જેમ ભરેલા તળાવમાંથી જળનો ઉપયોગ કરતાં રહીએ તો તેનું પાણી શુદ્ધ રહે છે
કથામૃત: એક શાહુકારે ખૂબ સંપત્તિ એકઠી કરી હતી. એની સંપત્તિ કોઈ પડાવી…
વિદ્યાહીન કુળ વિશાળ અને મોટું હોય તો પણ શું ? વિદ્વાન….
કથામૃત: ઉત્તરપ્રદેશના એક ગામમાં સાવ સામાન્ય પરિવારમાં રહેતો ગોવિંદ નામનો એક છોકરો…
વનમાં સીધાં વૃક્ષો કપાઈ જાય છે; જ્યારે વાંકાંચૂકાં વૃક્ષોને કોઈ સ્પર્શ કરતું નથી
કથામૃત: એક જંગલ હતું. વૃક્ષોની સંખ્યા થોડી ઓછી હતી અને એમાં પણ…
સર્વ પ્રત્યે પ્રેમભાવ રાખવાથી ઈર્ષા, ખટપટ અને કપટ ઓછા થાય છે
આપણાં શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન દર્શનશાસ્ત્ર એ સાંખ્યદર્શન છે. તેના રચયિતા શ્રી કપિલમુનિ…
ખજુરનું વૃક્ષ ગમે એટલું મોટું (ઊંચું) હોય તો પણ શું કામનું ? એ વટેમાર્ગુને નથી છાયો આપી શકતું કે નથી ફળ આપી શકતું.
કથામૃત: એકવખત એમ માણસના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો…
મનમાં ધીરજ રાખવાથી જ સારું પરિણામ મળે છે. માળી કોઈ વૃક્ષને સો ઘડા પાણી પાય, તો પણ ફળ તો ઋતુ આવે ત્યારે જ આવે
કથામૃત: થોમસ આલ્વા એડિસન. એક એવું વ્યક્તિત્વ કે જેનું ઋણ આ જગત…
જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણે રડતા હતા અને જગત હસતું હતું, એવું કાર્ય કરીને વિદાય લઈએ કે આપણે હસતા હોઈએ અને જગત રડતું હોય
કથામૃત: એક રાજાને બે કુંવર હતા. કુંવર યુવાન થતા હવે રાજગાદી સોંપવાનો…
પુરુષ જેમ જેમ શુભ કર્મો કરવામાં મન જોડે છે, તેમ તેમ તેના સર્વે અર્થો સિદ્ધ થાય છે, એમાં સંશય નથી.
કથામૃત: લંડનમાં રહેતો એક સામાન્ય પરિવારનો બાળક પોતાનું પેટ ભરવા માટે નાનાં…
ગરીબો જ હંમેશા અતિ મધુર અન્ન ખાય છે; કારણ કે ભૂખ ભોજનમાં અમી લાવે છે અને તે ભૂખ શ્રીમંતોને બહુ દુર્લભ હોય છે.
કથામૃત: એક મોટા શહેરમાં શ્રીમંત પરિવારમાં લગ્નનો શુભપ્રસંગ હતો. શહેરની લગભગ તમામ…
પુત્રને પાંચ વર્ષ સુધી પ્રેમ કરવો જોઈએ, પછી દસ વર્ષ તેની સાથે કડકાઈથી વર્તવું જોઈએ; પરંતુ જ્યારે તે સોળ વર્ષનો થાય ત્યારે તેની સાથે મિત્રવત્ વ્યવહાર કરવો જોઈએ.
કથામૃત: એક કોલેજિયન છોકરાએ એના પિતાના મિત્રને ફોન કરીને કહ્યું, અંકલ, આપ…