By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    2 days ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    2 days ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    2 days ago
    જુમ્માની નમાઝ ફરજિયાત: મલેશિયાના રાજ્યમાં નવું કડક ફરમાન, ઉલ્લંઘન પર જેલની સજા
    2 days ago
    ‘પુરસ્કૃત મુક્ત અને લોકશાહી ભાગીદાર’: નિક્કી હેલીએ ભારતને ચીનનો સામનો કરવા માટે ચાવીરૂપ ગણાવ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 10નાં મોત નિપજ્યાં: મૃતકોમાં 8 મહિલા
    10 hours ago
    કોકિલાબેન હોસ્પિટલમાં ને અનિલ અંબાણીના ઘરે દરોડા
    10 hours ago
    હોશિયારપુરમાં LPG ટેન્કર અને પિકઅપ ટ્રક વચ્ચે ટક્કર, વિસ્ફોટમાં 2 લોકોના મોત, 50થી વધુ ઘાયલ
    12 hours ago
    મતદાર યાદી સુધારણા માટે આધાર કાર્ડ માન્ય ગણાશે: ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો આદેશ
    13 hours ago
    ભારતમાં TikTok પાછું આવ્યું? ચીની એપના પાછા ફરવાની ચર્ચા વચ્ચે સરકારે જવાબ આપ્યો
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    1 day ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    4 days ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    1 week ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    2 weeks ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    2 days ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    4 days ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    4 days ago
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    2 weeks ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    10 hours ago
    ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
    15 hours ago
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    2 days ago
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    1 week ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    2 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    3 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    4 days ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    1 week ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટવાસીઓને ઘરદીઠ 380નાં બદલે 400 લિટર પાણીનું વિતરણ કરવાનું શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટવાસીઓને ઘરદીઠ 380નાં બદલે 400 લિટર પાણીનું વિતરણ કરવાનું શરૂ
રાજકોટ

રાજકોટવાસીઓને ઘરદીઠ 380નાં બદલે 400 લિટર પાણીનું વિતરણ કરવાનું શરૂ

Khaskhabar Editor
Last updated: 2025/05/14 at 11:52 AM
Khaskhabar Editor 3 months ago
Share
3 Min Read
SHARE

ઉનાળાને કારણે રાજકોટ શહેરમાં પાણીની માંગમાં વધારો

મેનાં અંત સુધી 500 MCFT નર્મદાનીર આપવા RMCની સરકાર પાસે માગણી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં ઉનાળાને કારણે પાણીની માંગમાં વધારો નોંધાયો છે. શિયાળાની સરખામણીએ મહાનગરપાલિકાનાં વિસ્તારોમાં માંગ વધતા દૈનિક 380 લિટરની સામે હાલ 400-450 લીટર પાણી વિતરણ ઘરદીઠ કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકોને પણ પાણીનો બગાડ નહીં કરીને જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા શહેરનાં મેયર દ્વારા અપીલ કરવામાં આવી છે તેમજ રાજકોટીયનોને દરરોજ 20 મિનિટ પાણી આપવા માટે તંત્ર સંપૂર્ણપણે સક્ષમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ મહાનગરપાલિકા દ્વારા રાજ્યના સિંચાઇ વિભાગને ફરી પત્ર લખીને મે માસના અંતમાં આજીડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનીર ઠાલવવાની માગ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ રાજ્યના સિંચાઇ વિભાગને લખેલા પત્રમાં જણાવાયા મુજબ હાલમાં આજીડેમમાં 23.29 (567 MCFT ) પાણીનો જથ્થો છે.

- Advertisement -

રાજકોટના 18 વોર્ડના વિસ્તારોમાં દરરોજ 20 મિનિટ પાણી વિતરણ કરાતું હોય, આ જળ જથ્થો જૂન મહિનાની 15 તારીખ સુધી ચાલે તેમ છે. આ સંજોગોમાં જો સૌની યોજના હેઠળ નર્મદાના નીર નહીં મળે તો રાજકોટમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઇ શકે તેમ છે. ત્યારે જૂન માસ પહેલા મે મહિનાના અંતમાં જ 500 MCFT નર્મદાના નીર આજીડેમમાં ઠાલવવાની માંગ કરાઈ છે.
રાજકોટનાં મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યુ હતું કે, રાજકોટમાં ઉનાળાની ભારે ગરમીના કારણે સ્વાભાવિક રીતે પાણીની માંગમાં વધારો થયો છે. જેના કારણે હાલ ઘરદીઠ 380 લિટરનાં બદલે 400-450 લિટર પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ચિંતાની કોઈ વાત નથી પરંતુ, વધુને વધુ લોકો રાજકોટમાં રહેવા આવે છે તેમજ નવા વિસ્તારો ભળતા હોવાથી પાણીની ડિમાન્ડ રહેવાની છે.
ઉનાળામાં જમીનના તળ ડૂકી ગયા હોવાથી બોર કે કૂવાનાં પાણી મળતા નથી, જેના કારણે પાણીની માંગ વધે છે. આમ શિયાળાની સરખામણીએ ઉનાળામાં પાણીની માંગમાં 8થી 10 ટકાનો વધારો થતો હોય છે. જે મુજબ હાલ પાણીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજીડેમમાં અગાઉ નિયત કરાયેલા જથ્થા મુજબ જુલાઇ માસના અંત સુધી ચાલે તેટલો નર્મદાનીરનો જથ્થો આપવામાં આવ્યો હતો. આ દરમિયાન આજી ડેમ માટે 1800 MCFT અને ન્યારી-1 માટે 772 MCFT નર્મદાનીરની માંગ થઈ હતી. આમાંથી તબક્કાવાર 836 MCFT નર્મદાનીર આજીડેમમાં ઠલવાયું છે જ્યારે જુલાઇ માસ સુધી પાણીની તકલીફ ન પડે તે માટે બાકીનું 500 MCFT નર્મદાનીર મે માસના અંત સુધીમાં આપવાની વિતરણ કરી દેવા માટે રજૂઆત થઈ છે.

લોકોને સાવચેતીપૂર્વક પાણીનો ઉપયોગ કરવા અપીલ
જોકે, જળ એ જ જીવન છે ત્યારે પાણીનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. મહાનગરપાલિકા દ્વારા લોકોને જરૂરિયાત મુજબ પૂરતું પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે લોકો પણ ફળિયા કે વાહનો ધોવા જેવા કામો માટે પીવાના પાણીનો દુરુપયોગ ન કરે તે જરૂરી છે. પાણીનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ.
પાણીનો બગાડ કરવાથી આપણી આગામી પેઢીને પણ મુશ્કેલી થઈ શકે તેમ છે. રાજકોટમાં નવા ભળેલા બધા વિસ્તારો માટે પણ પાણી વિતરણની ખાસ વ્યવસ્થા કરી લેવામાં આવી છે અને લોકોને પૂરતું પાણી વિતરણ થઈ રહ્યું છે ત્યારે લોકો સાવધાની પૂર્વક પાણીનો ઉપયોગ કરે તે જરૂરી છે.

You Might Also Like

રાજકોટ યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાનો આવતીકાલે જન્મદિવસ

વિરપુરના બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે 25 ઓગસ્ટે મહારક્તદાન કેમ્પ

પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય

રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં રખડતાં કૂતરાંઓનો આતંક: દર્દીઓના પરિજનોમાં ભયનો માહોલ

રાજકોટના પ્રસિદ્ધ બાલાજી હનુમાનજી મંદિરે હનુમાન ચરિત્ર કથાનું ભવ્ય આયોજન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ
Next Article ગ્રીસમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, ઇજિપ્ત, ઇઝરાયલ, લેબનોન અને જોર્ડનમાં ભૂકંપના આંચકા અનુભવાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
કાયદો અને કરુણાનો સંગમ જજ કેપ્રિઓનું ન્યાયદર્શન
બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે
બોલો જય દ્વારિકાધીશ
હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ : કાબે અર્જુન લૂંટીયો..
કામ પ્રત્યેનું સમર્પણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાનો આવતીકાલે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ગુજરાતરાજકોટ

વિરપુરના બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે 25 ઓગસ્ટે મહારક્તદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ધર્મરાજકોટ

પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?