મોરબી પુલ હોનારત: આજે રાજ્યવ્યાપી શોકનો દિવસ, અડધી કાઠીએ ધ્વજ ફરકશે, જાહેર સમારંભો બંધ
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાને લઇને આજે રાજ્યવ્યાપી શોક પાળવામાં આવી…
રાજકોટનાં નવદંપત્તીનું મોરબી દુર્ઘટનામાં મોત: પરિવાર શોક મગ્ન
મોરબી માસીના ઘરે જમવા માટે હર્ષ અને મીરા ગયા હતા પિતરાઇ ભાઇએ…
મોરબીમાં સગાઈની પૂર્વ સંધ્યાએ કુટુંબના આઠ લોકોના મૃત્યુથી શોક
ખાસ-ખબર સંવાદદાતા મોરબીમાં રવિવારે સાંજના સમયે જુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી…
મોરબી પુલ દુર્ઘટના: રશિયા, US-UK, કેનેડા સહિત વિશ્વના 30 જેટલા દેશોએ વ્યક્ત કરી સંવેદના
અત્યાર સુધીમાં વિશ્વભરના 30થી વધુ દેશોએ શોક પ્રગટ કર્યો, USના રાષ્ટ્રપતિ બાયડન,…
મોરબી દુર્ઘટનાના આરોપીઓને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા
https://www.youtube.com/watch?v=kVSEn1QYltc
રાજકોટના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા :હૃદય કંપાવી નાખે તેવું પરીવાર જનોનું રુદન
https://www.youtube.com/watch?v=JOkPHqbWIws
મોરબી પુલ દુર્ઘટના મામલે નીતિન પટેલે કર્યો સરકારનો બચાવ: બ્રિજનું નવીનીકરણ અને લોકાર્પણ મોરબી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં અત્યાર સુધી 134 લોકોના…
ભારતના બિઝનેસ ગ્રુપ ટાટાના સ્ટીલ મેન જમશેદ ઈરાનીનું નિધન
ભારતમાં સ્ટીલ મેન ઑફ ઈન્ડિયા તરીકે ઓળખાતા જમશેદ જે ઈરાનીનું સોમવારે મોડી…
મોરબી પુલ દુર્ઘટના: વડાપ્રધાન મોદી પીડિત પરિવારની મુલાકાત લેશે, 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોકનું એલાન
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી…
ઓરેવાનાં જયસુખ પટેલનો જઘન્ય સામુહિક હત્યાકાંડ
મોરબી હોનારત માનવસર્જીત ઓરેવાના MD જયસુખ પટેલે 26મીએ કહ્યું હતું કે બ્રિજને…

