દિલ્હી વટહુકમને મોદી સરકારે આપી મંજૂરી: હવે સંસદમાં રજૂ કરવામાં આવશે
દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર-બદલી સંબંધિત વટહુકમને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળતાં તેને હવે સંસદમાં…
2000ની નોટ જમા કરાવવાની સમય મર્યાદા નહીં વધારાય: નાણા રાજ્યમંત્રી સંસદમાં આપ્યો જવાબ
- 30 સપ્ટેમ્બર પછી મુદત વધારો નહીં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મે…
મેં આજ સુધી આવો દિશાવિહીન વિપક્ષ જોયો નથી, વિપક્ષ વિખરાયેલ છે: વડાપ્રધાન મોદીએ કરી ટિપ્પણી
ભાજપના સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે વિપક્ષ પર તીખી ટિપ્પણી…
સંસદમાં મણીપુર મુદે વિપક્ષોએ રાતભર સંસદ પરિસરમાં ધરણા કર્યા: વડાપ્રધાન મોદીના નિવેદનની માંગ
-વડાપ્રધાન સંસદ સમક્ષ શા માટે આવતા નથી: પ્લેકાર્ડ સંસદમાં મણીપુર મુદે સર્જાયેલી…
ઇઝરાયેલની સંસદે ન્યાયતંત્રના અધિકારો છીનવી લેતું બિલ પાસ: સત્તાધારી ગઠબંધનના તમામ 64 સાંસદોએ કાયદાને આપી મંજૂરી
- પીએમ બેન્જામિન નેતન્યાહૂ પણ જેરુસલેમ કાયદાના સમર્થનમાં મતદાન કરવા સંસદ પહોંચ્યા…
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ મણીપુર મુદે સંસદમાં ચર્ચા કરવા તૈયાર: વિપક્ષોએ પ્રસ્તાવ ફગાવ્યો
-વડાપ્રધાનની અમીત શાહ-નડ્ડા-રાજનાથ સાથે બંધબારણે બેઠક -કેન્દ્રીય ગૃહમંત્રીનો વળતો આક્ષેપ: વિપક્ષો જ…
સંસદ પરીસરમાં સત્તા અને વિપક્ષના સાંસદોનું સામ-સામે વિરોધ પ્રદર્શન, મણિપુર-રાજસ્થાન મુદ્દે હોબાળો
ખાસ-ખબર સંવાદદાતા સંસદના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. ગૃહની કાર્યવાહી સવારે…
છેલ્લા ત્રણ વર્ષમાં 4,74,246 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી: કેન્દ્ર સરકારે સંસદમાં માહિતી આપી
-2020માં 85256 લોકો જયારે 2022માં તેનાથી તરંગના 225620 લોકો વિદેશી બન્યા કેન્દ્ર…
કોરોના બાદ યુવાવર્ગમાં હાર્ટ એટેક વધ્યા: આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાનો સંસદમાં જવાબ
-કારણો ચકાસવા ICMR દ્વારા ત્રણ જુદા-જુદા અભ્યાસ ચાલુ કોરોના સંક્રમણ બાદ યુવાનોના…
સંસદના ચોમાસુ સત્રમાં વડાપ્રધાનનો નવો પ્રયોગ: દરરોજ 10-10 સાંસદોના બે ત્રણ જૂથને મળશે
- ભાજપ એનડીએના સાંસદો સાથે વડાપ્રધાનનો સીધો સંવાદ: મતક્ષેત્રના પ્રશ્નો જાણો: યોજનાઓ…