રાજકોટમાં વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મોત
બીડી પીતા આધેડનું હાર્ટએટેકથી મોત, સાંજે સૂતા બાદ પ્રૌઢા ઉઠયા જ નહીં…
દેશમાં છેલ્લા 9 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા
નીતિ આયોગના તાજેતરના રિપોર્ટમાં મહત્વનો ખુલાસો 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાના…
મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: 6ના મોત, 60થી વધુ ઇજાગ્રસ્ત
- મુખ્યમંત્રીએ બોલાવી ઇમરજન્સી બેઠક મધ્યપ્રદેશના હરદામાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ…
FIR નોંધાયાના 3 વર્ષમાં લોકોને મળશે ન્યાય!: ગૃહમંત્રી અમિત શાહનો દાવો
અપરાધ અને ગુનેગારો સરહદોને માનતા નથી: ગૃહમંત્રી અમિત શાહ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ…
કાતિલ ઠંડીમાં પણ હજારો લોકોની કૂચ: લડાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે સજ્જડ હડતાળ
જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર શાસિત જાહેર કરાયેલા લડાખના લોકો હવે રસ્તા ઉપર ઉતર્યા છે…
ચીલીમાં ઇમરજન્સી લાગુ: જંગલમાં લાગેલી આગ શહેરો સુધી પહોંચી, 64 લોકોના મોત, 200 ગુમ
ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. જે અત્યારે…
પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા જ આતંકી હુમલો: અંધાધૂંધ ગોળીબારમાં 10ના મોત, 6થી વધુ ઇજાગ્રસ્ત
આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર સવારે 3 વાગે ભારે હથિયારોથી હુમલો કરી કેટલાક…
2023માં 3 કરોડ લોકોએ પહેલીવાર પ્લેનમાં સફર માણી
વર્ષે યાત્રીઓની સંખ્યામાં 37%નો વધારો: દેશમાં એરપોર્ટની સંખ્યા અને લોકોની આવક વધી…
મણિપુરમાં ફરીવાર હિંસા ભડકતા અંધાધૂંધ ફાયરિંગ: 2ના મોત, 5 ઇજાગ્રસ્ત
દેશના પૂર્વી રાજ્ય મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. અહીં મંગળવારે…
દીવના લોકોને PM મોદીની ગેરંટી પર વિશ્ર્વાસ છે એ સાબિત કર્યું
દીવની જનતાએ પીએમ મોદીની બાંહેધરીને બહાલી આપી અને લોકસભાની ચૂંટણી પહેલા સરપંચો…

