સુદાનની રાજધાની ખાર્તુમમાં ડ્રોન હુમલો: 40ના મોત
- 36થી વધુ લોકો ઘાયલ સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળ આરએસએએફ વચ્ચેના…
મહારાષ્ટ્રના ઠાણેમાં 40 માળની ઇમારતની લિફ્ટ તૂટતા 7 મજૂરોના કરૂણ મોત: મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી
મહારાષ્ટ્રના થાણેમાં 40 માળની બિલ્ડિંગની લિફ્ટ તુટી પડતા 7 શ્રમિકોના કરૂણ મૃત્યુ,…
વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સંભાળતા એસપીજીના ડાયરેક્ટર અરુણ કુમાર સિન્હાનું નિધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વીવીઆઈપીઓની સુરક્ષા વ્યવસ્થા સંભાળનાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના…
બ્રાઝીલમાં ચક્રવાતી તોફાને મચાવી તબાહી: પૂરને લીધે 4 લોકોના થયા મોત
-જૂન મહિનામાં આ ચક્રવાતી તોફાનમાં 16 લોકોએ જીવ ગુમાવ્યો બ્રાઝિલમાં એક્સ્ટ્રાટ્રોપિકલ ચક્રવાતે…
પ્રખ્યાત ભજન સમ્રાટ લક્ષ્મણ બારોટનું જામનગર ખાતે નિધન
પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટનુ નિધન થયું છે. તેમના આકસ્મિક નિધનથી સંતવાણી આરાધકો,…
ઉત્તરાખંડમાં કુદરતનો કહેર: 80 દિવસમાં 93 લોકોનાં મોત, 7798 પશુનાં મોત
- 1914 મકાન ધરાશાયી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આ વખતે ચોમાસું…
ઓરિસ્સામાં ચોંકાવનારી ઘટના બે કલાકમાં 61,000 વખત વીજળી પડી
-12 લોકોના મોત, 14 ઇજાગ્રસ્ત ઓડિશામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.…
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ઇમારત ધરાશાયી: 2ના મોત, અનેક દટાયા
- રેસ્ક્યૂ ઓપરેશન યથાવત 4 માળનું પાકું મકાન ધરાશાયી થતાં આજુબાજુના…
દેશમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જેલમાં બંધ 817 કેદીઓના મોત
ખાસ-ખબર સંવાદદાતા દેશભરની જેલોમાં 2017થી 2021 દરમિયાન 817 કેદીઓના અકુદરતી મૃત્યુનું મુખ્ય…
મણીપુરમાં ફરી હિંસા ભડકી: 72 કલાકમાં 5 લોકોના મૃત્યુ,18 થી વધુ ઘાયલ
કેટલાંક દિવસ શાંત રહ્યા બાદ મણીપુરમાં ફરી હિંસા ભડકી છે. છેલ્લા 72…

