શિવજીની પૂજામાં બિલિપત્રનું ખાસ મહત્વ: જો પૂજામાં બિલિપત્ર ના મળએ તો કરો આ ઉપાય
શ્રાવણ મહિનો શિવજીની પૂજા માટે સમર્પિત હોય છે. શિવજીની પૂજામાં બિલિપત્રનું મહત્વ…
આજે ગુરૂ પૂર્ણિમા: રણછોડદાસ બાપુના આશ્રમે ભક્તોનું ઘોડાપૂર
ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગું પાય...ના અપાર મહિમાને ચરિતાર્થ કરતા ગુરૂપૂર્ણિમાના…
બર્ફાની બાબાના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા: 3.5 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
બમ બમ ભોલેનાં જય જયકાર સાથે અમરનાથ તીર્થયાત્રીઓની પહેલી ટુકડી બાલતાલ આધાર…
શ્રાવણના 2 મહિના ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર રહેશે બંધ: સમિતિએ આ કારણે લીધો નિર્ણય
મહાકાલેશ્વર મંદિર સમિતિની રવિવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે…
ઉતરાખંડમાં ભારે વરસાદના પગલે કેદારનાથ યાત્રા સ્થગિત કરાઇ
-અતિવૃષ્ટિના કારણે અનેક પુલ અને માર્ગો ધોવાયા, ઝરણાઓ ઉભરાયા અત્રે ભારે વરસાદના…
કાલે જગન્નાથ યાત્રા: 25 લાખ ભક્તો આવશે
લોકોને ગરમીથી બચાવવા યાત્રા માર્ગે વોટર સ્પ્રિંકલર લાગ્યા; 72 એમ્બ્યુલન્સ પણ તૈનાત…
ભક્તો માટે ફરી ખુલ્યું દ્વારકાધીશ મંદિર
દ્વારકાધીશ મંદિર ખુલતા ભક્તોએ ભવ્ય ઉજવણી સાથે ભજન કિર્તન કર્યા હતાં ખાસ-ખબર…
હવે ભક્તો જમ્મુમાં પણ તિરુપતિ બાલાજીના દર્શન કરી શક્શે, આજે પહેલીવાર કપાટ ખુલશે
ખાસ-ખબર સંવાદદાતા જમ્મુ શહેરમાં બનેલા રાજ્યના પ્રથમ તિરુપતિ બાલાજી મંદિરના કપાટ આજથી…
ચારધામ યાત્રામાં હવામાન બન્યું મોટો પડકાર: માઈનસ તાપમાનમાં શ્રધ્ધાળુઓ અડગ
મેના અંત સુધીમાં 20 લાખ જેટલા શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા આ વર્ષે ચારધામ…
ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 35 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી
ખાસ-ખબર સંવાદદાતા ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા શરૂ કર્યાને લગભગ 1 મહિનો…

