By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝુએલા નજીક આવેલા ત્રિનિદાદ અને ટોબેગોમાં યુએસ યુદ્ધ જહાજ પહોંચ્યું
    3 hours ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટો, પાક સરહદ પારના આતંકવાદ સહન કરશે નહીં
    3 hours ago
    70 લાખ લોકોનું પ્રદર્શન
    1 week ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    1 week ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોનથા વાવાઝોડાનું રૌદ્ર રૂપ: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન; ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે રેડ ઍલર્ટ
    15 minutes ago
    PM મોદી 25 નવેમ્બરે ભવ્ય સમારોહમાં અયોધ્યાના રામ મંદિર ઉપર ધ્વજ લગાવશે
    1 hour ago
    CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતની આગામી CJI તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી
    2 hours ago
    ઉત્તરાખંડમાં ડિસેમ્બરથી વાહનો પર લાગુ થશે ‘ગ્રીન ટેક્સ’
    3 hours ago
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    1 hour ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    2 hours ago
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 week ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    1 week ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 week ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    1 week ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    2 weeks ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 week ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 week ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 week ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 week ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    13 minutes ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 week ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મનપાના પાપે જૂનાગઢની પ્રજા પાણી વિના ટળવળશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > મનપાના પાપે જૂનાગઢની પ્રજા પાણી વિના ટળવળશે
જુનાગઢ

મનપાના પાપે જૂનાગઢની પ્રજા પાણી વિના ટળવળશે

Khaskhabar Editor
Last updated: 2024/06/21 at 4:43 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

નરસિંહ મેહતા તળાવના બ્યુટિફિકેશનનું કામ મંથર ગતિએ

તળાવ ખાલી રહેશે તો આ વિસ્તારમાં પાણીના તળ 1500 ફૂટે પહોંચી જશે

- Advertisement -

ઝાંઝરડા રોડ અને ઓજી વિસ્તાર તળાવના પાણી ઉપર નિર્ભર

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21

જુનાગઢ શહેરની મધ્યે આવેલ નરસિંહ મેહતાનું કામ ગોકળગતીથી ચાલે છે જેના લીધે છેલ્લા એક વર્ષથી તળાવમાં પાણી સંગ્રહ ન થતા તળાવ આસપાસના અનેક વિસ્તારોમાં તળના પાણી ઊંડા ઉતરી જતા પાણીની કટોકટી સર્જાય છે ત્યારે કાપડ એસો.ના પ્રમુખે હિતેશભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના પદાધિકારીઓની અણ આવડતના લીધે નરસિંહ મહેતા સરોવરને આજે ક્રિકેટના મેદાન જેવુ બનાવી દીધેલ છે. જે બોર આધારિત પ્રજા છે તેમની ગંભીર પરિસ્થિતિ છે વણઝારી ચોક, તળાવ દરવાજા , જલારામ સોસાયટી, રાયજિનગર, ગિરિરાજ સોસાયટી, ઉમિયા સોસાયટી, શ્રીનાથ નગર, તળાવની સામે ઍકઝેટ રાજકિરણ ઍપાર્ટમેન્ટ, બંસી, અશોકનગર ઑ.જી.વિસ્તાર, હરિઑમ નગરની સંખ્યા બંધ સોસાયટી કે જે બોર આધારિત પાણી ઉપર નિઁભર છે તેવી ઢગલાબંધ સોસાયટીમા પાણી ડુકી ગયા છે હવે વરસાદ આવે અને શાસક પક્ષ દ્રારા નરસિંહ મહેતા સરોવરમા પાણી આવવા દયે તો જ સરવાણી આવશે. નરસિંહ મહેતા સરોવરની ઍકઝેટ સામેના ઍપાર્ટમેન્ટમા દુષ્કાળ સમયે વર્ષ 86-87મા પણ પાણી ગયેલ ન હતુ ત્યા આજે પાણી જતુ રહેલ છે

- Advertisement -

હજી વરસાદ ખેચાતા જુનાગઢ શહેરમા ગંભીર જળ કટોકટી સજાઈ શકે છે જુનાગઢની આજની પરિસ્થિતિ માટે જુનાગઢના લોકો જ જવાબદાર છે તેમ વિરોધપક્ષના ઍક નેતા કહે છે તેઑ ઍમ કહે છે કે પ્રજા અમને મત આપતી જ નથી તો શુ કામ તેમના પ્રશ્ર્ન ઉપર લડત કરીઍ અને સતાધારી પક્ષને ખબર છે. કે અમારા સિવાય કોઈ છે જ નહિ ઍટલે મનમાની કરે છે નરેન્દ્રભાઈ મોદિ દરિયામાં ટનલ ઍક વર્ષમા બનાવે છે જયારે જુનાગઢનુ નરસિંહ મહેતા સરોવરનુ બ્યુટીફિકેશન બે વર્ષ પણ પુરૂ થાતુ નથી જુનાગઢની પ્રજાને આજે માજી ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ યાદ આવે છે પણ હવે શુ થાય ત્યારે ધારાસભ્ય સંજયભાઇ કોરડિયાને વિનંતી છે કે પહેલા વરસાદથી જ નરસિંહ મહેતા સરોવરમા પાણીની આવક શરૂ કરે તો જ જુનાગઢની પ્રજા પીડામુકત બને તેમ કાપડ વેપારી એસો.ના પ્રમુખ હિતેશ સંઘવીએ જણાવ્યું છે.

You Might Also Like

નવા વર્ષના પ્રારંભે ખેડૂતોને માવઠાનો માર, પાકને નુકસાન

લીલી પરિક્રમાના સમગ્ર 36 કિ.મી.ના રૂટનું નિરીક્ષણ: પરિક્રમાર્થીઓની સુવિધાઓ માટે જરૂરી સૂચનો કરાયા

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શ્રીનાથજીની રાજભોગની ઝાંખીના દર્શન કર્યા

જૂનાગઢમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિ: સેવાનો ‘મહા-યજ્ઞ’ અને સમૂહ પ્રસાદનું ભવ્ય આયોજન

માણાવદરમાં પ્રથમ દિવસે યાર્ડમાં 4750 મણ કપાસની આવક થઈ

TAGGED: junagadh, Manpa, water
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ભરણ પોષણના કેસમાં ફરાર આરોપીને જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો
Next Article કોરોના કાળમાં બંધ કરાયેલી 22 મેમુ, ડેમુ ટ્રેન 1 જુલાઈથી શરૂ થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રક્તરંજિત રાજકોટ દિવાળી પર્વમાં પાંચ પાંચ હત્યાથી રાજકોટ લોહીથી રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ખેડૂતોને સ્પેશિયલ પેકેજ આપો, બૅન્ક ધિરાણ માફ કરો: અમિત ચાવડા
બચુ ખાબડનો બંગલો અને ઑફિસ લેવા નવા મંત્રીઓ તૈયાર નહોતા!
કેનેડા, અમેરિકા અને ઇંગ્લેન્ડ: ઝાંઝવાના જળ માટે દોડ
ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
મોનથા વાવાઝોડાનું રૌદ્ર રૂપ: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન; ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે રેડ ઍલર્ટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

નવા વર્ષના પ્રારંભે ખેડૂતોને માવઠાનો માર, પાકને નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
જુનાગઢ

લીલી પરિક્રમાના સમગ્ર 36 કિ.મી.ના રૂટનું નિરીક્ષણ: પરિક્રમાર્થીઓની સુવિધાઓ માટે જરૂરી સૂચનો કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 49 minutes ago
જુનાગઢ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શ્રીનાથજીની રાજભોગની ઝાંખીના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 50 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?