અયોધ્યામાં રામ મંદિરમાં ઓકટોબર સુધીમાં રામલલાની ત્રણ મૂર્તિઓ તૈયાર થઈ જશે
ખાસ-ખબર સંવાદદાતા રામ જન્મભૂમિ અયોધ્યામાં હાલ રામ મંદિરનાં નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી…
શ્રીરામ જન્મભૂમિ પથ પર બે નવા દાન કાઉન્ટર ખુલ્યા: દર મહિને મળે છે અધધધ 2 કરોડનું દાન
-રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા 21થી23 જાન્યુઆરી દરમિયાન થશે, મુહુર્ત માટે ત્રણ તારીખો વડાપ્રધાન…
પ્રથમવાર ‘રામાયણ’ની માતા સીતાએ કર્યા અયોધ્યામાં રામલલાના દર્શન: જુઓ વીડિયો
અભિનેત્રી દીપિકા ચિખલિયાએ અયોધ્યા પંહોચીને કર્યા રામલલાના દર્શન, કહ્યું -'શ્રી રામના દર્શન…
રામ મંદિરના નીચેના માળનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું: આ તારીખોમાં ભગવાન રામલલા થશે ગર્ભગૃહમાં બિરાજમાન
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું છે કે…
3 વર્ષમાં રામ મંદિરને 5,500 કરોડ રૂપિયાનું દાન મળ્યું: નિધિ સમર્પણ અભિયાનના ઓડિટ રિપોર્ટમાં જણાવ્યું
-દર મહિને વિવિધ માધ્યમો દ્વારા એક કરોડનું દાન આવે છે રામ મંદિરના…
અયોધ્યાના રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ રામલલ્લાની સ્થાપના થશે: વડાપ્રધાન મોદીને પ્રથમ પૂજાનું અપાયું આમંત્રણ
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે અને 2024 સુધીમાં…
બિહારમાં બનશે અયોધ્યાથી 3 ગણું મોટું રામાયણ મંદિર
વિશ્વનું સૌથી મોટું શિવલિંગ સ્થાપિત કરશે મંદિરમાં આખી રામાયણની ઝલક જોવા મળશે:…
એકસાથે 155 દેશની નદીઓના પાણીથી રામલલાનો જળાભિષેક, પવિત્ર જળ એકત્ર કરવામાં અઢી વર્ષથી વધુ સમય લાગ્યો
કોરોનાના સૌથી ખરાબ સમયગાળા દરમિયાન પવિત્ર જળ એકત્ર કરવામાં અઢી વર્ષથી વધુ…
CM યોગી 155 દેશની નદીના નીરથી ‘રામલલા’નો કરશે ભવ્ય જળાભિષેક
રશિયા-યુક્રેનની નદીઓના પણ પાણી લાવશે : 23 એપ્રિલે મણિરામ દાસ કેન્ટોનમેન્ટ ઓડિટોરિયમમાં…
રામનવમીએ અયોધ્યામાં ભકતોનું ઘોડાપૂર!
રામનવમીએ રામનગરીમાં રામજન્મભૂમિ, હનુમાનમઢી, કનકભવનમાં ભાવિકોની ભીડ ઉમટી લાખો ભકતોએ કર્યું સરયુ…

