By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    23 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    24 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    1 day ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    1 day ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    20 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    23 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    23 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    24 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    23 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    23 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    23 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ભીમાણી કર્મચારીઓ સાથે કરે છે મનસ્વી વર્તન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ભીમાણી કર્મચારીઓ સાથે કરે છે મનસ્વી વર્તન
ગુજરાતરાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ભીમાણી કર્મચારીઓ સાથે કરે છે મનસ્વી વર્તન

Khaskhabar Editor
Last updated: 2022/06/02 at 6:26 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

સૌરાષ્ટ્ર યુનિ.માં એકને ગોળ એકને ખોળ જેવી નીતિ

પોતાનો રોફ જમાવવા આડેધડ કર્મચારીઓની બદલી કરતાં સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ભીમાણી

- Advertisement -

 ‘આપ’ સામે જોરશોરથી લડવા પાટીલની સૂચના છતાં ભીમાણીની ‘આપ’ને મજબૂતાઈ આપવા પાછળની મેલીમુરાદ શું?

ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ તરીકે ડો. ગિરીશ ભીમાણીએ ચાર્જ સંભાળ્યા બાદ યુનિ.માં ઉલ્ટીગંગા વહેવાનું શરૂ થયું છે અને ત્યારથી જ તેઓ પોતાની કાર્યશૈલીને લીધે ખૂબ વિવાદમાં છે. સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી કુલપતિ ભીમાણી ‘આપ’ને મજબૂતાઈ આપી રહ્યા છે જ્યારે ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ આમઆદમી પાર્ટી સામે જોરશોરથી લડાઈ આપવા જણાવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિ. ‘આપ’ને મજબૂતાઈ આપે છે. આમઆદમી પાર્ટીને ટેકો આપવા પાછળ કુલપતિ ભીમાણીની મેલીમુરાદ પાછળનું કારણ શું? તેવા અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તેના પ્રમુખવિપક્ષ તરીકે આમઆદમી પાર્ટીને જૂએ છે અને કેજરીવાલની ગુજરાત મુલાકાતથી અકળાયેલુ છે. સી. આર. પાટીલની સ્પષ્ટ સૂચના છે કે આમઆદમી પાર્ટીને કોઈપણ રીતે ક્યાંય મહત્ત્વ મળવું જોઈએ નહીં જ્યારે સૌરાષ્ટ્ર યુનિ.માં ઉલ્ટીગંગા વહે છે.

- Advertisement -

વધુમાં યુનિ.માં એકને ગોળ અને એકને ખોળ એ વિવાદિત તેમની કાર્યશૈલી છે, નીતિ નિયમને તેઓ ગાંઠતા નથી અને પોતાનું દાદાગીરી ચલાવવામાં સંપૂર્ણ નિયમને અભેરાઈ ઉપર ચડાવી દે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં એટલે કે છેલ્લા 57 વર્ષના સૌપ્રથમવાર વિના કારણ બંધારણનો ભંગ કર્યો તેમણે સેનેટના ઇલેક્શન કર્યા નથી, ભાજપના જૂના પ્રભાવી સભ્યોને વિજયભાઈ રૂપાણી જૂથના ખપાવી વર્તમાન સત્તાધારી જૂથના પાસેથી રાજકીય લાભ લેવા અને ગમે તેમ કરીને કુલપતિ થવા માટે હવાતિયા મારી રહ્યા છે, કર્મચારીઓ પર મનસ્વી પરિપત્ર કરી કોઈ એક મિનિટ મોડું આવશે તો તેના અડધા દિવસનો પગાર કપાશે એવા વટહુકમ જાહેર કરી જ્યારે ખૂબ વિરોધ થાય છે ત્યારે તે પરિપત્ર પાછો ખેંચી નવો જાહેર કરે છે અને તેમાં પાણીમાં બેસી જઈએ વર્ગ 1 અને 2ના કર્મચારીઓ માટે કોઈ જ નિયમ નહીં અને વર્ગ 3 અને 4ના કર્મચારીઓ ઉપર અતિ કડકાઈ આવી નીતિથી તેમની વિરુદ્ધ કર્મચારીઓમાં ખૂબ રોષ પ્રવર્તી રહ્યો છે.પોતાનો રોફ જમાવવા આડેધડ બદલીઓ કરી ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કામ સદંતર ઠપ થઇ ગયું છે, એમના ખૂબ પંકાયેલા એક માનીતા ઓફિસર જે હંમેશા કર્મચારીઓને હેરાન કરવામાં માને છે તેમની સલાહ ડોક્ટર ભીમાણીને ભેખડે ભરાવશે, જોડતોડના રાજકારણમાં તાજેતરનું એક નિર્ણય કરીને તો કાર્યકારી કુલપતિએ બધી જ હદ વટાવી દીધી છે.

તેમણે આમ આદમી પાર્ટીનો લેટરપેડ ઉપર આવેલી ફરિયાદને આધાર બનાવી આમ આદમી પાર્ટીનો લેટર બધી જ કોલેજોને સરક્યુલેટ કરીને કદાચ ચૂંટણી ફંડ ભેગું કરવા એક તપાસ સમિતિની રચના કરી છે અને આશ્ર્ચર્યજનક રીતે તેના અધ્યક્ષપદે ડોક્ટર નીદત્ત બારોટ જેવા કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા છે તેમને બેસાડ્યા છે. આ પગલાંને લીધે કાર્યકારી કુલપતિ વિરૂદ્ધ ભાજપ સંઘ પરિવારમાં ભયંકર રોષ પ્રવર્તી રહ્યો છે અને ઉચ્ચ કક્ષાએ આની ગંભીર રજૂઆતો ભાજપના જ લોકો કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ કાર્યકારી કુલપતિને થૂંકેલું ચાખવું પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

પૂર્વ સેનેટ ડૉ.રાજદિપસિંહ જાડેજાએ યુનિ.ની નીતિને વખોડી

યુનિ.માં ભરતી પ્રક્રિયામાં અનામત નીતિનો અમલ કરવા કોંગ્રેસની માંગ

 અધ્યાપકોના અનુભવના માર્કસ મેરીટમાં ઉમેરવા જોઈએ જેનો જાહેરાતમાં ઉલ્લેખ નથી

ખાસ-ખબર સંવાદદાતા
હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત અધ્યાપકો માટે ભરતી યોજાનાર છે. જેને લઈને યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને કોંગ્રેસી નેતા રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવાની છે ત્યારે અનામત નીતિનો અમલ થયેલો નથી. કારણ કે જાહેરાતની અંદર આ કોટા મેઈન્ટેન થયેલ નથી. જેથી તેનો યોગ્ય અમલ થવો જોઈએ તે અમારી માંગ છે. આ ભરતી પ્રક્રિયાની અંદર જેટલા ઉમેદવારોએ અરજી આપેલ છે તે બધાને ઈન્ટરવ્યુ માટે બોલાવવા જોઈએ. અધ્યાપકોના અનુભવના માર્કસ મેરીટમાં ઉમેરવા જોઈએ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ આપેલ જાહેરાતમાં ઉલ્લેખ થવો જોઈએ, જે થયેલ નથી.

આ ભરતી પ્રક્રિયાની અંદર અમુક ઉમેદવારોએ પોતાની અરજી સમયમર્યાદામાં પોસ્ટમાં પોતાની અરજી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ જણાવેલ તારીખ મુજબ આપેલ છે. પરંતુ પોસ્ટમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહોંચવામાં મોડું થવાથી તે અરજી માન્ય રાખવી જોઈએ.

You Might Also Like

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર

TAGGED: DRGIRISHBHIMANI, employee, saurashtrauniversity, ડોગિરીશભિમાણી, સૌરાષ્ટ્રયુનિવર્સિટી
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘અમરનાથ જવા હેલિકોપ્ટર બૂકિંગ ઓનલાઇન થઇ શકશે’
Next Article હાઈકમાન્ડનો હૉલ્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ગુજરાત

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
મોરબી

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?