By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મિસિસિપી નદીમાં હેલિકોપ્ટર વીજળીના તાર સાથે અને બાર્જ સાથે અથડાતા 2 લોકોના મોત
    1 hour ago
    છોડેગા નહીં…. ઝૂકેગા નહીં…..
    20 hours ago
    પ્રધાનમંત્રી મોદી SCO સમિટ માટે ચીન જશે, 2019 પછી પહેલી વાર ચીન જશે
    23 hours ago
    હવે એક પણ અફઘાનિસ્તાની પાકિસ્તાનમાં નહીં રહી શકે
    24 hours ago
    ઘાનામાં હેલિકોપ્ટર દુર્ઘટના :8 લોકોના મોત; સંરક્ષણ, પર્યાવરણ મંત્રીઓ પણ મૃત્યુ પામ્યા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરકાશી ગંગોત્રીમાં 400 હજુ ફસાયા, 60થી વધુ ગુમ અને 270થી વધુનો બચાવ
    20 minutes ago
    હિમાચલ પ્રદેશમાં કાર 500 મીટર ખીણમાં ખાબકતાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત
    58 minutes ago
    સારા – સુરક્ષિત માર્ગ વિના ટૉલટેકસ ન વસુલી શકાય : એક મહિનો કલેકશન બંધ કરવાનો આદેશ
    20 hours ago
    3 જવાન શહીદ: 15 ઈજાગ્રસ્ત
    20 hours ago
    છોડેગા નહીં…. ઝૂકેગા નહીં…..
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    2 days ago
    44મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન, 2025માં રાજકોટનું ગૌરવ વધારતા શોટગન શૂટર
    3 days ago
    ટીમ ઇન્ડિયા આગામી ક્રિકેટ મેચ ક્યારે રમશે? જુઓ આગામી ટુર્નામેન્ટ અને શ્રેણીની સંપૂર્ણ યાદી
    3 days ago
    ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત બાદ WTCમાં ભારતનું સ્થાન 3 નંબર પર
    3 days ago
    India vs England: મોહમ્મદ સિરાજ હીરો, ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રખ્યાત જીત મેળવી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    33 minutes ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    2 days ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    4 days ago
    મોટા પપ્પા મારા મૃતક પિતાની મિલકત પચાવી પાડવા પ્રયાસ..,રાજકોટની ક્રિષ્ટીનાએ સોશિયલ મીડિયા પર જણાવી પોતાની વ્યથા
    4 days ago
    એવોર્ડ મળતા SRKએ ખુશી વ્યક્ત કરતાં શેર કરી પોસ્ટ, અનમોલ સિદ્ધિ ગણાવી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 hours ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    22 hours ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    3 days ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    3 days ago
    આજે પંચનાથ મહાદેવને ફૂલોનો શણગાર: ભક્તોની ભીડ ઉમટી
    4 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    20 hours ago
    માત્રને માત્ર મહિલા કર્મચારીને હેરાનગતિ કરતા અને ફરજ પ્રત્યે બેદરકાર રહેવાના કારણોસર દિનેશ સદાદિયાને તગેડી મૂકાયો
    3 days ago
    સસ્પેન્શ બાદ પોલીસ કાર્યવાહીથી બચવા દિનેશ શંભુ સાદાદિયાના હવાતિયાં
    4 days ago
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    1 week ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નિર્મળ જળ છાંડી દે ને વાલા…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > નિર્મળ જળ છાંડી દે ને વાલા…
Author

નિર્મળ જળ છાંડી દે ને વાલા…

Khaskhabar Editor
Last updated: 2025/02/01 at 4:19 PM
Khaskhabar Editor 6 months ago
Share
6 Min Read
SHARE

કાર્તિક મહેતા

જળ ને મળ હોય નહિ એવી જૂની કહેતી (કહેવત) છે એટલે કુમ્ભ મેળામાં લાખો કરોડો લોકો એક જ સ્થળે એકઠા થઈને સ્નાન કરે છે.સ્નાન તો ઠીક, ભારતમાં વર્ષોથી વાવ, કુવા, નદી અને વીરડાનું પાણી પીવાના ઉપયોગમાં લેવાતું આવ્યું છે. એટલે હમણાં સુધી કોઈને વિટામિન ડી 3 કે વિટામિન બી 12 ની ખામી આવી હોય એવું બનતું નહોતું. નદી, કુવા વાવ કે વીરડાના પાણીમાં ફટકડી ફેરવીને એની ધૂળ જેવી સામાન્ય અશુદ્ધિઓ ને દૂર કરવામાં આવતી અથવા તો પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવાના વપરાશમાં લેવામાં આવતું. પરંતુ ઉદ્યોગીકરણ શરૂ થતા શહેરોમાં પાણીના સ્ત્રોત ભ્રષ્ટ થયા, પ્રદુષીત થયા. પાણીમાં ઔદ્યોગિક કચરો અને ભારે ધાતુઓ ભળવાથી પાણીની શુદ્ધતાના પ્રશ્નો ઉભા થયા. લગભગ 1959માં અમેરિકા વસેલા ભારતીય મૂળના વિજ્ઞાની સૂરિરાજને આર ઓ પ્યુરીફિકેશન સિસ્ટમની શોધ કરી. આ પ્યુરિફાયર એકદમ ઘરગથ્થુ પ્રકારનું હતું. આથી ધીમે ધીમે લોકોમાં પ્રચલિત થવા લાગ્યું. આજે ભારતમાં આર ઓ પ્યુરિફાયરનો ધન્ધો લગભગ દોઢ અબજ રૂપિયા આસપાસનો છે અને તે વધતો જાય છે. મૃત્યુ સમયે ગંગા કે યમુનાનું પાણી પીને દેહ મુકવા વાળા ભારતીયો એટલા શુદ્ધતાવાદી થઇ ગયા છે કે મહારાષ્ટ્ર્ના ઘાટ કે સૌરાષ્ટ્રના નાઘેર જેવા પાણીથી ભરપૂર વિસ્તારમાં પણ ઠેર ઠેર આર ઓ પ્લાન્ટ લાગેલા દેખાય છે. (જેની એમને ખરેખર જરુર જ નથી એટલું સારું પાણી એમને નેચરલી મળે છે.) આર ઓ પ્લાન્ટ્સ પ્રચલિત થવાનું કારણ કિડનીની પથરી પણ છે. કિડનીની પથરીનું કારણ ભારે પાણી માનવામાં આવે છે (જે સાવ સાચું નથી) , આ ભારે પાણીના કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ક્ષાર દૂર કરવા માટે આર ઓ સહુથી કિફાયતી રસ્તો છે આથી પથરીના દર્દીઓ આર ઓ અપનાવે છે. અમુકે વળી પઠરીથી આગોતરા જામીન લેવા માટે પહેલેથી આર ઓ વસાવીને રાખેલા છે.

- Advertisement -

પરંતુ થાય એવું છે કે આ આર ઓ પ્યુરિફાયર પાણીને કૈક વધારે જ ચોખ્ખું કરી નાખે છે.(જેને એડજસ્ત કરી શકાય છે પણ આપણી પ્રજાને શુદ્ધતાની અને ચોખ્ખાઈ તેલ અને પાણીમાં શોધે છે , રસ્તા અને ગલીઓ ભલે ગંદી ગોબરી હોય) ઈજઈંછ-ગઊઊછઈં (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ-નેશનલ એન્વાયરોન્મેન્ટલ એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ) ના એક અહેવાલ અનુસાર એમણે દેશના ચાર હાજર સ્થળે થી પાણીના સેમ્પલ લીધા હતા જેમાં પાણીનો ટીડીએસ માંડ 25 થી 50 મિલિગ્રામ જેટલો જ જોવા મળ્યો જે પીવાલાયક પાણી ગણી શકાય નહિ કેમકે એમાંથી તમામ આવશ્યક ધાતુઓ ફિલ્ટર થઇ ગઈ છે. આવું પાણી આરોગ્ય માટે અતિશય જોખમી છે. આ કેટલું જોખમી છે એના પણ આંકડા અને માહિતી છે. 2029માં એન જી ટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ભારત સરકારને એક જાહેરનામું બહાર પાડવા નિર્દેશ કરેલો જેમાં આર ઓ થી શુદ્ધ થયેલ પાણીમાં ટી ડી એસ 500 થી ઓછો ના હોવો જોઈએ એવી સ્પષ્ટ હિદાયત હતી. આ હિદાયત એન જી ટી એ એક એક્સપર્ટ કમિટીના અભ્યાસ અને સલાહને આધારે આપેલી હતી. આ કમિટીએ સ્પષ્ટ પણે કહેલું કે 500 મિગ્રા/ લીટર કરતા ઓછા ટિડી એસ વાળા પાણીને આર ઓ થી શુદ્ધ કરવાની જરૂર જ નથી. અને આર ઓ થી શુદ્ધ થયેલા પાણીના ટી ડી એસ કમસે કમ 150મીગ્રા/લીટર હોવા જોઈએ એનાથી ઓછા ટી ડી એસ વાળા પાણીમાં માણસના શરીર માટે આવશ્યક મિનરલ પૂરતા પ્રમાણમાં નથી હોતા. પરંતુ માર્ચ 2022માં સુપ્રીમ કોર્ટે એન જી ટી ના આ ઓર્ડર ઉપર સ્ટે મૂક્યો. નવેમ્બર 2023માં ભારતના પર્યાવરણ મંત્રાલયે પાણીના પ્યોરિફીકેશન અંગે એક માર્ગદર્શિકા(ગાઇડલાઈન) બહાર પાડી પરંતુ આ ગાઇડલાઈનમાં પાણીના મીનીમમ ટીડી એસ ની વાતને અવગણવામાં આવેલી. આ બાબતે ઑગસ્ટ 2023માં વડોદરાની મેડિકલ કોલેજના સંશોધકો દ્વારા એક રિસર્ચ પેપર પબ્લિશ થયો હતો. આ પેપરમાં એમણે વડોદરાના 2600 નાગરિકોનો સર્વે કરીને લોકોના સાંધાના દુ:ખાવા અને અતિ શુદ્ધ પાણી વચ્ચે પાકો સંબંધ છે એવું સાબિત કરેલું. એક બીજી પત્રિકામાં પ્રકાશિત થયેલ રિસર્ચ (જે પણ વડોદરામાં થયેલી)માં દર્શાવવામાં આવેલું કે વધુ પડતાં શુદ્ધ થયેલા પાણી અને લોકોમાં જોવા મળતી મિનરલ્સની ખામી વચ્ચે પણ પાકો સંબંધ છે. આવા અભ્યાસ વિદેશમાં વરસો થી થયા છે. એમાં પણ સ્પષ્ટ તારણ આવે છે કે વધુ પડતા શુદ્ધ પાણીનું સેવન અનેક સમસ્યાને જનમ આપે છે. 2017માં (વિશ્વ આરોગ્ય સંગઠન) દ્વારા પાણીનો ટી ડી એસ 600 થી 1000 મીગ્રા/લીટર હોવો જરૂરી છે. અમેરિકા અને કેનેડા માં 500થી 600 મીગ્રા/લિટરને સ્ટાન્ડર્ડ સ્વીકારવામાં આવે છે.

શું છેT.D.S.?
પાણીમાં ઓગળેલા દ્રવ્યો ને ઝ.ઉ.જ. (ટોટલ ડીઝોલ્ડ સોલીડ્સ) થી માપવામાં આવે છે. અત્યંત ઓછા ટીડી એસ વાળા પાણીને પ્રયોગશાળા અથવા બેટરીમાં વાપરવામાં આવે છે. પરંતુ કદી પીવાના ઉપયોગમાં લેવામાં આવતું નથી. કેમકે તે અતિ હાનિકારક હોય છે. પાણીના તળ નીચા ગયા હોવાથી પાણી ખારું કે મોળું આવે છે . આથી જેમને ગ્રાઉન્ડ વોટર પીવાના વપરાશમાં લેવું પડે એમણે આર ઓ પણ વસાવવું જ પડે છે.

તો આનો ઉપાય?
વેલ, આર ઓ ના મશીનથી નીકળતા પાણી નો ટી ડી એસ નિયંત્રિત કરી શકાય છે. હા કંપનીઓ જે મિનરલ કાર્ટ્રીજ આપે છે એ કેટલી પ્રભાવક છે એની સ્પષ્ટ માહિતી નથી પણ જો આર ઓ મશીનના ટી ડી એસ ને એડજસ્ટ કરવામાં આવે તો પાણી પીવાલાયક બને છે ખરું. ગંગાજી કે યમુનાજી કે હિમાચલના કોઈ પર્વત થી સ્વયંભૂ વહેતા ઝરણાના પાણી જેવું મીઠું ને ગુણકારી તો નહિ હોય પણ અતિ શુદ્ધ પાણી જેવું હાનિકારક પણ નહિ હોય. જોકે શુદ્ધ પીવાનું પાણી ઘેર ઘેર પહોંચાડવાની જવાબદારી કોર્પોરેશન કે પંચાયતોની છે. પણ જ્યાં ગંગાજી કે યમુનાજી પણ પ્રદૂષિત હોય ત્યાં વધુ આશા શું રાખવી?

- Advertisement -

You Might Also Like

જ્યાં આવેલા ભૂકંપથી અનેક દેશો પર તોળાયું સુનામીનું સંકટ

આ તો સ્વાભાવિક છે

હાસ્ય: જીવનનું ફૂલ

બોલ ગોરી બોલ તેરા કૌન પિયા

ચાણક્યની સાચી સમજ

TAGGED: religious, Spirituality
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકામાં ભણવું છે?
Next Article બજેટની ગઈકાલ અને આજ…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાસ-ખબરરાષ્ટ્રીય

ઉત્તરકાશી ગંગોત્રીમાં 400 હજુ ફસાયા, 60થી વધુ ગુમ અને 270થી વધુનો બચાવ

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
ટ્રમ્પના ટેરિફ વચ્ચે હવે એમેઝોન, વોલમાર્ટ અને અન્ય યુએસ રિટેલ જાયન્ટ્સે ભારતને ઓર્ડર આપવાનું બંધ કર્યું
હિમાચલ પ્રદેશમાં કાર 500 મીટર ખીણમાં ખાબકતાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત
મિસિસિપી નદીમાં હેલિકોપ્ટર વીજળીના તાર સાથે અને બાર્જ સાથે અથડાતા 2 લોકોના મોત
ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

જ્યાં આવેલા ભૂકંપથી અનેક દેશો પર તોળાયું સુનામીનું સંકટ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

આ તો સ્વાભાવિક છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

હાસ્ય: જીવનનું ફૂલ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?