By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયલે ગાઝામાં હોસ્પિટલને નિશાન બનાવી કરી એરસ્ટ્રાઈક, 82 લોકોનાં મોત
    22 minutes ago
    ‘આતંકવાદને જન્મ આપનારા પીડિત હોવાનો ડોળ ન કરી શકે’
    24 minutes ago
    ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરને અફઘાનિસ્તાન સુધી લંબાવવા મંજૂરી
    34 minutes ago
    હવે અમેરિકા અવકાશમાંથી હુમલાઓને રોકશે
    37 minutes ago
    અમેરિકાએ ‘રાષ્ટ્રની પરમાણુ અવરોધક શક્તિ’ દર્શાવવા માટે મિનિટમેન III મિસાઇલ લોન્ચ કરી
    4 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિચારધારાના કારણે કોઈને જેલમાં ન નાખી શકાય : સુપ્રીમ કોર્ટ
    26 minutes ago
    દિલ્હી પોલીસે વિશેષ ઑપરેશન પાર પાડી પાકિસ્તાની જાસૂસ અન્સારૂલ સહિત બેની ધરપકડ કરી
    1 hour ago
    BSFએ 5 પાકિસ્તાની ચોકી ઉડાવી દીધી
    1 hour ago
    છત્તીસગઢ અને દિલ્હીમાં 6નાં મોત, 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એલર્ટ અપાયું: રાજસ્થાનમાં પારો 48 ડિગ્રી પર પહોંચ્યો
    2 hours ago
    ભારત-પાકિસ્તાન તણાવને પગલે દિલ્હી સરકારે અધિકારીઓની રજાઓ રદ કરવાનો આદેશ પાછો ખેંચ્યો
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈ પ્લેઑફ્ફમાં ક્વૉલિફાય થનારી ચોથી ટીમ બની: દિલ્હીને 59 રને હરાવ્યું
    29 minutes ago
    ભારતનો અંડર-19 ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ: આયુષ મ્હાત્રે કેપ્ટન, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 16 સભ્યોની ટીમમાં સામેલ
    4 hours ago
    હૈદરાબાદે લખનઉને Do-or-Die મેચમાં હરાવી પ્લ-ઑફ્ફમાંથી બહાર ફેંકી : પંત ફરી ફ્લોપ
    2 days ago
    પંજાબે રાજસ્થાનને 10 રનથી હરાવ્યું: પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવ્યું
    3 days ago
    કેએલ રાહુલે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો, 8000 T20 રન બનાવનારા સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિસાઈલ મેન’ ડૉ. અબ્દુલ કલામનું જીવન મોટા પડદા પર દેખાશે
    3 hours ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રુચિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરોથી ડિઝાઈન કરેલો હાર પહેર્યો
    4 hours ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયની દેશી રાજવી પરિવારના સિંદૂર અને સાડીમાં ઝલક દેખાઈ
    5 hours ago
    સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાણ્યા રાવને જામીન મળ્યા, પરંતુ કડક કાયદા હેઠળ કસ્ટડીમાં રહેશે
    1 day ago
    ઋતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ WAR 2ની દમદાર એક્શન સાથે ટીઝર રિલીઝ થયું
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 days ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    6 days ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    1 week ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    1 week ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 hour ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 week ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવરાત્રિનું મહાત્મ્ય… પૌરાણિક કથા અને ઈતિહાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > નવરાત્રિનું મહાત્મ્ય… પૌરાણિક કથા અને ઈતિહાસ
ખાસ-ખબરગુજરાત

નવરાત્રિનું મહાત્મ્ય… પૌરાણિક કથા અને ઈતિહાસ

Khaskhabar Editor
Last updated: 2022/09/26 at 5:37 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

નવરાત્રિનો તહેવાર દરેક શ્રદ્ધાળુ પોતાની શ્રદ્ધા અને ભક્તિથી ઉજવે છે. પહેલાના સમયમાં વર્ષ દરમિયાન ચાર નવરાત્રિ ઉજવાતી હતી પરંતુ આજના સમયમાં બે નવરાત્રિ વધુ પ્રચલિત છે વાસંતી નવરાત્ર (ચૈત્રી નવરાત્રિ) અને શારદીય નવરાત્ર (આસો નવરાત્રિ). દેશ-દુનિયામાં જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં-ત્યાં આ નવ દિવસો દરમિયાન ઉલ્લાસમય અને ભક્તિમય રીતે નવરાત્રિ ઉજવવામાં આવે છે. નવરાત્રિ બે શબ્દો – નવ (નવીન) અને રાત્ર (રત્રી)થી બનેલો છે જેનો અર્થ છે નવી શક્તિ અને ઉત્સાહ. આ દિવસોમાં ઘણા ભક્તો વૈષ્ણોદેવી, કામાખ્યા દેવી, વિંધ્યાચલ, જવાળા દેવી વગેરે શક્તિપીઠોમાં માતાના દર્શનો માટે જાય છે. એક પૌરાણિક કથા છે – દેવી પાર્વતીએ એક સમયે ભગવાન શિવને પ્રશ્ન કર્યો કે નવરાત્રિનું મહત્વ શું છે. જેનો જવાબ આપતા ભગવાન શિવશંકરે કહ્યું હતું કે, નવ શક્તિભીહી સંયુક્તમ નવરાત્રમ તદુચ્યતે,

ગરબો એટલે શું?
ગરબો શબ્દ મૂળ સંસ્કૃત ગર્ભદીપ શબ્દ પરથી ઉતરી આવ્યો છે ગર્ભમાં એટલે મધ્યભાગમાં દીપ: એટલે કે દીવો. આજે પણ મધ્યભાગમાં દીવાવાળા ઘડાને ગરબો કહેવામાં આવે છે. જેના મધ્યભાગમાં દીવો છે એવો ઘડો એટલે ગરબો કે જેનું માતાજીના મંદિરમાં સ્થાપન કરવામાં આવે છે જો કે કાળક્રમે એમાંથી દીપ: પદ છૂટી ગયું. અને ગર્ભ:માંથી ગરબો આવ્યો. ગરબો આ શબ્દ નવરાત્રિ દરમ્યાન જુદી જુદી રીતે ઓળખાય છે. ભગવદ્ગોમંડલમાં ગરબો શબ્દનાં અર્થમાં કહ્યું છે કે, માટીની કે ધાતુની બનાવેલી કાણાઓવાળી માટલીની અંદર રહેલા ગર્ભને ગરબો કહે છે. આ કાણાઓમાંથી ગર્ભમાં રહેલ દીપ પોતાનાં તેજોમય પ્રકાશ પાથરે છે. માટીના ગરબાનો અર્થ કાઢતાં આપણાં શાસ્ત્રો કહે છે કે, માટી એ પૃથ્વી તત્વનો ભાગ છે તેમ આપણું શરીર પણ પૃથ્વી તત્વનો એક ભાગ છે. ગરબાનો દીપ તે આપણાં આત્માનું સ્વરૂપ છે. જ્યારે એ આત્મારૂપી દીપમાંથી તેજોમય કિરણો છે જે બહાર પ્રસરીને જગતને આનંદરૂપી પ્રકાશ આપે છે.

- Advertisement -

એકૈબ દેવે – દેવેશી નવધા પરિતિષ્ઠતા.એટલે કે નવરાત્ર નવ શક્તિઓથી જોડાયેલું એક અનુષ્ઠાન છે. પ્રતિ દિવસે જેમાં નવ શક્તિઓના અલગ અલગ રૂપમાં પૂજન કરવામાં આવે છે. માર્કંડેય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ તથા વિષ્ણુ પુરાણ વગેરે ગ્રંથોમાં શારદીય નવરાત્ર એટલે કે આસો નવરાત્ર અને એમાં કરવામાં આવતી પૂજા ઉપાસનાની વિધિ વિધાન વિશેષ ઉલ્લેખ આપવામાં આવ્યો છે.

એક પૌરાણિક કથા અનુસાર શક્તિશાળી અસુર મહિષાસુરે ભગવાન શિવની તપસ્યા કરી. શિવે પ્રસન્ન થઈ દર્શન આપ્યા ત્યારે મહિષાસુરે એમની પાસે અમરત્વનું વરદાન માંગ્યું. ભગવાન શિવે અસુરને વરદાન આપ્યું કે કોઈ દેવતા કે અસુર એની પર વિજય પ્રાપ્ત કરી શકશે નહીં. આ વરદાન મળતાં જ એણે ત્રણે લોકમાં પોતાનું શાસન ચલાવવાનું શરુ કરી દીધું. ઈન્દ્રએ ડરીને ભગવાન શિવને પ્રાર્થના કરી ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાની શક્તિઓને એકત્રિત કરી એક દૈવીય શક્તિ દુર્ગાનું સર્જન કર્યું. કહેવાય છે કે મહિષાસુર અને દેવી વચ્ચે આ યુદ્ધ નવ રાત સુધી ચાલ્યું અને અંતે મા દુર્ગાએ અસુરનું મસ્તક ધડથી અલગ કરી દીધું. દસમા દિવસે બુરાઈનો અચ્છાઈ પર વિજય મેળવવા માટે વિજયાદશમીનો તહેવાર મનાવવામાં આવે છે.

આજથી નવલા નોરતાનો પ્રારંભ: યુવાનોમાં થનગનાટ: તંત્ર એલર્ટ
આજથી મા અંબા આદ્યશક્તિનો નવ દિવસીય તહેવાર નવરાત્રી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે નવરાત્રીની ઝગમગતી રાત્રીઓમાં માતાજીના ગરબે ઝૂમવા માટે યુવા ખેલૈયાઓમાં તૈયાર થઈ ગયા છે. નવરાત્રીનાં રાસ ગરબાને લઈને શાળા-કોલેજથી લઈ શેરી, પાર્ટીપ્લોટમાં આયોજન શરૂ થઈ ચૂક્યા છે. રાજકોટ શહેરમાં ડિસ્કો ડાંડિયા રમવા માટે કાલાવાડ રોડ, 150 ફૂટ રીંગરોડ, રેસકોર્ષથી લઈ ઘણા સ્થળો, મેદાનો અને પાર્ટીપ્લોટ સહિત ચોકેચોકે પારંપરિક ગરબાના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. નવરાત્રીમાં ગરબે ઝૂમવા યુવા ખેલૈયાઓથી લઈ મોટેરા પણ ઉત્સુક અને ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. ડાન્સ ક્લાસમાં નવરાત્રીમાં ગરબે રમવા સ્ટેપ શિખવાડવામાં આવી રહ્યા છે તો બ્યૂટીપાર્લરમાં નવરાત્રીને અનુરૂપ મેકઅપ કરાવવા યુવતીઓ જતી જોઈ શકાય છે. જોકે વર્તમાન મંદી-મોંઘવારીને ધ્યાને લેતા આ વખતે શેરી ગરબાંનો ટ્રેન્ડ વધશે તો બીજી તરફ વર્તમાન આર્થિક કટોકટી અને મંદીને કારણે નવરાત્રીનાં જાજરમાન આયોજન માટે ગરબા ઓર્ગેનાઇઝરો સ્પોન્સરો મળવા મુશ્કેલ બન્યા છે. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર પણ એલર્ટ છે. જેમાં ગરબાના સ્થળોએ સીસીટીવી કેમેરા સહિતના સુરક્ષાના ઉપકરણો લગાવવા તેમજ પાર્કિંગ સિક્યુરિટી ચુસ્ત વ્યવસ્થા માટે તૈયારીઓ થઈ ગઈ છે. ખાસ કરીને નવરાત્રીના દિવસો દરમિયાન રાત્રીનાં સમયે પોલીસ ચુસ્ત બંદોબસ્ત અને સતત પેટ્રોલીંગ કરીને શહેરમાં સુરક્ષિત તહેવાર ઉજવાઈ શકે તે માટેનાં પ્રયત્નો હાથ ધરશે અને આવારા તત્વો બહેનો-દીકરીઓને હેરાન-પરેશાન ન કરે તે માટે સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરાશે.

- Advertisement -

નવરાત્રીનાં પ્રારંભ અગાઉમાં જ યાત્રાધામ અંબાજી ખાતે માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
આજથી મા આદ્ય શક્તિની મહિમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રી આવી રહી છે ત્યારે અંબાજી ખાતે મા અંબે માના ધામમાં નવરાત્રી દરમિયાન ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામશે અને ગરબા રૂપે મા શક્તિની આરાધના ભક્તો કરશે. યાત્રાધામ અંબાજી ખાતે નવરાત્રીના અગાઉનાં દિવસોથી જ લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. અંબાજી ધામ ખાતે ચૈત્રી અને આસો એમ બે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આસો મહિનાની નવરાત્રીનું પણ ખાસ મહત્વ રહેલુ હોય છે. નવરાત્રી દરમિયાન યાત્રીકો માટે સુરક્ષાની અને દર્શનની મંદિર દ્વારા ખાસ યોજના કરવામાં આવી છે. જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમા આસો નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આમ, નવ દિવસો દરમિયાન ચાચર ચોકમા ગરબા સ્વરૂપે મા શક્તિની આરાધના થશે. હજારો-લાખો માઇભક્તો માના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવશે માતાજીએ નવરાત્રીમાં રાક્ષસોનો સંહાર કરેલો હોય આ નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે.

You Might Also Like

ટીઆરપી ગેમઝોન પછી 1 વર્ષમાં 2106 મિલ્કતોને નોટિસ અપાઇ

વિરપુરના ગાયત્રી મુક્તિધામ સમિતિના પ્રમુખ દ્વારા ખોડલધામ મંદિરમાં ધ્વજારોહણ

વિરપુરની જલારામજી દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ઉત્પાદકોને વીમા કવચ અપાયું

રાજુલા તાલુકા મામલતદાર કચેરીમાં નવીનીકરણ પામેલા જનસેવા કેન્દ્રનો પ્રારંભ

માવઠાંથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો

TAGGED: GARBA, navratri
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અજીત ડોભાલ: PFI પર સર્જિકલ સ્ટ્રાઇક કરનાર અડિખમ યોદ્ધા
Next Article હું દિનેશ મૂછડીનો માણસ M.K. છું, તારા દીકરાને કહેજે મળી જાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ટીઆરપી ગેમઝોન પછી 1 વર્ષમાં 2106 મિલ્કતોને નોટિસ અપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
ઈઝરાયલે ગાઝામાં હોસ્પિટલને નિશાન બનાવી કરી એરસ્ટ્રાઈક, 82 લોકોનાં મોત
‘આતંકવાદને જન્મ આપનારા પીડિત હોવાનો ડોળ ન કરી શકે’
વિચારધારાના કારણે કોઈને જેલમાં ન નાખી શકાય : સુપ્રીમ કોર્ટ
મુંબઈ પ્લેઑફ્ફમાં ક્વૉલિફાય થનારી ચોથી ટીમ બની: દિલ્હીને 59 રને હરાવ્યું
વિરપુરના ગાયત્રી મુક્તિધામ સમિતિના પ્રમુખ દ્વારા ખોડલધામ મંદિરમાં ધ્વજારોહણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ટીઆરપી ગેમઝોન પછી 1 વર્ષમાં 2106 મિલ્કતોને નોટિસ અપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
રાજકોટ

વિરપુરના ગાયત્રી મુક્તિધામ સમિતિના પ્રમુખ દ્વારા ખોડલધામ મંદિરમાં ધ્વજારોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
રાજકોટ

વિરપુરની જલારામજી દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ઉત્પાદકોને વીમા કવચ અપાયું

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?