મણિપુર મામલે હોબાળા બાદ લોકસભા-રાજ્યસભા બપોર સુધી સ્થગિત: કોંગ્રેસ સાંસદ ગૃહમાં સ્થિતિનો રિપોર્ટ રજૂ કરશે
મોનસૂન સત્રના 8મા દિવસે સોમવારે વિપક્ષે સંસદમાં મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભાની…
સંસદના ચોમાસુ સત્રમાં હોબાળો: વિપક્ષ સરકારને ઘેરવામાં વ્યસ્ત રહેતા રાજ્યસભા 31 જુલાઇ સુધી સ્થગિત
સંસદના ચોમાસુ સત્રમાં મણિપુર હિંસાનો મુદ્દો છવાયેલો રહ્યો. કેન્દ્ર સરકાર અને વિરોધ…
મણિપુર મામલે વિપક્ષનો હોબાળો, લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત: સંસદમાં વડાપ્રધાન મોદીની ગેરહાજરી પર સૂત્રોચ્ચાર કર્યા
સંસદના ચોમાસુ સત્રનો આજે (28 જુલાઈ) સાતમો દિવસ છે. લોકસભા શરૂ થતાં…
મેં આજ સુધી આવો દિશાવિહીન વિપક્ષ જોયો નથી, વિપક્ષ વિખરાયેલ છે: વડાપ્રધાન મોદીએ કરી ટિપ્પણી
ભાજપના સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે વિપક્ષ પર તીખી ટિપ્પણી…
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ મણીપુર મુદે સંસદમાં ચર્ચા કરવા તૈયાર: વિપક્ષોએ પ્રસ્તાવ ફગાવ્યો
-વડાપ્રધાનની અમીત શાહ-નડ્ડા-રાજનાથ સાથે બંધબારણે બેઠક -કેન્દ્રીય ગૃહમંત્રીનો વળતો આક્ષેપ: વિપક્ષો જ…