By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    19 hours ago
    અમેરિકા–ઈઝરાયલના મજબૂત સંબંધના કારણ, જાણો શું છે વૈશ્વિક વ્યૂહ રચના પાછળની હકીકત
    19 hours ago
    પહેલા પોલીસમાં નોકરી, પછી બન્યો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ લોર્ડ! જાણો કોણ હતો આ કુખ્યાત ‘એલ મેન્ચો’
    19 hours ago
    ટ્રમ્પનો ખતરનાક પ્લાન કે શાંતિની પહેલ? જિનીવામાં ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો પર સમગ્ર વિશ્વની નજર
    20 hours ago
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશનો યુવાવર્ગ દેવાની જાળમાં: ‘સેલેરી’થી વધુ ‘EMI’નો ભાર
    17 hours ago
    લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમેઇલ
    20 hours ago
    ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા
    20 hours ago
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    5 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    20 hours ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    5 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    5 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    6 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    5 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    7 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    1 week ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવરાત્રિનું મહાત્મ્ય… પૌરાણિક કથા અને ઈતિહાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > નવરાત્રિનું મહાત્મ્ય… પૌરાણિક કથા અને ઈતિહાસ
ખાસ-ખબરગુજરાત

નવરાત્રિનું મહાત્મ્ય… પૌરાણિક કથા અને ઈતિહાસ

Khaskhabar Editor
Last updated: 2022/09/26 at 5:37 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

નવરાત્રિનો તહેવાર દરેક શ્રદ્ધાળુ પોતાની શ્રદ્ધા અને ભક્તિથી ઉજવે છે. પહેલાના સમયમાં વર્ષ દરમિયાન ચાર નવરાત્રિ ઉજવાતી હતી પરંતુ આજના સમયમાં બે નવરાત્રિ વધુ પ્રચલિત છે વાસંતી નવરાત્ર (ચૈત્રી નવરાત્રિ) અને શારદીય નવરાત્ર (આસો નવરાત્રિ). દેશ-દુનિયામાં જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં-ત્યાં આ નવ દિવસો દરમિયાન ઉલ્લાસમય અને ભક્તિમય રીતે નવરાત્રિ ઉજવવામાં આવે છે. નવરાત્રિ બે શબ્દો – નવ (નવીન) અને રાત્ર (રત્રી)થી બનેલો છે જેનો અર્થ છે નવી શક્તિ અને ઉત્સાહ. આ દિવસોમાં ઘણા ભક્તો વૈષ્ણોદેવી, કામાખ્યા દેવી, વિંધ્યાચલ, જવાળા દેવી વગેરે શક્તિપીઠોમાં માતાના દર્શનો માટે જાય છે. એક પૌરાણિક કથા છે – દેવી પાર્વતીએ એક સમયે ભગવાન શિવને પ્રશ્ન કર્યો કે નવરાત્રિનું મહત્વ શું છે. જેનો જવાબ આપતા ભગવાન શિવશંકરે કહ્યું હતું કે, નવ શક્તિભીહી સંયુક્તમ નવરાત્રમ તદુચ્યતે,

ગરબો એટલે શું?
ગરબો શબ્દ મૂળ સંસ્કૃત ગર્ભદીપ શબ્દ પરથી ઉતરી આવ્યો છે ગર્ભમાં એટલે મધ્યભાગમાં દીપ: એટલે કે દીવો. આજે પણ મધ્યભાગમાં દીવાવાળા ઘડાને ગરબો કહેવામાં આવે છે. જેના મધ્યભાગમાં દીવો છે એવો ઘડો એટલે ગરબો કે જેનું માતાજીના મંદિરમાં સ્થાપન કરવામાં આવે છે જો કે કાળક્રમે એમાંથી દીપ: પદ છૂટી ગયું. અને ગર્ભ:માંથી ગરબો આવ્યો. ગરબો આ શબ્દ નવરાત્રિ દરમ્યાન જુદી જુદી રીતે ઓળખાય છે. ભગવદ્ગોમંડલમાં ગરબો શબ્દનાં અર્થમાં કહ્યું છે કે, માટીની કે ધાતુની બનાવેલી કાણાઓવાળી માટલીની અંદર રહેલા ગર્ભને ગરબો કહે છે. આ કાણાઓમાંથી ગર્ભમાં રહેલ દીપ પોતાનાં તેજોમય પ્રકાશ પાથરે છે. માટીના ગરબાનો અર્થ કાઢતાં આપણાં શાસ્ત્રો કહે છે કે, માટી એ પૃથ્વી તત્વનો ભાગ છે તેમ આપણું શરીર પણ પૃથ્વી તત્વનો એક ભાગ છે. ગરબાનો દીપ તે આપણાં આત્માનું સ્વરૂપ છે. જ્યારે એ આત્મારૂપી દીપમાંથી તેજોમય કિરણો છે જે બહાર પ્રસરીને જગતને આનંદરૂપી પ્રકાશ આપે છે.

- Advertisement -

એકૈબ દેવે – દેવેશી નવધા પરિતિષ્ઠતા.એટલે કે નવરાત્ર નવ શક્તિઓથી જોડાયેલું એક અનુષ્ઠાન છે. પ્રતિ દિવસે જેમાં નવ શક્તિઓના અલગ અલગ રૂપમાં પૂજન કરવામાં આવે છે. માર્કંડેય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ તથા વિષ્ણુ પુરાણ વગેરે ગ્રંથોમાં શારદીય નવરાત્ર એટલે કે આસો નવરાત્ર અને એમાં કરવામાં આવતી પૂજા ઉપાસનાની વિધિ વિધાન વિશેષ ઉલ્લેખ આપવામાં આવ્યો છે.

એક પૌરાણિક કથા અનુસાર શક્તિશાળી અસુર મહિષાસુરે ભગવાન શિવની તપસ્યા કરી. શિવે પ્રસન્ન થઈ દર્શન આપ્યા ત્યારે મહિષાસુરે એમની પાસે અમરત્વનું વરદાન માંગ્યું. ભગવાન શિવે અસુરને વરદાન આપ્યું કે કોઈ દેવતા કે અસુર એની પર વિજય પ્રાપ્ત કરી શકશે નહીં. આ વરદાન મળતાં જ એણે ત્રણે લોકમાં પોતાનું શાસન ચલાવવાનું શરુ કરી દીધું. ઈન્દ્રએ ડરીને ભગવાન શિવને પ્રાર્થના કરી ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાની શક્તિઓને એકત્રિત કરી એક દૈવીય શક્તિ દુર્ગાનું સર્જન કર્યું. કહેવાય છે કે મહિષાસુર અને દેવી વચ્ચે આ યુદ્ધ નવ રાત સુધી ચાલ્યું અને અંતે મા દુર્ગાએ અસુરનું મસ્તક ધડથી અલગ કરી દીધું. દસમા દિવસે બુરાઈનો અચ્છાઈ પર વિજય મેળવવા માટે વિજયાદશમીનો તહેવાર મનાવવામાં આવે છે.

આજથી નવલા નોરતાનો પ્રારંભ: યુવાનોમાં થનગનાટ: તંત્ર એલર્ટ
આજથી મા અંબા આદ્યશક્તિનો નવ દિવસીય તહેવાર નવરાત્રી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે નવરાત્રીની ઝગમગતી રાત્રીઓમાં માતાજીના ગરબે ઝૂમવા માટે યુવા ખેલૈયાઓમાં તૈયાર થઈ ગયા છે. નવરાત્રીનાં રાસ ગરબાને લઈને શાળા-કોલેજથી લઈ શેરી, પાર્ટીપ્લોટમાં આયોજન શરૂ થઈ ચૂક્યા છે. રાજકોટ શહેરમાં ડિસ્કો ડાંડિયા રમવા માટે કાલાવાડ રોડ, 150 ફૂટ રીંગરોડ, રેસકોર્ષથી લઈ ઘણા સ્થળો, મેદાનો અને પાર્ટીપ્લોટ સહિત ચોકેચોકે પારંપરિક ગરબાના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. નવરાત્રીમાં ગરબે ઝૂમવા યુવા ખેલૈયાઓથી લઈ મોટેરા પણ ઉત્સુક અને ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. ડાન્સ ક્લાસમાં નવરાત્રીમાં ગરબે રમવા સ્ટેપ શિખવાડવામાં આવી રહ્યા છે તો બ્યૂટીપાર્લરમાં નવરાત્રીને અનુરૂપ મેકઅપ કરાવવા યુવતીઓ જતી જોઈ શકાય છે. જોકે વર્તમાન મંદી-મોંઘવારીને ધ્યાને લેતા આ વખતે શેરી ગરબાંનો ટ્રેન્ડ વધશે તો બીજી તરફ વર્તમાન આર્થિક કટોકટી અને મંદીને કારણે નવરાત્રીનાં જાજરમાન આયોજન માટે ગરબા ઓર્ગેનાઇઝરો સ્પોન્સરો મળવા મુશ્કેલ બન્યા છે. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર પણ એલર્ટ છે. જેમાં ગરબાના સ્થળોએ સીસીટીવી કેમેરા સહિતના સુરક્ષાના ઉપકરણો લગાવવા તેમજ પાર્કિંગ સિક્યુરિટી ચુસ્ત વ્યવસ્થા માટે તૈયારીઓ થઈ ગઈ છે. ખાસ કરીને નવરાત્રીના દિવસો દરમિયાન રાત્રીનાં સમયે પોલીસ ચુસ્ત બંદોબસ્ત અને સતત પેટ્રોલીંગ કરીને શહેરમાં સુરક્ષિત તહેવાર ઉજવાઈ શકે તે માટેનાં પ્રયત્નો હાથ ધરશે અને આવારા તત્વો બહેનો-દીકરીઓને હેરાન-પરેશાન ન કરે તે માટે સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરાશે.

- Advertisement -

નવરાત્રીનાં પ્રારંભ અગાઉમાં જ યાત્રાધામ અંબાજી ખાતે માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
આજથી મા આદ્ય શક્તિની મહિમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રી આવી રહી છે ત્યારે અંબાજી ખાતે મા અંબે માના ધામમાં નવરાત્રી દરમિયાન ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામશે અને ગરબા રૂપે મા શક્તિની આરાધના ભક્તો કરશે. યાત્રાધામ અંબાજી ખાતે નવરાત્રીના અગાઉનાં દિવસોથી જ લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. અંબાજી ધામ ખાતે ચૈત્રી અને આસો એમ બે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આસો મહિનાની નવરાત્રીનું પણ ખાસ મહત્વ રહેલુ હોય છે. નવરાત્રી દરમિયાન યાત્રીકો માટે સુરક્ષાની અને દર્શનની મંદિર દ્વારા ખાસ યોજના કરવામાં આવી છે. જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમા આસો નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આમ, નવ દિવસો દરમિયાન ચાચર ચોકમા ગરબા સ્વરૂપે મા શક્તિની આરાધના થશે. હજારો-લાખો માઇભક્તો માના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવશે માતાજીએ નવરાત્રીમાં રાક્ષસોનો સંહાર કરેલો હોય આ નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે.

You Might Also Like

મોરબી: ગાંધીચોકમાં રૂ. 4.42 કરોડના ખર્ચે અત્યાધુનિક ભવન આકાર લેશે

વેરાના બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહીનો પ્રારંભ

ઓપન ગુજરાત ડે-નાઈટ ફૂટબોલ ટુર્નામન્ટનો ભવ્ય પ્રારંભ: પોલીસ કમિશનરે કરાવ્યું ઉદ્ઘાટન

રાજુલામાં મતાધિકાર પર તરાપ? 1800 વાંધા અરજીઓથી ચૂંટણી પ્રક્રિયા વિવાદમાં

કેન્દ્રીય બજેટ 2026-27 અન્વયે પોરબંદરમાં ‘યુવા સંવાદ’ યોજાયો

TAGGED: GARBA, navratri
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અજીત ડોભાલ: PFI પર સર્જિકલ સ્ટ્રાઇક કરનાર અડિખમ યોદ્ધા
Next Article હું દિનેશ મૂછડીનો માણસ M.K. છું, તારા દીકરાને કહેજે મળી જાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

તાલાલાનાં જાવંત્રી ગીર ગામના જમીન વિવાદમાં સળગી ગયેલાં વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
20 લાખની ખંડણી અને ધમકીના કેસમાં કીર્તિ પટેલની ઉદયપુરથી ધરપકડ
મોરબી: ગાંધીચોકમાં રૂ. 4.42 કરોડના ખર્ચે અત્યાધુનિક ભવન આકાર લેશે
વેરાના બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહીનો પ્રારંભ
ઓપન ગુજરાત ડે-નાઈટ ફૂટબોલ ટુર્નામન્ટનો ભવ્ય પ્રારંભ: પોલીસ કમિશનરે કરાવ્યું ઉદ્ઘાટન
રાજુલામાં મતાધિકાર પર તરાપ? 1800 વાંધા અરજીઓથી ચૂંટણી પ્રક્રિયા વિવાદમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી: ગાંધીચોકમાં રૂ. 4.42 કરોડના ખર્ચે અત્યાધુનિક ભવન આકાર લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
મોરબી

વેરાના બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહીનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

ઓપન ગુજરાત ડે-નાઈટ ફૂટબોલ ટુર્નામન્ટનો ભવ્ય પ્રારંભ: પોલીસ કમિશનરે કરાવ્યું ઉદ્ઘાટન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?