સંસદના ચોમાસુ સત્રમાં હોબાળો: વિપક્ષ સરકારને ઘેરવામાં વ્યસ્ત રહેતા રાજ્યસભા 31 જુલાઇ સુધી સ્થગિત
સંસદના ચોમાસુ સત્રમાં મણિપુર હિંસાનો મુદ્દો છવાયેલો રહ્યો. કેન્દ્ર સરકાર અને વિરોધ…
નાના ગુનામાં જેલસજા નહીં થાય: લોકસભામાં જનવિશ્વાસ સુધારા બીલમાં 76 કાયદા રદ કરાયા
-વેપાર-ધંધાર્થી લોકોની સરળતા-સુગમતા માટે કદમ: 9 વર્ષમાં 40000 કાનૂની જોગવાઈઓ હળવી કરાયાનો…
‘મણિપુરની ‘આગ’ માટે રાહુલ ગાંધી જવાબદાર’: રાજ્યસભામાં સ્મૃતિ ઈરાની
ખાસ-ખબર સંવાદદાતા હાલ સંસદનું મોનસૂન સત્ર ચાલી રહ્યું છે. ત્યારે મણિપુર મુદ્દે…
સંસદમાં ફરી વિપક્ષોની ધમાલ: કોંગ્રેસ સહિત વિપક્ષના અનેક સાંસદો કાળા કપડા પહેરી વિરોધ કર્યો
-કોંગ્રેસ સહિત વિપક્ષના અનેક સાંસદો કાળા કપડા પહેરીને આવ્યા: મોદી મૌન તોડેના…
છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો: સરકારે સંસદમાં લેખિત જવાબ આપ્યો
છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને તે સસ્તા…
હવે એવોર્ડ વાપસી પર લગામ કસવાની તૈયારી: પરત નહીં કરવાના શપથ લેવડાવાશે અને ફોર્મ પર સહી કરાવશે
-કોઈપણ સંગઠન કોઈને સન્માન તરીકે એવોર્ડ આપે છે તેનું રાજનીતિકરણ ન થવુ…
સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અધીર રંજન ચૌધરીએ દરખાસ્ત રજુ કરી
-મણિપૂર મુદ્દે સરકારને સંસદમાં ચર્ચા કરવા મજબૂર કરવા માટેનું તિકડમ સંસદના ચોમાસુ…
દિલ્હી વટહુકમને મોદી સરકારે આપી મંજૂરી: હવે સંસદમાં રજૂ કરવામાં આવશે
દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર-બદલી સંબંધિત વટહુકમને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળતાં તેને હવે સંસદમાં…
2000ની નોટ જમા કરાવવાની સમય મર્યાદા નહીં વધારાય: નાણા રાજ્યમંત્રી સંસદમાં આપ્યો જવાબ
- 30 સપ્ટેમ્બર પછી મુદત વધારો નહીં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મે…
મેં આજ સુધી આવો દિશાવિહીન વિપક્ષ જોયો નથી, વિપક્ષ વિખરાયેલ છે: વડાપ્રધાન મોદીએ કરી ટિપ્પણી
ભાજપના સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે વિપક્ષ પર તીખી ટિપ્પણી…

