By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    1 day ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    1 day ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    2 days ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    2 days ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પોલીસે ડંડાના જોરે ભીડને વિખેરી; ફૂટબોલરની એક ઝલક માટે લોકોએ 12 હજાર રૂપિયા ખર્ચ્યા
    9 hours ago
    સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન
    11 hours ago
    ગાઢ ધુમ્મસના કારણે નોઈડા એક્સપ્રેસ વે પર અનેક વાહનો અથડાયા, ઘણા ઘાયલ
    11 hours ago
    કેબિનેટે સિવિલ પરમાણુ ઊર્જા ક્ષેત્રને પરિવર્તન માટે ખોલવા માટે SHANTI બિલને રંગ આપ્યો
    11 hours ago
    મોદી-ટ્રમ્પની “ફોન પે ચર્ચા”
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    12 hours ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    12 hours ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    1 day ago
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    1 day ago
    ‘હંમેશા અભિષેક પર ભરોસો કરી શકાતો નથી’ – સૂર્યકુમાર યાદવે SA સામેની હાર બાદ પોતાને દોષી ગણાવ્યો
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    9 hours ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 day ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    5 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિવરાત્રી મેળાને લઈને અનેક ગાઈડ-લાઈન જારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > શિવરાત્રી મેળાને લઈને અનેક ગાઈડ-લાઈન જારી
ગુજરાતજુનાગઢ

શિવરાત્રી મેળાને લઈને અનેક ગાઈડ-લાઈન જારી

Khaskhabar Editor
Last updated: 2023/02/09 at 5:08 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

મહાશિવરાત્રી મેળાને આખરી ઓપ અપાતું તંત્ર

ડીમોલેશન બાદ વેપારી સાથે સમાધાન ધરણા બંધ કર્યા: શિવરાત્રી મેળાને લઈને તંત્રના અનેક વિભાગો સજ્જ

- Advertisement -

જૂનાગઢ અતિ પૌરાણિક મહા શિવરાત્રી નો મેળો આદિ અનાદિ કાળથી યોજાય છે જેમાં દેશ ભર માંથી વરિષ્ઠ સંતો સાથે નાગા સાધુ તેમજ લાખોની સંખ્યામાં ભાવિકો મેળો માણવા આવેછે ભાવિકો ની સંખ્યા 10 લાખથી વધે તો પણ તંત્ર ના અલગ અલગ વિભાગ સજ્જ થયા છે અને મેળા આવતા ભાવિકો ને કોઈ અગવડ ના પડે મેળો સુખ રૂપ સંપ્પન થાય તેના માટે તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ ગયો છેયાત્રાળુઓની સુવિધા માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાશે લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્રબિંદુ એવા શિવરાત્રી મેળાનો તારીખ 15 થી આરંભ થનાર છે.

શિવરાત્રી મેળામાં આવતા યાત્રી કોને કોઈ અગવડ ન પડે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત થશે.જેમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ફોન – 0285- 2633446,2633447,2633448. સેન્ટ્રલાઈઝ કંટ્રોલરૂમ ઝોનલ કચેરી – 0285 – 2960116,2960246. માહિતી કેન્દ્ર – 0285 – 2960173,2960174. પોલીસ ઈમરજન્સી નં. 100 ફોન – 0285 – 2630603,2632373, ફોરેસ્ટ કંટ્રોલ રૂમ – 0285- 2633700, ફાયર ઈમરજન્સી નં. 101 ફોન – 0285 – 2620841, 2654101, મો – 9624753333, એમબ્યુલન્સ ઈમરજન્સી નંબર – 108, મો. નં. – 9909219108 જયારે ફાયર ફાઈટર સ્પોટ ભવનાથ ઝોનલ ઓફીસ,ભવનાથ રીંગ રોડ, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે, પાર્કીંગ સ્થળ. ક્રેઈન સ્પોટ – અશોક શિલાલેખ સામે,ભવનાથ તળેટી, મજેવડી ગેઈટ પાસે રહેશે.મહાશિવરાત્રીના મેળા દરમિયાન અને જંગલ વિસ્તારમાં ફટાકડા કે સ્ફોટક પદાર્થના ઉપયોગ પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે જેમાં શિવરાત્રીનો મેળો યોજાનાર છે.

આ મેળામાં બહોળી સંખ્યામાં જિલ્લામાંથી તથા બહારના વિસ્તારમાંથી યાત્રાળુઓની અવર-જવર રહેતી હોય, મેળામાં અને આજુબાજુના જંગલ વિસ્તારમાં પર્યાવરણ અને લોકોની સલામતી માટે ફટાકડા અને સ્ફોટક પદાર્થોથી આગ લાગવાનો સંભાવના રહે છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.બી.બાંભણિયા ને મળેલ અધીકારની રૂઇએ એક જાહેરનામુ બહારપાડીને ભવનાથ ખાતે યોજાતાં મેળા ક્ષેત્ર અને આજુબાજુના જંગલ વિસ્તારમાં પર્યાવરણ અને લોકોની સલામતી માટે ફટાકડા ફોડવા અને સ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરવાની મનાઇ ફરમાવેલ છે. આ જાહેરનામુ તા.14 થી 19 ફેબ્રુ.સુધી અમલમાં રહેશે.ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.

- Advertisement -

મહાશિવરાત્રીના મેળા દરમિયાન ઉટગાડી જેવા વાહનો માટે ભરડાવાવ-ગીરનાર દરવાજાથી ભવનાથ જવા પ્રવેશબંધી ફરવામાં આવીછે આ મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની એકત્ર થાય છે. આથી અકસ્માતો નિવારવા અને લોકોની અવર-જવરને અડચણ ન થાય તે માટે ટ્રાફીકનું નિયંત્રણ કરવા માટે સાવચેતીના પગલા લેવાનું અનીવાર્ય જણાતાં, જૂનાગઢ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એક જાહેરનામુ બહારપાડીને તા.15 થી.19 સુધી (બંને દિવસો સહિત) ઉંટગાડી, ઘોડાગાડી, બળદ ગાડી જેવા વાહનો માટે ભરડાવાવ-ગીરનાર દરવાજાથી ભવનાથ જવા માટે પ્રવેશ બંધી ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારા શિક્ષાને પાત્ર ઠરશે.

ભવનાથ વેપારીનું આંદોલન સમાપ્ત
જૂનાગઢ મહા શિવરાત્રી મેળાને લઈને મનપા અને વહીવટી તંત્ર દ્વારા ડીમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે વેપારી ના કાયદેસર જગ્યાના ઓટા સહીતના દબાણો દૂર કરતા રેંકડી ધારકો અને વેપારી સાથે પાથરણા વાળા રોષે ભરાયા હતા અને ગઈકાલથી વેપારીઓ ધંધા રોજગાર બંધ કરી ભવનાથ સજ્જડ બંધ રાખ્યું હતું અનેકલેકટર ને આવેદન આપી અચોક્કસ મુદત ના ધરણા પર ઉતરી ગયા હતા ત્યારે સાધુ સંતો અને સ્થાનિક લોકોની મદદથી વેપારીને દુકાન આગળ ત્રણ ફૂટની જગ્યા આપવાની અને વધારે ડીમોલેશન નહિ કરવાની ખાતરી મળતા આંદોલન સમાપ્ત થયું હતું.

You Might Also Like

અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટોનો રાફડો

તાલાલા તાલુકાનાં ધાવા ગિર ગામના રાજુભાઈ ઘોડાસરાએ વતન પ્રેમના દર્શન કરાવ્યા: વિનામૂલ્યે ભોજનાલય શરૂ કર્યું

તાલાલા બાર એસો.ના પ્રમુખ પદે સંજયસિંહ રાઠોડ બિનહરીફ જાહેર

જૂનાગઢ રેન્જ આઇજી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પરેડ અને ક્રાઇમ કૉન્ફરન્સ યોજાઈ

માનવીય વસવાટમાં વન્યજીવોના આવાગમનથી પશુ અને લોકોમાં નવીન રોગો ઉદ્દભવે છે: નિષ્ણાંતો

TAGGED: guidelines, junagadh, ShivratriMela
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં ‘એક યુધ્ધ નશે કે વિરુદ્ધ’ બાળ રેલીનું આયોજન
Next Article ભારતમાં પણ શરૂ થયું ટ્વિટર બ્લુ: એક મહિના માટે 900 રૂપિયા ચૂકવવા પડશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Shailesh Sagpariya

નાની મદદનું મોટું પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
‘હું’ કારમાંથી જ મહાભારતનો ઉદ્ભવ
સમુદ્રની 6000 મીટર ઊંડાઈએ પ્રયોગશાળા
કંપની રાજ અને કોર્પોરેશન્સ
અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટોનો રાફડો
તાલાલા તાલુકાનાં ધાવા ગિર ગામના રાજુભાઈ ઘોડાસરાએ વતન પ્રેમના દર્શન કરાવ્યા: વિનામૂલ્યે ભોજનાલય શરૂ કર્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટોનો રાફડો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
જુનાગઢ

તાલાલા તાલુકાનાં ધાવા ગિર ગામના રાજુભાઈ ઘોડાસરાએ વતન પ્રેમના દર્શન કરાવ્યા: વિનામૂલ્યે ભોજનાલય શરૂ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
જુનાગઢ

તાલાલા બાર એસો.ના પ્રમુખ પદે સંજયસિંહ રાઠોડ બિનહરીફ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?