અમરનાથ યાત્રા ફરી આગળ ધપતા શ્રીનગરથી પંજતરણી સુધી હેલીકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ
હવે શ્રીનગરથી પંજતરણી અને પંજતરણીથી શ્રીનગરની સીધી હેલિકોપ્ટરની ટિકિટ બુક કરી શકાશે…
અમરનાથ યાત્રા ફરીથી શરૂ, બેસ કેમ્પથી યાત્રીકો બાબાના દર્શન કરવા રવાના
જમ્મૂ-કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના અને ખરાબ મોસમના કારણે સ્થગિત કરેલી અમરનાથ યાત્રા…
અમરનાથ દુર્ઘટના: સેના રેસ્ક્યૂ-ઓપરેશનમાં જોડાઈ, મૃત્યુઆંક 16
35 ઘાયલ લોકોને એરલિફ્ટ કરાયા, 45 ગુમ ખાસ-ખબર સંવાદદાતા અમરનાથ ગુફાની નજીક…
અમરનાથમાં વાદળ ફાટવાની દુર્ઘટનામાં 20 થી વધારે ગુજરાતીઓ અટવાયા હોવાનું અનુમાન
અમરનાથમાં આભ ફાટતા જામનગરના દંપતી દિપક વિઠલાણી અને જાગૃતિબેન વિઠલાણી ફસાયા છે.…
ભારે વરસાદને પગલે અમરનાથ યાત્રા હંગામી ધોરણે અટકાવાઇ
ખાસ-ખબર સંવાદદાતા ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે મંગળવારે અમરનાથ યાત્રા હંગામી…
અમરનાથ યાત્રા: બાલટાલ અને પહલગામમાં યાત્રા પર લગાવી હંગામી રોક
જમ્મુ અને કાશ્મીર સ્થિત પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન પર હંગામી…
કાલથી અમરનાથ યાત્રા શરૂ
ખાસ-ખબર સંવાદદાતા પ્રથમ 48 કિલોમીટર લાંબો પરંપરાગત માર્ગ જે દક્ષિણ કાશ્મીરના પહેલગામથી…
અમરનાથ યાત્રા માટે અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર
35 વધારાની બટાલિયન સુરક્ષા વ્યવસ્થા સંભાળશે અમરનાથ યાત્રા 2022ની યાત્રાના સુરક્ષા કવચ…
અમરનાથ યાત્રિકોને વધુ સુવિધા : શ્રીનગર એરપોર્ટથી જ હેલિકોપ્ટરની સેવા મળશે
ખાસ-ખબર સંવાદદાતા અમરનાથ યાત્રાના શ્રધ્ધાળુઓ અને યાત્રિકોને હવે વધુ સુગમતા અને સુવિધા…
આગામી 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે અમરનાથ યાત્રામાં મુસાફરો ઉપર પણ માઈક્રોચિપ લગાડાશે
આતંકીઓ પર નજર રાખવા અનેક સ્તરે સુરક્ષાની વ્યવસ્થા 30 જૂનથી શરુ થઈ…