ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ઇમારત ધરાશાયી: 2ના મોત, અનેક દટાયા
- રેસ્ક્યૂ ઓપરેશન યથાવત 4 માળનું પાકું મકાન ધરાશાયી થતાં આજુબાજુના…
લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં ફેરબદલ: સુરજેવાલા મધ્યપ્રદેશના, અજયરાય યુપીનાં પ્રભારી
-અજયરાય 2014, 2019 માં પીએમ મોદી વિરૂધ્ધ ચૂંટણી લડયા હતા આગામી સમયમાં…
ઉતર પ્રદેશનાં મથુરામાં બાંકે બિહારી મંદિર પાસે મકાનનો જર્જરીત ભાગ ધરાશાયી: 5 લોકોના મોત
-પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાટમાળમાં દબાયેલા 6 લોકોને બચાવી સારવાર માટે હોસ્પીટલે ખસેડયા…
ઉત્તરપ્રદેશના નવા મુરાદાબાદમાં મોર્નિંગવોક કરી રહેલા નેતાની ધડાધડ ફાયરીંગ કરીને હત્યા
નવા મુરાદાબાદની પાર્શ્વનાથ પ્રતિભા સોસાઇટીમાં ગુરૂવારે ભાજપ નેતા અને અસમોલીના ક્ષેત્ર પંચાયત…
અલીગઢના એક કારીગરનું એક અનોખું દાન: અયોધ્યા મંદિર માટે 10 ફૂટ ઊંચુ 4.5 પહોળુ 400 કિલોનું તાળુ બનાવ્યું
ચાર ફૂટ લાંબી ચાવી: અલીગઢનાં કારીગરે બનાવેલા તાળાનો ઉપયોગ કયાં કરવો તેની…
યુપીના હાથરસમાં ટ્રેક્ટર-ડમ્પર-ક્રેઈન વચ્ચે ગંભીર અકસ્માત: ઘટનાસ્થળે 5નાં મોત, 12થી વધુ ઘાયલ
-શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરમાં બેસીને વૃંદાવન પરિક્રમા કરવા જઈ રહ્યા હતા ત્યારે બનેલી ઘટના…
હરીયાણામાં હિંસા યથાવત: દિલ્હી-ઉતરપ્રદેશમાં એલર્ટ, નૂહમાં કરફયુ તથા અન્ય જીલ્લાઓમાં કલમ 144 યથાવત
-નોઈડામાં વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ કાર્યક્રમ: સુરક્ષા વધારાઈ હરીયાણામાં ધાર્મિક યાત્રા પર…
અકસ્માતગ્રસ્ત કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહેલા યુવકોને અન્ય બસે કચડી નાખ્યા, 5ના મોત
ઉત્તર પ્રદેશમાં યમુના એક્સપ્રેસ વે પર બનેલી ઘટના ખાસ-ખબર સંવાદદાતા સોમવારે (24…
જ્ઞાનવાપી કેસમાં સર્વે યથાવત, 2 સપ્તાહ સુધી ખોદકામ પર રોક: સુપ્રીમ કોર્ટ
-કેમ્પસમાં બે સપ્તાહ સુધી કોઈપણ પ્રકારનું ખોદકામ ન કરવા જણાવાયું, મુસ્લિમ પક્ષે…
જ્ઞાનવ્યાપી મસ્જીદમાં ASI નો સર્વે શરૂ: ઉતરપ્રદેશના વારાણસી સહિત સંવેદનશીલ શહેરોમાં એલર્ટ જાહેર
-કાશી વિશ્વનાથ સંકુલ સાથે જોડાયેલ મસ્જીદ મુળભૂત હિન્દુ ધર્મસ્થાન: ફેસલો થશે -…