By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ
    16 hours ago
    બાંગ્લાદેશમાં હિંસા વકરતા કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરોને આંગપંચી કર્યા
    17 hours ago
    યુદ્ધથી તબાહ ગાઝાને સ્માર્ટ સિટીમાં ફેરવવાની અમેરિકાની મહાયોજના ₹9.3 લાખ કરોડનું ‘પ્રોજેક્ટ સનરાઇઝ’
    2 days ago
    વિન્સ ઝમ્પેલા કોણ હતા? – કેલિફોર્નિયામાં ફરારી ક્રેશમાં ગેમિંગ લિજેન્ડનું મોત
    2 days ago
    મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી સામે ચેતવણી આપે છે કારણ કે વિઝામાં વિલંબ વધી રહ્યો છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ૠઉઙ માટે નવું આધાર વર્ષ 2022-23 જ્યારે છૂટક મોંઘવારી માટે આધાર વર્ષ 2024 રહેશે
    13 hours ago
    અમે ભારતના ‘બે સૌથી મોટા ભાગેડું’
    13 hours ago
    ઝઊઝ-1ની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5 હજાર શિક્ષકોની ભરતીની શકયતા
    13 hours ago
    અમેરિકામાં H-1B વિઝા લોટરી સિસ્ટમ બંધ: હવે ‘નસીબ’ નહીં પણ ‘પગાર’ના આધારે મળશે એન્ટ્રી
    14 hours ago
    PAKના નવા માલિકનું ‘જૂનાગઢ કનેક્શન’: મૂળ ગુજરાતના બાંટવાના વતની છે આરિફ હબીબ
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ એબી ડી વિલિયર્સનો 5 બોલમાં ઝડપી 150 રનનો રેકોર્ડ તોડ્યો, 10 રનથી ડબલ ટન ચૂકી ગયો
    17 hours ago
    U19 એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી BCCI ટીમ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગશે
    2 days ago
    લિયોનેલ મેસીને તેના GOAT ટુર ઓફ ઈન્ડિયા માટે કેટલી ફી ચૂકવાઈ હતી, જાણો સંપૂર્ણ માહિતી
    3 days ago
    રહિત શર્માનું સંન્યાસ અંગે દર્દ છલકાયું કહ્યું,-“હું સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો…”
    3 days ago
    T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાતમાં સુર્યકુમાર કેપ્ટન, અક્ષર પટેલ વાઇસ કેપ્ટન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    7 days ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 weeks ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 weeks ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા: ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા નગરચર્યાએ નીકળશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા: ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા નગરચર્યાએ નીકળશે
રાજકોટ

ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા: ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા નગરચર્યાએ નીકળશે

Khaskhabar Editor
Last updated: 2025/06/26 at 5:46 PM
Khaskhabar Editor 6 months ago
Share
2 Min Read
SHARE

રાજકોટમાં સતત 23માં વર્ષે રથયાત્રા, કોટેચા ચોકથી શરૂ થઇ ઇસ્કોન મંદિરે પૂર્ણ થશે

5000 કિલો બુંદીના એક લાખથી વધુ પેકેટ પ્રસાદીનું વિતરણ કરાશે, સાંજે મંદિરે મહાપ્રસાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

કાલે અષાઢી બીજનો શુભ દિવસ છે અને આ દિવસે વિશ્વભરમાં જગન્નાથ રથયાત્રાનું મહોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. રાજકોટમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા વર્ષ 2003થી દર વર્ષે ભગવાન જગન્નાથ, બળદેવ, સુભદ્રાજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે કાલે ભગવાન જગન્નાથ, બળદેવ, સુભદ્રાજી નગરચર્યાએ નીકળશે અને ભાવિકોને દર્શન આપશે. ઇસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજીએ જણાવ્યુ કે આ વર્ષે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા સાંજે 5 કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતેથી શરુ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે કે ચોક, એજી ચોક થી કાલાવડ રોડ પર જડ્ડુસ ચોક, કટારીયા સર્કલ થઇ ઇસ્કોન મંદિરે આવશે. રાત્રે 8 વાગેથી સૌ દર્શનાર્થીઓ માટે મંદિરે ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે. રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર દર્શન કરતાં દર્શનાર્થીઓને ભગવાનનો પ્રસાદ મળી રહે તે હેતુથી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા આશરે 5000 કિલો બુંદીના એક લાખથી વધુ પેકેટ બનાવવામાં આવશે જે રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર વિતરણ કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન શહેરના માર્ગો પર હરે કૃષ્ણ મહામંત્રનું મધુર કીર્તન ચાલુ રહેશે. ઉપરાંત ભક્તજનો દ્વારા કીર્તન ઉપર પારંપરિક નૃત્ય પણ કરવામાં આવશે.

આ વર્ષે રથયાત્રાની ઉજવણીમાં ભાગ લેવા માટે વિશેષ અતિથિ રૂપે સિંગાપુર ઇસ્કોન મંદિરના પ્રમુખ તેમજ વિશ્વવિખ્યાત મોટીવેશનલ સ્પીકર દેવકીનંદન પ્રભુજી રાજકોટ પધારવાના છે. દેવકીનંદન પ્રભુજી પોતાના શ્રીમદ ભગવદગીતા તેમજ શ્રીમદ્ ભાગવતમ ઉપરના વ્યવહારુ માર્ગદર્શન માટે તેમજ સુમધુર કીર્તન માટે વિશ્વવિખ્યાત છે. આ વર્ષે શહેરના રાજમાર્ગો દેવકીનંદન પ્રભુજીના સુંદર કીર્તનથી પણ ગુંજી ઉઠશે. આમ, રાજકોટની ધર્મ પ્રેમી અને ઉત્સવ પ્રેમી જનતાને રથયાત્રાના દિવસે ભગવાનના રથ ખેંચવાનો લાભ લેવા માટે તેમજ રથયાત્રાના દિવસે સાંજે ભંડારા પ્રસાદનો લાભ લેવા માટે મંદિરે પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે.

You Might Also Like

વર્ષ 2019માં નાપાસ વિદ્યાર્થીઓને પરીક્ષાની તક, કકઇના પરિણામો જાહેર કરવા ગજઞઈંની માગ

અમદાવાદ મુદ્દતમાં જતા નિવૃત્ત ઙઈં પર ફાયર સિલિન્ડરથી જીવલેણ હુમલો કરી મોબાઈલ, રોકડની લૂંટ

મકાન પચાવી પાડવા દેવા ટોળિયાએ ખોટા લાઈટબિલ, વેરા પહોંચ બનાવી કરી લેન્ડગ્રેબિંગની અરજી

રાજકોટ બાર એસોસિએશન ચૂંટણી: ભાજપ લીગલ સેલમાં ભડકો, પૂર્વ હોદ્દેદાર સામે બળવાના આક્ષેપ

ગોંડલથી 25 ડિસેમ્બરે યાત્રાનો પ્રારંભ, 8 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સંપન્ન થશે

TAGGED: ISKCON Temple, Rath Yatra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 15 વર્ષના પુત્રના વાહન અકસ્માતમાં મૃત્યુના કેસમાં રકમ રૂા. 31,00,000 વળતર ચૂકવવા વીમા કંપનીને આદેશ
Next Article 992 RBSK ટીમ 47,439 શાળાના 18,20,104 બાળકનું રસીકરણ કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જનકલ્યાણ શિવ વંદના પદયાત્રા જૂનાગઢમાં પ્રવેશ સમયે મંત્રી અને યાત્રાનું ભવ્ય સ્વાગત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ગીર સોમનાથ જિલ્લાના 82,034 ખેડૂતો કિસાન સૂર્યોદય યોજનાથી લાભાન્વિત
જૂનાગઢ મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી ફેલાવતા તત્વો પાસેથી દંડની વસૂલાત
જૂનાગઢ મતદારયાદી સુધારણા માટે 27-28 ડિસેમ્બર અને 3-4 જાન્યુઆરીએ ખાસ કેમ્પ યોજાશે
જૂનાગઢ એસઓજીએ રૂ. 23.90 લાખના મેફેડ્રોન ગુનામાં ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો
બેંક એકાઉન્ટમાં 1.29 કરોડથી વધુના નાણાં સગેવગે કરતા શખ્સ સામે ગુનો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વર્ષ 2019માં નાપાસ વિદ્યાર્થીઓને પરીક્ષાની તક, કકઇના પરિણામો જાહેર કરવા ગજઞઈંની માગ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

અમદાવાદ મુદ્દતમાં જતા નિવૃત્ત ઙઈં પર ફાયર સિલિન્ડરથી જીવલેણ હુમલો કરી મોબાઈલ, રોકડની લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

મકાન પચાવી પાડવા દેવા ટોળિયાએ ખોટા લાઈટબિલ, વેરા પહોંચ બનાવી કરી લેન્ડગ્રેબિંગની અરજી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?