By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    2 days ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    2 days ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    2 days ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    2 days ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    4 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    7 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ક્રિકેટ પ્રસારણમાં રિલાયન્સ જુથની વાયાકોમ 18નો દબદબો: મેચોના ડિજિટલ-ટીવી રાઇટસ મેળવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ક્રિકેટ પ્રસારણમાં રિલાયન્સ જુથની વાયાકોમ 18નો દબદબો: મેચોના ડિજિટલ-ટીવી રાઇટસ મેળવ્યા
સ્પોર્ટ્સ

ક્રિકેટ પ્રસારણમાં રિલાયન્સ જુથની વાયાકોમ 18નો દબદબો: મેચોના ડિજિટલ-ટીવી રાઇટસ મેળવ્યા

Khaskhabar Editor
Last updated: 2023/09/01 at 12:16 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

-3101 કરોડમાં ડિજિટલ તથા 2862 કરોડમાં ટીવી પ્રસારણ અધિકાર મેળવીને સ્ટાર-સોનીને પછડાટ આપી

ભારતીય ક્રિકેટ પ્રસારણ ક્ષેત્ર વાયાકોમ 18એ પોતાનો દબદબો જાળવી રાખતા ગુરૂવારે ભારતીય ટીમની ઘરઆંગણે રમાનાર તમામ આંતરરાષ્ટ્રીય શ્રેણી માટેના મીડિયા રાઇટસને આશરે રૂા. 6,000 કરોડમાં ખરીદવામાં સફળતા મેળવી હતી. રિલાયન્સના અંબાણી જુથની માલીકી ધરાવતા વાયાકોમ 18એ આગામી પાંચ વર્ષ માટે ભારતની ઘરઆંગણેની મેચોના ટીવી તેમજ ડિજિટલ રાઇટસની હરાજીમાં સ્ટાર અને સોનીને પછાડીને સફળતા મેળવી છે.

- Advertisement -

ભારતની મેચોના બ્રોડકાસ્ટ રાઇટસ માટે ત્રિપાંખીયો જંગ હતો. જેમાં વાયાકોમ 18એ બાજી મારી લીધી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ વધુ સારૂ પરિણામ મેળવવાના હેતુથી ટીવી અને ડિજિટલ બંનેના પ્રસારણ હકોનું અલગ-અલગ ઇ-ઓકશન કરવાનો નિર્ણય કર્યો હતો. વાયાકોમ 18એ ડિજિટલ રાઇટસ આશરે 3,101 કરોડમાં જયારે ટીવીના હકકો રૂા.2862 કરોડમાં મેળવતા બોર્ડને કુલ રૂા.5,963 કરોડની આવક થશે. ઉલ્લેખનીય છે કે,

અગાઉ આઇપીએલના ડિજિટલ હકકો પણ વાયાકોમ 18એ 26,000 કરોડથી વધુમાં ખરીદી લીધા હતા જેને પગલે ક્રિકેટમાં મહત્વની ઇવેન્ટસના (આઇપીએલ ટીવી અને આઇસીસીને બાકાત કરતા) બ્રોડકાસ્ટમાં વાયાકોમ 18નો એકહથ્થુ દબદબો જોવા મળશે તેમ બોર્ડના એક સુત્રએ જણાવ્યું હતું. વાયાકોમના બ્રોડકાસ્ટ રાઇટસનો પ્રારંભ ભારતની ચાલુ વર્ષે 22 સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે રમાનાર ત્રણ મેચની શ્રેણીની થશે. 31 માર્ચ 2028ના સમયગાળા સુધી આ અધિકારો વાયાકોમ 18 પાસે રહેશે.

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે એકસ પર જણાવ્યું કે, વાયાકોમ 18ને આગામી પાંચ વર્ષ સુધી બીસીસીઆઇના ટીવી અને ડિજિટલ રાઇટસ ખરીદવા માટે અભિનંદ. ભારતીય ક્રિકેટનો બંને પ્લેટફોર્મ પર વિકાસ યથાવત રહેશે કારણ કે આઇપીએલ અને ડબલ્યુપીએલના રાઇટસ બાદ અમે બીસીસીઆઇ મીડિયા રાઇટસ માટે પણ જોડાણ કર્યુ છે. આગામી પાંચ વર્ષમાં ભારતીય ટીમ ત્રણેય ફોરમેટમાં મળીને 88 આંતરરાષ્ટ્રીય મેચ રમશે જેમાં 25 ટેસ્ટ, 27 વન-ડે અને 36 ટી-20નો સમાવેશ થાય છે.

- Advertisement -

આમ મીડિયા રાઇટસની કુલ રમતને ધ્યાનમાં લેતા બોર્ડને મેચ દીઠ રૂા. 67.76 કરોડની કમાણી થશે જે અગાઉની સાઇકલમાં મેચ દીઠ આવકની તુલનાએ 7.76 કરોડ રૂપિયા વધુ રહેશે. ગત સાઇકલમાં બોર્ડમાં મેચદીઠ રૂા.60 કરોડની આવક થઇ હતી. એકંદરે આગામી પાંચ વર્ષમાં બોર્ડને ગત વર્ષની તુલનાએ રૂા.175 કરોડની ઓછી આવક થશે. જોકે ગત સાઇકલમાં ભારતની 102 મેચો રમાઇ હતી અને બોર્ડને કુલ 6,138 કરોડની આવક થઇ હતી.

પ્રવર્તમાન બજાર પરીબળોને ધ્યાનમાં લેતા બોર્ડને 2028 સુધી થનાર કમાણીનો આંક પણ ઓછો નથી. આ ગાળામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી પણ યોજાશે. અને તેના થકી નોંધપાત્ર જાહેરખબરની આવક મળવાની શકયતા છે. જો કે ટી-20 મુકાબલા બ્રોડકાસ્ટર્સ માટે દુઝણી ગાય સાબિત થશે કારણ કે ટી-20 મેચ સૌથી વધુ દર્શકો નિહાળતા હોય છે અને તેમાં એડવર્ટાઇઝીંગના દર પણ ખુબ ઉંચા હોય છે. ભારત 2028 સુધીમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણેય ફોરમેટમાં મળીને 21 મેચ રમશે જયારે ઇંગ્લેન્ડ સામે 18 મેચ રમશે.

You Might Also Like

બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ

જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર

નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી

ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા

TAGGED: cricketbroadcasting, digital, matches, reliancegroup, TVrights, Viacom18
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હોમલોનના વ્યાજદરોમાં રાહત આપવા યોજના: કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રીની જાહેરાત
Next Article રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે ‘આદિત્ય એલ-1’ના પ્રક્ષેપણના જીવંત પ્રસારણનું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?