By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    “ગ્રેટર બાંગ્લાદેશ” વિવાદાસ્પદ નકશો પાકિસ્તાની જનરલને ભેટમાં: ભારતના પૂર્વોત્તર રાજ્યોને બાંગ્લાદેશનો ભાગ દર્શાવતા વિવાદ
    17 hours ago
    તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, ત્રણ ઇમારતો ધરાશાયી થઈ
    17 hours ago
    183 મિલિયન ઇમેઇલ પાસવર્ડ્સ લીક ​​થયા, શું તમારું Gmail સુરક્ષિત છે? તમારા ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખવો?
    19 hours ago
    વેનેઝુએલા નજીક આવેલા ત્રિનિદાદ અને ટોબેગોમાં યુએસ યુદ્ધ જહાજ પહોંચ્યું
    2 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટો, પાક સરહદ પારના આતંકવાદ સહન કરશે નહીં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત, MP-UP સહિત 12 રાજ્યોમાં આજથી જઈંછ
    16 hours ago
    મોન્થા વાવાઝોડું સાંજે કાકીનાડા કિનારે ટકરાશે
    16 hours ago
    જયપુરમાં વધુ એક સ્લીપર બસ સળગી, અનેક સિલિન્ડર ફાટ્યા: 3ના મોત, 10થી વધુ ઘાયલ
    17 hours ago
    કેબિનેટે 8મા પગાર પંચની શરતોને મંજૂરી આપી
    17 hours ago
    રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    2 days ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    2 days ago
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 week ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    2 weeks ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મારી માતાના માર્ગદર્શનથી મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી
    17 hours ago
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 week ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    2 weeks ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    2 weeks ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    18 hours ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 week ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 week ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    16 hours ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 days ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 weeks ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેન્દ્રની ભુગર્ભ જળ રીચાર્જ યોજના માટે દેશના 10 શહેરમાંથી રાજકોટની પસંદગી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કેન્દ્રની ભુગર્ભ જળ રીચાર્જ યોજના માટે દેશના 10 શહેરમાંથી રાજકોટની પસંદગી
ગુજરાતરાજકોટ

કેન્દ્રની ભુગર્ભ જળ રીચાર્જ યોજના માટે દેશના 10 શહેરમાંથી રાજકોટની પસંદગી

Khaskhabar Editor
Last updated: 2023/07/17 at 4:04 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

જૂના જળસ્ત્રોતો, વાવ, કુવાઓ, બોરવેલને રીચાર્જ કરાશે: પાણી ભરાવાની સમસ્યાનો પણ નિકાલ થશે

ખાસ-ખબર સંવાદદાતા
દેશના પાટનગર દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહથી પુરની જે પરીસ્થિતિ સર્જાઈ છે તથા છેક રાજઘાટ પણ ડુબી ગયો તથા લાલ કિલ્લા સુધી 1978 બાદ પ્રથમ વખત પાણી પહોંચી ગયું તેમાં આડેધડ ઉભા થતા ઈન્ફ્રાસ્ટ્રકચર તથા શહેરોમાં ‘સ્ટ્રોમ-વોટર’ એટલે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જ નહી હોવાનું બહાર આવતા અને જૂના કુવાઓ તથા જળાશયો જે શહેરોની વચ્ચે આવેલા હતા તે ઘટના વરસાદી પાણીના નિકાલ માટે સૌથી મોટુ વિલન બની ગયું છે.

- Advertisement -

ડ્રેનેજ સિસ્ટમ શહેરોના ગંદા પાણીનો બોજો પણ વહન કરી શકે તેમ નથી. આ વચ્ચે વરસાદની બદલાતી જતી પેટર્ન અને ભરપુર વરસાદ છતા તે પાણી અંતે વિનાશ વેરીને ચાલુ થયા છે જેના કારણે ભુગર્ભ જળસ્તર પણ ઉંચા આવતા નથી.

આ તપાસમાં આપણી જૂની નગરરચના વ્યવસ્થા જે શ્રેષ્ઠ હતી અને તેમાં જે રીતે સ્ટેપવેલ (વાવ) તથા ભૂગર્ભમાં જળસંગ્રહ થાય તેવી વ્યવસ્થા હતી તે પુન: જીવિત થવા જઈ રહી છે અને કેન્દ્ર સરકારે હવે અટલ મિશન હેઠળ જે અમૃત યોજના છે તેના અમૃત-ટુ માં દેશના 10 શહેરોમાં હવે જૂના બોરવેલ જે બુરાયા છે તેને પુન: જીવિત કરવા તથા સ્ટેપવેલ, વાવ, નાના જળાશયો વિ. મારફત વરસાદી પાણીના સંગ્રહ તથા ભુગર્ભ જળસ્તર ઉંચા આવે તે માટે આગળ વધવા લાગ્યો છે. તેમાં શહેરી વિકાસ મંત્રાલય હેઠળના પ્રોજેકટમાં સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે.

આ ઉપરાંત અન્ય શહેરોમાં જયપુર, ગ્વાલીયર, ધનબાદ, કોલકતા, થાણે, પુના, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નઈનો સમાવેશ થાય છે. મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આ શહેરોની છીછરી જળભરાવ ભૌગોલિક સ્થિતિ તથા જે તે સ્થાનિક સંસ્થા (મહાપાલિકા) એ જે રીતે પ્રોજેકટમાં રસ દાખવ્યો તે પરથી આ પસંદગી થઈ છે.
દેશમાં શહેરોમાં 40% પાણી ભુગર્ભ જળનો જ ઉપયોગથી મળે છે અને તે લાંબા સમયથી રીચાર્જ થતા નથી તેથી તેને બહારના પાણી પરની નિર્ભરતા વધી ગઈ છે. હવે આ પ્રકારના પ્રયાસોમાં છે. નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ અર્બન અફૈર્સના સિનીયર પ્રોગ્રામર ડો. ઉદય ભોંડેના સહયોગથી સ્વૈચ્છીક સંસ્થા ‘એસીડબલ્યુએડીએએમ’ અને ટેકનીકલ પાર્ટનર તરીકે ‘ઇશજ્ઞળય‘ જે એક પર્યાવરણ સોલ્યુશન કંપની છે તેને સાથે રખાઈ છે.

- Advertisement -

2022માંજ સંયુક્ત રાષ્ટ્રસંઘના રીપોર્ટમાં ભારતને ભુગર્ભ જળવપરાશમાં સૌથી મોટા દેશ તરીકે ગણાવાયો હતો. જેના કારણે એક તરફ પાણીની અછતનો પણ હલ મળશે અને પુર સહિતની સ્થિતિમાં પણ રાહત મળશે.

જેના કારણે ભુગર્ભ જળ 3થી5 દિવસ ઉંચો આવશે. છીછરા તળ ધરાવતા ક્ષેત્રોમાં રીચાર્જ ઝડપી આવે છે. આ માટે દરેક શહેરને પ્રારંભીક તબકકે રૂા.20 લાખ અપાશે અને ઓકટોબર માસ સુધીમાં પ્રોજેકટનો પ્રારંભ થઈ જશે. આ માટે જે તે શહેરના જૂના જળસ્ત્રોતો જે હાલ બુરાઈ ગયા છે અથવા ત્યાં પુરતું પાણી ભરાતું નથી તેને ઓળખી લેવાયા છે.

You Might Also Like

રાજુલા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન

વન-પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધિવત પદભાર સંભાળ્યો

ડો. દિલિપસિંહ બારડનું શિક્ષણક્ષેત્રે યોગદાન ભાવનગર યુનિ.માં સન્માન સમારોહ યોજાયો

આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ, લાખો ભક્તો વિરપુરમાં ઉમટી પડ્યા

સૌરાષ્ટ્ર યુનિ.ની ત્રણ વિદ્યાર્થિનીએ નો- મોબાઇલ- ફોન ફોબિયાની કસોટી વિક્સાવી કોપી રાઈટ્સ મેળવ્યા

TAGGED: CENTRE, GROUNDWATERRECHARGESCHEME, Gujarat, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોના-ચાંદીના ભાવમાં ફરી આવ્યો ધરખમ ઘટાડો
Next Article ચોમાસું આવતા રોગચાળો વકર્યો અને આંખ આવવાના કેસમાં પણ 20%નો વધારો થયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજુલા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
વન-પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધિવત પદભાર સંભાળ્યો
ડો. દિલિપસિંહ બારડનું શિક્ષણક્ષેત્રે યોગદાન ભાવનગર યુનિ.માં સન્માન સમારોહ યોજાયો
આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ, લાખો ભક્તો વિરપુરમાં ઉમટી પડ્યા
સૌરાષ્ટ્ર યુનિ.ની ત્રણ વિદ્યાર્થિનીએ નો- મોબાઇલ- ફોન ફોબિયાની કસોટી વિક્સાવી કોપી રાઈટ્સ મેળવ્યા
સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં શનિવારે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

રાજુલા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
પોરબંદર

વન-પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધિવત પદભાર સંભાળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

ડો. દિલિપસિંહ બારડનું શિક્ષણક્ષેત્રે યોગદાન ભાવનગર યુનિ.માં સન્માન સમારોહ યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?