By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય જિન જીજીને મળ્યો વિશ્ર્વના શ્રેષ્ઠ જિનનો એવોર્ડ
    44 minutes ago
    iPhone ભારતમાં નહીં, અમેરિકામાં બનાવો નહીંતર ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂકવવો પડશે: ટ્રમ્પ
    1 hour ago
    પાકિસ્તાનમાં કોરોનાથી અઠવાડિયામાં 4નાં મોત
    1 hour ago
    આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારીશું : વિદેશ મંત્રી એસ.જયશંકર
    1 day ago
    “જો ભારત આપણું પાણી રોકશે તો આપણે તેમનો શ્વાસ રોકી દઈશું.”: પાકે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકયું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય જિન જીજીને મળ્યો વિશ્ર્વના શ્રેષ્ઠ જિનનો એવોર્ડ
    44 minutes ago
    iPhone ભારતમાં નહીં, અમેરિકામાં બનાવો નહીંતર ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂકવવો પડશે: ટ્રમ્પ
    1 hour ago
    બનાસકાંઠામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF એ પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો
    4 hours ago
    “ઇન્દિરા સરકારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી હતી” નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર પ્રહાર
    5 hours ago
    કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગુજરાત બાદ બેંગ્લોર : પ્લે ઑફ્ફમાં પહોંચી ગયેલી વધુ એક ટીમની હાર, ટોપ ટુની રેસ ચાલુ
    1 hour ago
    BCCIએ આગામી ટેસ્ટ શ્રેણી ટીમની જાહેરાત કરી: શુભમન ગિલ આ 18 ખેલાડીઓની કમાન સંભાળશે..
    5 hours ago
    ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે 13000 રન બનાવી રચ્યો ઇતિહાસ : સચિનનો રેકોર્ડ તોડશે
    1 day ago
    અમદાવાદમાં લખનઉએ ગુજરાતને 33 રનથી હરાવ્યું: મિચેલ માર્શની પહેલી IPL સેન્ચુરી
    1 day ago
    મુંબઈ પ્લેઑફ્ફમાં ક્વૉલિફાય થનારી ચોથી ટીમ બની: દિલ્હીને 59 રને હરાવ્યું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘આલિયા ભટ્ટે જાહ્નવી કપૂર પાસેથી ફેશન શીખવાની જરૂર છે’ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્લિકા શેરાવત જેવા જ ડ્રેસ સાથે જોવા મળતા આલિયા ટ્રોલ થઈ
    4 hours ago
    ‘મિસાઈલ મેન’ ડૉ. અબ્દુલ કલામનું જીવન મોટા પડદા પર દેખાશે
    2 days ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રુચિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરોથી ડિઝાઈન કરેલો હાર પહેર્યો
    2 days ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયની દેશી રાજવી પરિવારના સિંદૂર અને સાડીમાં ઝલક દેખાઈ
    2 days ago
    સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાણ્યા રાવને જામીન મળ્યા, પરંતુ કડક કાયદા હેઠળ કસ્ટડીમાં રહેશે
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    4 days ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    1 week ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 weeks ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    2 weeks ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 days ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 31 માર્ચથી રાજકોટ-અમદાવાદ હવાઇ સેવાનો પ્રારંભ: સપ્તાહમાં છ દિવસ ઉડાન ભરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 31 માર્ચથી રાજકોટ-અમદાવાદ હવાઇ સેવાનો પ્રારંભ: સપ્તાહમાં છ દિવસ ઉડાન ભરશે
રાજકોટ

31 માર્ચથી રાજકોટ-અમદાવાદ હવાઇ સેવાનો પ્રારંભ: સપ્તાહમાં છ દિવસ ઉડાન ભરશે

Khaskhabar Editor
Last updated: 2024/02/26 at 11:03 AM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

ઇન્ડિગો સૌપ્રથમવાર આંતર જિલ્લા ફલાઇટ ઉડાડશે: પ્રારંભીક તબકકે રૂ. 3000 એરફેર

રાજકોટના હિરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની ડેમોસ્ટીક હવાઇ સેવાનો વ્યાપ વધી રહ્યો છે તેવા સમયે ઇન્ડિગો એર લાઇન્સે તેના સમર શિડયુલમાં સૌપ્રથમ આંતર જિલ્લા રાજકોટ-અમદાવાદ વચ્ચે હવાઇ સેવાનો આગામી તા. 31મી માર્ચથી શરૂ કરવાનો નિર્ણય લઇ સપ્તાહમાં છ દિવસ માટે ફલાઇટ મુકી છે.

- Advertisement -

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે વંદે ભારત ટ્રેન બાદ રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટથી અમદાવાદ સુધી ઇન્ડિગો એર લાઇન્સે વિમાની સેવા માટે ATR 72 વિમાન સપ્તાહમાં છ દિવસ ઉડાન ભરશે. તા. 31મી માર્ચથી ઇન્ડિગો ફલાઇટ 6E 7295 અમદાવાદથી બપોરે 2.35 કલાકે ટેક ઓફ થઇ રાજકોટ હીરાસર એરપોર્ટ પર 3.30 કલાકે લેન્ડ થશે બાદ ફલાઇટ 6E 7296 બપોરે 3.50 કલાકે રાજકોટથી ટેક ઓફ થઇ 4.50 કલાકે અમદાવાદ લેન્ડ થશે.

હાલના તબકકે આ ફલાઇટનું વેબસાઇટ પર રૂા. 3000 આસપાસનું એરફેસ દર્શાવે છે. આગામી ઉનાળુ વેકેશનમાં રાજકોટ સહિતનાં સૌરાષ્ટ્રવાસી પ્રવાસી-પર્યટકો હવાઇ સેવાનો આનંદ માણી શકશે હાલ આંતર જિલ્લા હવાઇ સેવામાં રાજકોટ-સુરત બાદ રાજકોટ-અમદાવાદનો સમાવેશ થાય છે.

રાજકોટના હીરાસર એરપોર્ટ થી અમદાવાદ માટે ફ્લાઇટ સેવાની જાહેરાત થતા અનેક પ્રકારની ચર્ચાઓ સંભાળવા મળી હતી. એક વર્ગ ખુશ છે તો એક વર્ગ એવું કહેતા હતા કે રાજકોટ થી અમદાવાદ સામાન્ય રીતે વંદે ભારતમાં 3.30 કલાકમાં અને બાય રોડ પણ 3.45 કલાકમાં પહોંચી શકાય છે. ત્યારે ફ્લાઇટ સેવા માટે એક કલાક વહેલા જવું પડે, એક કલાક ઉડાન ભરે, નીચે ઉતરીને સામાન મેળવો.

- Advertisement -

ત્યારે બીજી અડધી કલાક અને પછી સિટીમાં પહોંચતા બીજી અડધી કલાક તો આ સુધીમાં ગાડીમાં પહોંચી શકાય. પરંતુ ઉનાળાના વેકેશન દરમ્યાન ખૂબ જ ટ્રાફિક હોય છે. ખાસ કરીને, લોકો ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક વિવિધ શહેરોમાં હોલીડે લેતા હોય છે. ત્યારે રાજકોટથી જ્યાં પહોંચી નથી શકાતું અને અમદાવાદથી ફ્લાઇટ મળી શકે છે તેવા યુએઈ, ફાર ઇસ્ટ જેવા સેન્ટર માટે કનેક્શન ફ્લાઇટ ઉપયોગી બનશે.

આગામી તા. 31મી શરૂ થનાર આ ફલાઇટને હવાઇ મુસાફરો તરફથી કેવો પ્રતિસાદ તે પરથી નકકી થશે કે આ ફલાઇટ ઉનાળુ વેકેશન પુરતી રહેશે કે કાયમી ? વેપારી વર્ગમાં ખુશી જોવા મળી રહી છે.

 

You Might Also Like

પૂ. દયાનંદગિરીબાપુની પાલખી યાત્રા-સમાધીમાં ભાવિકોની ભીડ: ચરાડવા શોકમય બંધ

નિધિ સ્કૂલના સંચાલકના વિડીયો મામલે પત્રકાર આશિષ ડાભીના જામીન મંજૂર

નાગરિક સહકારી બેંક લિ. ‘27’મો નિ:શુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પ પૂર્ણ : રવિવારે બેંકની હેડ ઑફિસ ખાતે સમાપન સમારોહ

પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવતી કોર્ટ

પ્લાસ્ટિક પ્રદૂષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા કાર્યક્રમો

TAGGED: ahmedabad, AIRSERVICE, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોરેન્સ બિશ્નોઇને ખુલ્લો પડકાર ફેંકતા ક્ષત્રિય કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવત
Next Article થાઈલેન્ડમાં યોજાયેલી પેરા બેડમીંડટન વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ગુજરાતની માનસીએ બે ચંદ્રક મેળવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતરાજકોટ

પૂ. દયાનંદગિરીબાપુની પાલખી યાત્રા-સમાધીમાં ભાવિકોની ભીડ: ચરાડવા શોકમય બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
ભારતીય જિન જીજીને મળ્યો વિશ્ર્વના શ્રેષ્ઠ જિનનો એવોર્ડ
યુવાવસ્થા: જીવનની મોજ કે જવાબદારીનો બોજ?
નિધિ સ્કૂલના સંચાલકના વિડીયો મામલે પત્રકાર આશિષ ડાભીના જામીન મંજૂર
નાગરિક સહકારી બેંક લિ. ‘27’મો નિ:શુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પ પૂર્ણ : રવિવારે બેંકની હેડ ઑફિસ ખાતે સમાપન સમારોહ
પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવતી કોર્ટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

પૂ. દયાનંદગિરીબાપુની પાલખી યાત્રા-સમાધીમાં ભાવિકોની ભીડ: ચરાડવા શોકમય બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
રાજકોટ

નિધિ સ્કૂલના સંચાલકના વિડીયો મામલે પત્રકાર આશિષ ડાભીના જામીન મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
રાજકોટ

નાગરિક સહકારી બેંક લિ. ‘27’મો નિ:શુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પ પૂર્ણ : રવિવારે બેંકની હેડ ઑફિસ ખાતે સમાપન સમારોહ

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?