By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગાઝામાં ઈઝરાયેલનો હવાઈ હુમલો, 22 બાળકો સહિત 70નાં મોત, અરાજકતા વધી
    10 hours ago
    કોરિયાએ 13 હજાર ટન તલનો ભારતને ઓર્ડર આપ્યો
    11 hours ago
    અમેરિકા અને કતાર વચ્ચે 100 લાખ કરોડ રૂપિયાની ડીલ: કતાર 210 અમેરિકા નિર્મિત વિમાન ખરીદશે
    11 hours ago
    મુકેશ અંબાણી કતાર સ્ટેટ ડિનરમાં હાજર રહ્યા: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ગપસપ
    13 hours ago
    રિયાધમાં અમેરિકા અને સાઉદી અરેબિયાએ 142 અબજ ડોલરના રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશની 23 IITમાં પ્રવેશ માટે 18મીએ JEEએડવાન્સની પરીક્ષા
    11 hours ago
    “આતંકવાદીઓએ ધર્મ પુછીને હત્યા કરી, ભારતે કર્મ જોઈને ખાતમો બોલાવ્યો”: રાજનાથ સિંહની બદામીબાગ છાવણીએ મુલાકાત
    14 hours ago
    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ સામે ઉઠાવ્યા અનેક સવાલો: નિર્ણયો પર અવલોકન કરવા કહ્યું
    15 hours ago
    બિહારથી દિલ્હી જઈ રહેલી બસમાં લાગી ભીષણ આગ: 5 ના ઘટનાસ્થળે જ મોત
    15 hours ago
    બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનની સેના પર 51થી વધુ સ્થળોએ 71 જેટલા હુમલા કર્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના સફળ એથલીટ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને લેફટનન્ટ કર્નલનું પદ એનાયત
    10 hours ago
    રવિન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ : સૌથી લાંબો વખત નંબર વન ઓલ રાઉન્ડર
    10 hours ago
    રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમમાં નવોદિતો માટે ભરપુર તક
    2 days ago
    17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર ફાઇનલ 3 જૂને: અમદાવાદની મેચ યથાવત
    2 days ago
    ગાવસ્કરનું વિરાટ-રોહિત અંગે આશ્ચર્યજનક નિવેદન: શું તેઓ ODI વર્લ્ડ કપ 2027 રમશે?
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    2 days ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    3 days ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    3 days ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    1 week ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    4 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    4 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    1 week ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    1 week ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 week ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    4 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    4 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Teachers Day 2022: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશના 46 શ્રેષ્ઠ શિક્ષકોને એનાયત કર્યા રાષ્ટ્રીય પુરસ્કાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > Teachers Day 2022: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશના 46 શ્રેષ્ઠ શિક્ષકોને એનાયત કર્યા રાષ્ટ્રીય પુરસ્કાર
ખાસ-ખબરરાષ્ટ્રીય

Teachers Day 2022: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશના 46 શ્રેષ્ઠ શિક્ષકોને એનાયત કર્યા રાષ્ટ્રીય પુરસ્કાર

Khaskhabar Editor
Last updated: 2022/09/05 at 2:37 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

કહેવાય છે કે, શિક્ષક ક્યારેય સાધારણ હોતા નથી. આવી જ કોઇ ઉક્તિને સાર્થક કરતા શિક્ષક દિવસના પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યા હતા. જેમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી 46 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમની પસંદગી ઓનલાઇન પ્રોસેસ દ્વારા કરવામાં આવી હતી. આ અવસર પર એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપના મંત્રી ધર્મન્દ્ર પ્રધાન હાજર રહ્યા હતા. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવોર્ડ વિજેતા શિક્ષકો સાથે વાત કરશે.

શિક્ષક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વિજ્ઞાન ભવનમાં 46 શિક્ષકોને 2022ના રાષ્ટ્રીય પુરસ્કાર આપ્યા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ શિક્ષકોને સંબોધિત કરતા કહ્યું કે, શિક્ષક દિવસના અવસર પર હું દેશના બધા શિક્ષકોને હાર્દિક શુભકામના આપું છું.

- Advertisement -

આ પ્રસંગે તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક ડૉ. સર્વોપલ્લી રાધાકૃષ્ણનનું ઉદાહરણ આપતા કહ્યું કે, આ દિવસ મહાન શિક્ષક- દાર્શનિક અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એસ.રાધાકૃષ્ણનની જયંતિનું પ્રતિક છે. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલી પાઠવું છું. તેઓ બધા શિક્ષકો માટે પ્રેરણારૂપ હતા, તેઓએ વિદ્યાર્થીઓમાં જ્ઞાનની સાથે માનવીય મૂલ્યોને સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

LIVE: President Droupadi Murmu’s address at the presentation of National Awards to teachers on the occasion of Teachers’ Day in New Delhi https://t.co/sea7ZEk5Fj

— President of India (@rashtrapatibhvn) September 5, 2022

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું કે, શિક્ષક દિવસના અવસર પર હું એવા તમામ શિક્ષકોને યાદ કરૂ છું, જમણે મને ફક્ત ભણાવ્યા નથી, પંરતુ પ્રેમ આપ્યો અને સંઘર્ષ કરવાની પ્રેરણા પુરૂ પાડી. મારા પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનના કારણે હું કોલેજ જનારી મારા ગામની પહેલી દિકરી હતી. આપણી સંસ્કૃતિમાં શિક્ષકને પૂજનીય માનવામાં આવે છે. હું એવું પણ માનું છું કે, એક નિષ્ઠાવાન શિક્ષકને પોતાના જીવનમાં જે રીતની સાર્થકતાનો અનુભવ થાય છે, તેમની તુલના કોઇ કરી શકે નહીં. હું પોતાના જીવનમાં એ સમયને વધુ મહત્વ આપું છું, જે શિક્ષણ સાથે જોડાયેલો છે. હું એવું માનું છું કે, જો સ્કૂલના સ્ટેજનું શિક્ષણ મજબૂત ના હોય, તો ઉચ્ચ-શિક્ષાનું સ્તર સારૂ રહેતું નથી. હું માનુ છું કે, વિજ્ઞાન, સાહિત્ય, અથવા સામાજિક શાસ્ત્રોમાં મૌલિક પ્રતિભાનો વિકાસ માતૃભાષા દ્વારા વધુ પ્રભાવ પાડી શકે છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવાય એ એક શિક્ષકની જવાબદારી છે.

શિક્ષકોને પ્રમાણપત્ર, રોકડા નાણાં અને રજત પત્રક એનાયત કર્યા
શિક્ષક દિવસના અવસર પર શિક્ષા મંત્રાલયનો સ્કૂલ શિક્ષા અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષ 5 સપ્ટેમ્બરના એક રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશના સર્વશ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષ દેશના વિભિન્ન ભાગોથી 46 શિક્ષકોને પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા. શિક્ષકોને આપવામાં આવતા દરેક પુરસ્કારમાં યોગ્યતા પ્રમાણપત્ર, 50,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર, અને 1 રજત પત્રક આપવામાં આવે છે.

#OurTeachersOurPride: Thanking our teachers for spreading the light of knowledge.

Today, the Hon’ble @rashtrapatibhvn Smt. Droupadi Murmu will honour the finest teachers from across the country with #NAT2022, from 11 AM onwards.

Watch live here: https://t.co/zSXwMcCNoI pic.twitter.com/enQqHVCupp

— Ministry of Education (@EduMinOfIndia) September 5, 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજેતા શિક્ષકો સાથે કરશે વાત
ઉલ્લેખનીય છે કે, આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજેતા શિક્ષકો સાથે વાતચીત કરશે. વડાપ્રધાન કાર્યાલય અનુસાર, શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારનો ઉદેશ્ય દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અદ્રિતીય યોગદાનને સમ્માન કરવા અને તેને પુરસ્કૃત કરવાનો આવસર છે, જેમણે પોતાની પ્રતિબદ્ધતા અને મહેનતના માધ્યમથી નહીં કેવળ સ્કૂલના શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો, પરંતુ તેમના વિદ્યાર્થીઓના જીવનને પણ સમુદ્ધ બનાવે છે.

You Might Also Like

દેશની 23 IITમાં પ્રવેશ માટે 18મીએ JEEએડવાન્સની પરીક્ષા

“આતંકવાદીઓએ ધર્મ પુછીને હત્યા કરી, ભારતે કર્મ જોઈને ખાતમો બોલાવ્યો”: રાજનાથ સિંહની બદામીબાગ છાવણીએ મુલાકાત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ સામે ઉઠાવ્યા અનેક સવાલો: નિર્ણયો પર અવલોકન કરવા કહ્યું

બિહારથી દિલ્હી જઈ રહેલી બસમાં લાગી ભીષણ આગ: 5 ના ઘટનાસ્થળે જ મોત

બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનની સેના પર 51થી વધુ સ્થળોએ 71 જેટલા હુમલા કર્યા

TAGGED: AWARD, delhi, DROUPADIMURMU, president, SCIENCEDEPARTMENT, teachers, TEACHERSDAY2022
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેચ ડ્રોપ કરવાને કારણે ટ્રોલ થયો અર્શદીપ સિંહ, પાકિસ્તાની ખેલાડી સહિત ક્રિકેટરો આવ્યા સપોર્ટમાં
Next Article રિસોર્ટ પોલિટિક્સનો અંત: ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેન સરકારે વિશ્વાસ મત જીત્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ભારતના સફળ એથલીટ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને લેફટનન્ટ કર્નલનું પદ એનાયત

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રવિન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ : સૌથી લાંબો વખત નંબર વન ઓલ રાઉન્ડર
ગાઝામાં ઈઝરાયેલનો હવાઈ હુમલો, 22 બાળકો સહિત 70નાં મોત, અરાજકતા વધી
રાજ્ય સરકાર દ્વારા કાનૂની સહાય મેળવવા માટેની આવક મર્યાદા વધારીને રૂ. એક લાખ કરાઇ
હવે નાગરિકોને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન
35 હજાર મુસાફરને રઝળપાટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દેશની 23 IITમાં પ્રવેશ માટે 18મીએ JEEએડવાન્સની પરીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

“આતંકવાદીઓએ ધર્મ પુછીને હત્યા કરી, ભારતે કર્મ જોઈને ખાતમો બોલાવ્યો”: રાજનાથ સિંહની બદામીબાગ છાવણીએ મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ સામે ઉઠાવ્યા અનેક સવાલો: નિર્ણયો પર અવલોકન કરવા કહ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?