By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    23 hours ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    23 hours ago
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    3 days ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    4 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત
    20 hours ago
    જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ
    20 hours ago
    વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ
    20 hours ago
    ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો
    21 hours ago
    ‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    20 hours ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    23 hours ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    3 days ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    22 hours ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નિર્મળ જળ છાંડી દે ને વાલા…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > નિર્મળ જળ છાંડી દે ને વાલા…
Author

નિર્મળ જળ છાંડી દે ને વાલા…

Khaskhabar Editor
Last updated: 2025/02/01 at 4:19 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

કાર્તિક મહેતા

જળ ને મળ હોય નહિ એવી જૂની કહેતી (કહેવત) છે એટલે કુમ્ભ મેળામાં લાખો કરોડો લોકો એક જ સ્થળે એકઠા થઈને સ્નાન કરે છે.સ્નાન તો ઠીક, ભારતમાં વર્ષોથી વાવ, કુવા, નદી અને વીરડાનું પાણી પીવાના ઉપયોગમાં લેવાતું આવ્યું છે. એટલે હમણાં સુધી કોઈને વિટામિન ડી 3 કે વિટામિન બી 12 ની ખામી આવી હોય એવું બનતું નહોતું. નદી, કુવા વાવ કે વીરડાના પાણીમાં ફટકડી ફેરવીને એની ધૂળ જેવી સામાન્ય અશુદ્ધિઓ ને દૂર કરવામાં આવતી અથવા તો પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવાના વપરાશમાં લેવામાં આવતું. પરંતુ ઉદ્યોગીકરણ શરૂ થતા શહેરોમાં પાણીના સ્ત્રોત ભ્રષ્ટ થયા, પ્રદુષીત થયા. પાણીમાં ઔદ્યોગિક કચરો અને ભારે ધાતુઓ ભળવાથી પાણીની શુદ્ધતાના પ્રશ્નો ઉભા થયા. લગભગ 1959માં અમેરિકા વસેલા ભારતીય મૂળના વિજ્ઞાની સૂરિરાજને આર ઓ પ્યુરીફિકેશન સિસ્ટમની શોધ કરી. આ પ્યુરિફાયર એકદમ ઘરગથ્થુ પ્રકારનું હતું. આથી ધીમે ધીમે લોકોમાં પ્રચલિત થવા લાગ્યું. આજે ભારતમાં આર ઓ પ્યુરિફાયરનો ધન્ધો લગભગ દોઢ અબજ રૂપિયા આસપાસનો છે અને તે વધતો જાય છે. મૃત્યુ સમયે ગંગા કે યમુનાનું પાણી પીને દેહ મુકવા વાળા ભારતીયો એટલા શુદ્ધતાવાદી થઇ ગયા છે કે મહારાષ્ટ્ર્ના ઘાટ કે સૌરાષ્ટ્રના નાઘેર જેવા પાણીથી ભરપૂર વિસ્તારમાં પણ ઠેર ઠેર આર ઓ પ્લાન્ટ લાગેલા દેખાય છે. (જેની એમને ખરેખર જરુર જ નથી એટલું સારું પાણી એમને નેચરલી મળે છે.) આર ઓ પ્લાન્ટ્સ પ્રચલિત થવાનું કારણ કિડનીની પથરી પણ છે. કિડનીની પથરીનું કારણ ભારે પાણી માનવામાં આવે છે (જે સાવ સાચું નથી) , આ ભારે પાણીના કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ક્ષાર દૂર કરવા માટે આર ઓ સહુથી કિફાયતી રસ્તો છે આથી પથરીના દર્દીઓ આર ઓ અપનાવે છે. અમુકે વળી પઠરીથી આગોતરા જામીન લેવા માટે પહેલેથી આર ઓ વસાવીને રાખેલા છે.

- Advertisement -

પરંતુ થાય એવું છે કે આ આર ઓ પ્યુરિફાયર પાણીને કૈક વધારે જ ચોખ્ખું કરી નાખે છે.(જેને એડજસ્ત કરી શકાય છે પણ આપણી પ્રજાને શુદ્ધતાની અને ચોખ્ખાઈ તેલ અને પાણીમાં શોધે છે , રસ્તા અને ગલીઓ ભલે ગંદી ગોબરી હોય) ઈજઈંછ-ગઊઊછઈં (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ-નેશનલ એન્વાયરોન્મેન્ટલ એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ) ના એક અહેવાલ અનુસાર એમણે દેશના ચાર હાજર સ્થળે થી પાણીના સેમ્પલ લીધા હતા જેમાં પાણીનો ટીડીએસ માંડ 25 થી 50 મિલિગ્રામ જેટલો જ જોવા મળ્યો જે પીવાલાયક પાણી ગણી શકાય નહિ કેમકે એમાંથી તમામ આવશ્યક ધાતુઓ ફિલ્ટર થઇ ગઈ છે. આવું પાણી આરોગ્ય માટે અતિશય જોખમી છે. આ કેટલું જોખમી છે એના પણ આંકડા અને માહિતી છે. 2029માં એન જી ટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ભારત સરકારને એક જાહેરનામું બહાર પાડવા નિર્દેશ કરેલો જેમાં આર ઓ થી શુદ્ધ થયેલ પાણીમાં ટી ડી એસ 500 થી ઓછો ના હોવો જોઈએ એવી સ્પષ્ટ હિદાયત હતી. આ હિદાયત એન જી ટી એ એક એક્સપર્ટ કમિટીના અભ્યાસ અને સલાહને આધારે આપેલી હતી. આ કમિટીએ સ્પષ્ટ પણે કહેલું કે 500 મિગ્રા/ લીટર કરતા ઓછા ટિડી એસ વાળા પાણીને આર ઓ થી શુદ્ધ કરવાની જરૂર જ નથી. અને આર ઓ થી શુદ્ધ થયેલા પાણીના ટી ડી એસ કમસે કમ 150મીગ્રા/લીટર હોવા જોઈએ એનાથી ઓછા ટી ડી એસ વાળા પાણીમાં માણસના શરીર માટે આવશ્યક મિનરલ પૂરતા પ્રમાણમાં નથી હોતા. પરંતુ માર્ચ 2022માં સુપ્રીમ કોર્ટે એન જી ટી ના આ ઓર્ડર ઉપર સ્ટે મૂક્યો. નવેમ્બર 2023માં ભારતના પર્યાવરણ મંત્રાલયે પાણીના પ્યોરિફીકેશન અંગે એક માર્ગદર્શિકા(ગાઇડલાઈન) બહાર પાડી પરંતુ આ ગાઇડલાઈનમાં પાણીના મીનીમમ ટીડી એસ ની વાતને અવગણવામાં આવેલી. આ બાબતે ઑગસ્ટ 2023માં વડોદરાની મેડિકલ કોલેજના સંશોધકો દ્વારા એક રિસર્ચ પેપર પબ્લિશ થયો હતો. આ પેપરમાં એમણે વડોદરાના 2600 નાગરિકોનો સર્વે કરીને લોકોના સાંધાના દુ:ખાવા અને અતિ શુદ્ધ પાણી વચ્ચે પાકો સંબંધ છે એવું સાબિત કરેલું. એક બીજી પત્રિકામાં પ્રકાશિત થયેલ રિસર્ચ (જે પણ વડોદરામાં થયેલી)માં દર્શાવવામાં આવેલું કે વધુ પડતાં શુદ્ધ થયેલા પાણી અને લોકોમાં જોવા મળતી મિનરલ્સની ખામી વચ્ચે પણ પાકો સંબંધ છે. આવા અભ્યાસ વિદેશમાં વરસો થી થયા છે. એમાં પણ સ્પષ્ટ તારણ આવે છે કે વધુ પડતા શુદ્ધ પાણીનું સેવન અનેક સમસ્યાને જનમ આપે છે. 2017માં (વિશ્વ આરોગ્ય સંગઠન) દ્વારા પાણીનો ટી ડી એસ 600 થી 1000 મીગ્રા/લીટર હોવો જરૂરી છે. અમેરિકા અને કેનેડા માં 500થી 600 મીગ્રા/લિટરને સ્ટાન્ડર્ડ સ્વીકારવામાં આવે છે.

શું છેT.D.S.?
પાણીમાં ઓગળેલા દ્રવ્યો ને ઝ.ઉ.જ. (ટોટલ ડીઝોલ્ડ સોલીડ્સ) થી માપવામાં આવે છે. અત્યંત ઓછા ટીડી એસ વાળા પાણીને પ્રયોગશાળા અથવા બેટરીમાં વાપરવામાં આવે છે. પરંતુ કદી પીવાના ઉપયોગમાં લેવામાં આવતું નથી. કેમકે તે અતિ હાનિકારક હોય છે. પાણીના તળ નીચા ગયા હોવાથી પાણી ખારું કે મોળું આવે છે . આથી જેમને ગ્રાઉન્ડ વોટર પીવાના વપરાશમાં લેવું પડે એમણે આર ઓ પણ વસાવવું જ પડે છે.

તો આનો ઉપાય?
વેલ, આર ઓ ના મશીનથી નીકળતા પાણી નો ટી ડી એસ નિયંત્રિત કરી શકાય છે. હા કંપનીઓ જે મિનરલ કાર્ટ્રીજ આપે છે એ કેટલી પ્રભાવક છે એની સ્પષ્ટ માહિતી નથી પણ જો આર ઓ મશીનના ટી ડી એસ ને એડજસ્ટ કરવામાં આવે તો પાણી પીવાલાયક બને છે ખરું. ગંગાજી કે યમુનાજી કે હિમાચલના કોઈ પર્વત થી સ્વયંભૂ વહેતા ઝરણાના પાણી જેવું મીઠું ને ગુણકારી તો નહિ હોય પણ અતિ શુદ્ધ પાણી જેવું હાનિકારક પણ નહિ હોય. જોકે શુદ્ધ પીવાનું પાણી ઘેર ઘેર પહોંચાડવાની જવાબદારી કોર્પોરેશન કે પંચાયતોની છે. પણ જ્યાં ગંગાજી કે યમુનાજી પણ પ્રદૂષિત હોય ત્યાં વધુ આશા શું રાખવી?

- Advertisement -

You Might Also Like

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

TAGGED: religious, Spirituality
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકામાં ભણવું છે?
Next Article બજેટની ગઈકાલ અને આજ…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર
રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
રાજકોટ પોલીસને અંધારામાં રાખી 33.73 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતી જખઈ
ગ્રીડ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યિક પરિસંવાદ યોજાયો
બાઈક સીઝ કરવા ગયેલા રિકવરી એજન્સીના ચાર કર્મચારીઓ ઉપર હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?