રાજુલા પંથકમાં લોકો પર હુમલો કરનાર સિંહણનું ગંભીર બીમારીના કારણે મોત
ખાસ-ખબર સંવાદદાતા રાજુલા તાલુકાના વાવેરા ગામ નજીક શુક્રવારે ત્રણ લોકો પર હુમલો…
શ્રીહરિ સોસાયટીમાં છેલ્લા આઠ મહિનાથી પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળતાં લોકોના આરોગ્ય સાથે ચેડાં
અનેક વખત રહેવાસીઓ દ્વારા કોર્પોરેટરને રજૂઆત છતાં કોઈ નક્કર પગલાં શા માટે…
રાજુલાના વાવેરા ગામે 3 લોકો પર હુમલો કરનાર સિંહણને વન વિભાગે અંતે પાંજરે પુરી સફળતા મેળવી
ખાસ-ખબર સંવાદદાતા રાજુલા તાલુકાના વાવેરા ગામે સવારે સિંહણે બે વ્યક્તિઓ પર હુમલો…
સુત્રાપાડામાં ગણતંત્ર દિવસે લોકોએ મન ભરીને માણ્યા સાંસ્કૃતિક કાર્યક્રમો
સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને લોકો થયા મંત્રમુગ્ધ ખાસ-ખબર સંવાદદાતા ગીર-સોમનાથ જિલ્લાનાં સૂત્રાપાડામાં ગરીમાપૂર્વક…
ઓડિશામાં ગમખ્વાર અકસ્માત: ત્રણ વાહન વચ્ચે ટક્કર થતા 7ના મોત
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે…
કોવિડકાળ બાદ દેશના લોકોની સરેરાશ આવક વધી પણ ગરીબો હજુ પાછળ
દેશમાં અમીરી-ગરીબીની ખાઈ હજુ પણ 7 ગણી: 20% ગરીબો 2015-16ની સરેરાશ આવકના…
રાજકોટમાં છેલ્લા 3 માસમાં હાર્ટએટેકના 1398 કેસ, બે વર્ષથી વધતી સંખ્યા
ખાસ-ખબર સંવાદદાતા શિયાળામાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે હદયરોગના હુમલાઓ વધ્યા…
શહેરની દક્ષિણ મામલતદાર કચેરીએ એજન્ટો અને વચેટીયાઓ ફરી બેફામ
અરજદાર નાછૂટકે એજન્ટ પાસે કામ કરાવી પૈસા આપવા મજબૂર: સરકારી કચેરીઓમાં સામાન્ય…
ગઇકાલે એક દિવસમાં 9 હજાર લોકોએ રામવનની મુલાકાત લીધી
મહાનગરપાલિકા દ્વારા તા.22/01/2024ના રોજ રામવનમાં નિ:શુલ્ક પ્રવેશની જાહેરાત કરાઇ હતી ખાસ-ખબર સંવાદદાતા…
મિઝોરમમાં મ્યાનમાર સેનાનું વિમાન રનવે પરથી ઉતરી ગયું, 6 લોકો ઇજાગ્રસ્ત
મિઝોરમમાં આજે મોટી ઘટના બની છે. ત્યાં લેંગપુઇ એરપોર્ટ પર મ્યાનમાર સેનાનું…

