By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    24 hours ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    3 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    4 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    4 days ago
    ટ્રમ્પનું મોટું નિવેદન: ‘પુતિન વિરુદ્ધ માદુરો જેવી કાર્યવાહીની કોઈ જરૂર નથી'”
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લશ્કરના આતંકીની ખુલ્લી ધમકી: હિંદુઓના ગળા કાપવાથી જ કાશ્મીરને આઝાદી મળશે
    21 hours ago
    મકરસંક્રાંતિએ પ્રયાગરાજમાં 54 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું
    21 hours ago
    પાલક પનીરને કારણે ભારતીય દંપતીને પોણા બે કરોડ રૂપિયા મળ્યાં
    21 hours ago
    પાકિસ્તાની-બાંગ્લાદેશીને હવે અમેરિકામાં નો એન્ટ્રી
    21 hours ago
    હિમાચલના સિરમૌર જિલ્લામાં ફરી એક રહેણાંક મકાનમાં લાગેલી ભીષણ આગમાં 4ના મોત
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    24 hours ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    4 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    6 days ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    1 week ago
    KKR-મુસ્તફિઝુર રહેમાન પંક્તિ સમજાવ્યું: કોણ વાંધો ઉઠાવી રહ્યું છે અને વિરોધ પાછળ શું છે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    23 hours ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    4 weeks ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘી કાંટામાં ભગવાનના રથ પર વરસાદના અમીછાંટણા વરસ્યા, હર્ષ સંઘવી રથયાત્રામાં જોડાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > ઘી કાંટામાં ભગવાનના રથ પર વરસાદના અમીછાંટણા વરસ્યા, હર્ષ સંઘવી રથયાત્રામાં જોડાયા
અમદાવાદખાસ-ખબરગુજરાત

ઘી કાંટામાં ભગવાનના રથ પર વરસાદના અમીછાંટણા વરસ્યા, હર્ષ સંઘવી રથયાત્રામાં જોડાયા

Khaskhabar Editor
Last updated: 2022/07/01 at 6:03 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

 

અમદાવાદમાં 145મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. 2 વર્ષ બાદ લોકોને રથયાત્રાનો લ્હાવો મળતા ભક્તોમાં દર્શનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

રથયાત્રા પ્રેમ દરવાજા પહોંચી

રથયાત્રા મોસાળ સરસપુરથી પરત ફરી પ્રેમ દરવાજા પહોંચી છે જ્યાં ભક્તોમાં અનેરો હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. ભક્તોએ અહી ભગવાનના ઓવારણા લઈ મગનો પ્રસાદ આરોગીઓ હતો.

અમદાવાદ પોલીસ કમિશનરે કર્યું મોનેટરીંગ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા ધામધૂમ પૂર્વક યોજાઇ ત્યારે કોઇપણ પ્રકારની અનઇચ્છનિય ઘટના ન બને અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસ તંત્ર ખડે પગે રહ્યું હતું ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા સતત મોનેટરીંગ કરવામાં આવ્યું ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રાનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

રથયાત્રા મોસાળ સરસપુરથી પરત ફરી કાલુપર પહોંચી

રથયાત્રા મોસાળથી નીજ મંદિર તરફ પરત ફરી રહી છે. સરસપુરથી ભગવાનના રથ પહોંચ્યા કાલુપુર બ્રિજ, રોડની બંન્ને તરફ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જગતના નાથ જ્યારે ખુદ દર્શન આપવા પધાર્યા છે ત્યારે તેનો દર્શનનો લ્હાવો લઈ ધન્ય થવા ભક્તો આતુર છે.ભગવાનના દર્શન કરવા કાલુપુર સર્કલ પર મોટી સંખ્યામાં ભક્તો હાજર છે.

રથયાત્રા મોસાળ સરસપુરથી પરત નિજમંદિર જવા રવાના

રથયાત્રા મોસાળ સરસપુરથી પરત નિજમંદિર જવા રવાના થઇ ગઇ છે. ભગવાન જગન્નાથજીને જ્યારે મોસાળમાં પહોંચ્યા ત્યારે ભક્તોએ ભગવાનને મીઠો આવકાર આપ્યો હતો. હાલ રથયાત્રા પરંપરાગત રીતે આગળ વધી રહી છે.

ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં રંગેચંગે મોસાળું ભરવામાં આવ્યું, મોસાળ પક્ષ વાજતે ગાજતે ભગવાન માટે કીમતી આભૂષણો અને અન્ય વસ્તુઓ લઈ ભગવાનનું મોસાળું ભરવા આવ્યો હતો. જે બાદ ત્યાં જમણ પણ પીરસવામાં આવ્યું હતું.

CM ડેશબોર્ડના માધ્યમથી રથયાત્રાનું નિરીક્ષણ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિમિત્તે CM ડેશબોર્ડના માધ્યમથી CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને DGP આશિષ ભાટિયાએ રથયાત્રાનું નિરીક્ષણ કર્યું

ભાણેજ પહોંચ્યા મોસાળમાં

ત્રણેય રથ મંદિરેથી પ્રસ્થાન કરી મોસાળ સરસપુર પહોંચી ગયાં છે. તમામ ટ્રક સરસપુર પહોંચી ગયાં છે. સરસપુરમાં ભક્તોએ પણ ઉત્સાહભેર ભગવાન જગન્નાથજીના વધામણાં કર્યા. ભગવાનનું મામેરૂ લઈ જવામાં આવ્યું.

https://www.instagram.com/p/Cfc43tOJ7LD/

થોડી જ વારમાં રથયાત્રા સરસપુર પહોંચશે

રથયાત્રા કાલુપુર પહોંચતા જ ભક્તોએ ભગવાન જગન્નાથના ભાવભર્યા દર્શન કરી ધન્યતા અનુભવી. હાલ મોસાળું સરસપુરમાં ભગવાનના વધામણાં કરવા માટે ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.

#રથયાત્રાઅમદાવાદપોલીસ@sanghaviharsh @InfoGujarat pic.twitter.com/zkyvlBf7mR

— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 1, 2022

ખુદ અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનરે પણ હેલિકોપ્ટર દ્વારા સર્વેલન્સ કર્યું

ડ્રોનની નજરે જુઓ ભગવાનની જગન્નાથની નગરચર્યા

ભગવાનની રથયાત્રામાં અમીછાંટણા થતા ભક્તો ઝૂમી ઉઠ્યા

ભગવાનની રથયાત્રામાં દર વર્ષે અમીછાંટણા થતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ભગવાનની રથયાત્રામાં અમીછાંટણા થતા ભક્તો ઝૂમી ઉઠ્યા છે. શહેરના જમાલપુર, ખમાસા, ખાડીયા અને ઢાળની પોળમાં ઝરમર-ઝરમર વરસાદ વરસ્યો છે. એટલે કહી શકાય કે અમીછાંટણા રૂપે ભગવાન જગન્નાથે ભક્તો પર વહાલ વરસાવ્યું છે.

ઠાકોર પરિવારે ભગવાનને મોંઘેરુ મોસાળુ અર્પણ કર્યું

છેલ્લાં 7 વર્ષથી યજમાન પરિવાર જેની રાહ જોઈ રહ્યો હતો તેઓની તે ઇચ્છા આજે ભગવાને પૂરી કરી છે. ઠાકોર પરિવારે ભગવાનને મોંઘેરુ મોસાળુ અર્પણ કર્યું છે. યજમાન પરિવાર અત્યારે સરસપુર મંદિર પહોંચ્યો છે. મહત્વનું છે કે, ભગવાનના મોસાળા માટે વર્ષોવર્ષથી રાહ જોવાતી હોય છે.

You Might Also Like

ટંકારા પોલીસનો મોટો સપાટો: છતર GIDCના ગોડાઉનમાંથી રૂ. 1.17 કરોડનો દારૂ ઝડપાયો

બગદાણાનો વિવાદ ઉગ્ર: 4 યુવકનો જ્વલનશીલ પ્રવાહી માથે છાંટી આત્મવિલોપનનો પ્રયાસ

દ્વારકા-ઓખા હાઈવે પર મોતનું જંકશન આરંભડા પાસે તંત્રની બેદરકારીથી અકસ્માતનો ભય

સહકાર ભારતીના સ્થાપના દિને ‘સહકારિતા’નો ગુંજારવ; એક જ દિવસમાં 6 ભવ્ય કાર્યક્રમો યોજાયા

કાગડદી પાસે બે કાર વચ્ચે ટક્કર થતા માસીયાઈ ભાઈ-બહેનના મોત, બેને ઇજા

TAGGED: ahmedabad, harshsanghavi, RATHYATRA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જગન્નાથનાં દર્શન માત્રથી પાપનો નાશ, સ્વર્ગમાં સ્થાન અને મોક્ષ પ્રાપ્ત થાય છે
Next Article કોરોનાકાળમાં જીવ ગુમાવનારા પત્રકારોના પરિવારોને આર્થિક મદદની કેન્દ્ર દ્રારા જાહેરાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વિસાવદરમાં ગમખ્વાર અકસ્માત: કાર ચબૂતરા સાથે અથડાતા યુવકનું મોત, 5ની હાલત ગંભીર

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક યોજાઈ
‘બંગલા ગેંગ’નો પોલીસ પર હુમલો કરવાનો ઈરાદો નિષ્ફળ, હથિયારોના જથ્થા સાથે 3ની ધરપકડ
મૃગીકુંડમાં શાહી સ્નાન માટે શ્રદ્ધાળુઓ માટે કઊઉ સ્ક્રીન દ્વારા લાઈવ પ્રસારણ
ધ્રાંગધ્રા શહેરની ભરબજારે આધેડના રૂ. 1.23 લાખની લૂંટ, બે શખ્સો ફરાર
દસાડાના રાજપરમાં સ્માર્ટ GIDC મંજૂર ઔદ્યોગિક વિકાસનું નવું હબ બનશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

ટંકારા પોલીસનો મોટો સપાટો: છતર GIDCના ગોડાઉનમાંથી રૂ. 1.17 કરોડનો દારૂ ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

બગદાણાનો વિવાદ ઉગ્ર: 4 યુવકનો જ્વલનશીલ પ્રવાહી માથે છાંટી આત્મવિલોપનનો પ્રયાસ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ગુજરાત

દ્વારકા-ઓખા હાઈવે પર મોતનું જંકશન આરંભડા પાસે તંત્રની બેદરકારીથી અકસ્માતનો ભય

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?