દેશમાં નકસલવાદ હવે અંત તરફ!
ભારત સરકારના ‘ઓપરેશન કગાર’થી માઓવાદીઓ-નકસલવાદીઓની કમર તૂટી ગઈ: સરકારને પત્ર લખી શાંતિની…
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ: રાહુલ ગાંધી, અમિત શાહ સહિતના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. ભાજપ…
ઉપરાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા રાધાકૃષ્ણન વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહને મળ્યા
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં શાસક એનડીએનાં ઉમેદવાર સી.પી.રાધાકૃષ્ણનનો મોટા મત…
ઝારખંડ કોર્ટે અમિત શાહ વિરુદ્ધ 2018ના ‘માનહાનિકારક ટિપ્પણી’ કેસમાં રાહુલ ગાંધીને જામીન આપ્યા
2018માં અમિત શાહ વિરુદ્ધ રેલીમાં કથિત ટિપ્પણીઓ અંગેના માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને…
ગાંધી પરિવારને પાકિસ્તાન સાથે બહુ પ્રેમ: અમિત શાહ
ઓપરેશન મહાદેવ 22 મેના જ ચાલું થઈ ગયુ હતું: ગૃહમંત્રીનો ઘટસ્ફોટ લોકસભામાં…
વિશ્વમાં રોકાણ માટે એકમાત્ર ભારત સૌથી સુરક્ષિત – શ્રેષ્ઠ : અમિત શાહ
વૈશ્ર્વિક આર્થિક પાવર હાઉસ બનીને જ રહેશે: ભારતે કોરોનાકાળ પછી પણ વૃદ્ધિદર…
બ્લાસ્ટ સમયે વિમાનમાં 1.25 લાખ લિટર ઇંધણ, બચવાનો મોકો જ ન મળ્યો: અમિત શાહ
પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહિતના નેતાઓ ઘટનાસ્થળે આવી…
વિપક્ષે ચિત્ર ઊભું કર્યું છે કે આ હિંસા ફક્ત અમારા શાસન દરમિયાન જ થઈ હતી: અમીત શાહ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા તમામ સભ્યોને સહમતી આપવા શાહનો લોકસભામાં પ્રસ્તાવ કેન્દ્રીય…
લોકસભામાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ 2025 પસાર: ગેરકાયદેસર પ્રવેશ અટકશે અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનશે
ભારત દેશ કોઈ ધર્મશાળા નથી દેશનિકાલ કરાયેલા લોકોને 10 વર્ષ સુધીની જેલ…
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડેએ અમિત શાહ સામેના વિશેષાધિકાર ભંગની નોટિસને ફગાવી દીધી
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યાનો આરોપ કોંગ્રેસે…

