By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    “ગ્રેટર બાંગ્લાદેશ” વિવાદાસ્પદ નકશો પાકિસ્તાની જનરલને ભેટમાં: ભારતના પૂર્વોત્તર રાજ્યોને બાંગ્લાદેશનો ભાગ દર્શાવતા વિવાદ
    11 hours ago
    તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, ત્રણ ઇમારતો ધરાશાયી થઈ
    12 hours ago
    183 મિલિયન ઇમેઇલ પાસવર્ડ્સ લીક ​​થયા, શું તમારું Gmail સુરક્ષિત છે? તમારા ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખવો?
    13 hours ago
    વેનેઝુએલા નજીક આવેલા ત્રિનિદાદ અને ટોબેગોમાં યુએસ યુદ્ધ જહાજ પહોંચ્યું
    2 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટો, પાક સરહદ પારના આતંકવાદ સહન કરશે નહીં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત, MP-UP સહિત 12 રાજ્યોમાં આજથી જઈંછ
    10 hours ago
    મોન્થા વાવાઝોડું સાંજે કાકીનાડા કિનારે ટકરાશે
    11 hours ago
    જયપુરમાં વધુ એક સ્લીપર બસ સળગી, અનેક સિલિન્ડર ફાટ્યા: 3ના મોત, 10થી વધુ ઘાયલ
    11 hours ago
    કેબિનેટે 8મા પગાર પંચની શરતોને મંજૂરી આપી
    11 hours ago
    રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    1 day ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    1 day ago
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 week ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    2 weeks ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મારી માતાના માર્ગદર્શનથી મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી
    11 hours ago
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 week ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    2 weeks ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    2 weeks ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    12 hours ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 week ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 week ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 week ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    10 hours ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 day ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 weeks ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘રાઘવથી માધવ સુધી’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘રાઘવથી માધવ સુધી’
રાજકોટ

‘રાઘવથી માધવ સુધી’

Khaskhabar Editor
Last updated: 2024/02/06 at 5:44 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

આકાર ઈવેન્ટ્સ દ્વારા પ્રસ્તુત ‘રાઘવથી માધવ સુધી’ કાર્યક્રમ નાના-મોટા સૌ કોઇએ માણવા લાયક

ખાસ-ખબર સંવાદદાતા
આકાર ઈવેન્ટ્સ નયન ભટ્ટ મૃણાલીની ભટ્ટ દ્વારા તા. 8ના રાત્રે 9-30 કલાકે હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે રાજ્ય સરકારના સંગીત નૃત્ય નાટ્ય અકાદમીની આર્થિક સહાયથી જાહેરજનતા માટે ‘રાઘવથી માધવ સુધી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણના પ્રસંગો રજૂ થશે. ગુજરાતી હાસ્ય જગતના બે દિગ્ગજ કલાકારો ગુણવંત ચુડાસમા અને મિલન ત્રિવેદીને લોકો પહેલી વખત એક જુદા જ કિરદારમાં જોશે અને માણશે. સમગ્ર વિશ્ર્વ જ્યારે સનાતન ધર્મના રંગે રંગાયુ છે ત્યારે ગુજરાત પાછળ રહી જાય તે કેમ ચાલે, અને એમાં પણ આપણે તો ગુજરાતી એક મુઠ્ઠી ઉંચેરો માનવ જેનું સમગ્ર જીવન સનાતન રંગે રંગાયેલું છે એવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સર્વે સનાતની અને હિંદુ સમાજની અપેક્ષાઓ પરિપૂર્ણ કરે અને અયોધ્યામાં 500 વર્ષની પ્રતીક્ષા પછી ભગવાન રામ બિરાજમાન થાય તો એ આપણે અમૃત કાળથી પણ વિશેષ એવો સદીનો સૌથી વિશેષ સુવર્ણકાળ આવ્યો ગણાય. આકાર ઈવેન્ટ્સ અને નયન ભટ્ટ અને મૃણાલિની ભટ્ટ દ્વારા નિર્મિત સંગીતના સથવારે રાઘવ કેતા ભગવાન રામ અને માધવ મહેતા ભગવાન શ્રીકૃષ્ણના ઓવારણા લેવાનો દિવ્ય અવસર સમી પ્રસ્તુતિ એટલે ‘રાઘવથી માધવ સુધી’. અહીં વાત કરીશું મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આપણા જીવનમાં શું ફરક લાવી શકે અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ આપણા જીવનમાં કઈ રીતે અણુએ અણુમાં વ્યાપેલા છે તેની. આજ સુધીમાં ભગવાન શ્રીરામને અને ભગવાન શ્રીકૃષ્ણ મહાભારત અને રામાયણમાં લોકોએ અલગ અલગ રીતે માણ્યા છે. અહીં અમારો પ્રયત્ન છે કે લોકસાહિત્યમાં ભગવાન શ્રીકૃષ્ણ અને શિષ્ટ સાહિત્યમાં ભગવાન શ્રીરામ. ઉપરાંત લોકસાહિત્યમાં ભગવાન શ્રીરામ અને શ્રેષ્ઠ સાહિત્યમાં ભગવાન શ્રીકૃષ્ણ આપણી સાથે કઈ રીતે સંલગ્ન છે. બંને સાહિત્યમાં કવિઓએ શબ્દદેહ આપી અને બહુ સારી સારી રચનાઓ સમાજને આપી છે. પ્રેક્ષકો સાથે ગણગણી શકે, તાલીઓનો સાથ આપી શકે તેવા લોકસાહિત્ય અને સુગમના ગીતોનો સથવારો સમગ્ર કાર્યક્રમને એક માતબર ઉંચાઈ સુધી પહોંચાડે છે. કાર્યક્રમમાં સુરનો સથવારો સ્વર કિનરી ઉર્વશી પંડ્યા તથા આશાઢી કંઠના માલિક એવા સંદીપ પ્રજાપતિ દ્વારા પ્રાપ્ત થયો છે. સમગ્ર સંગીત દિગ્દર્શન ભાર્ગવ ચાંગેલા કરશે. કાર્યક્રમની શરૂઆત લોકસાહિત્યકાર સાંઈરામ દવેના એક જાજરમાન ગીતથી થશે. આજસુધી લોકોએ ગુણવંત ચુડાસમા અને મિલન ત્રિવેદીને હાસ્ય જગતના મહારથી તરીકે સ્વીકાર્યા છે તેઓ પ્રથમ વખત મર્યાદા પુરુષોત્તમ અને પૂર્ણ પુરુષોત્તમને એક નવી જ શૈલીમાં લોકો સમક્ષ રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનો હેતુ સનાતનતા રંગને વિશ્ર્વના ફલક સુધી વિસ્તાર કરવા માટે હિન્દુ ધર્મને વિશ્ર્વના છેવાડા સુધી પહોંચાડવાનો છે.

- Advertisement -

You Might Also Like

ડો. દિલિપસિંહ બારડનું શિક્ષણક્ષેત્રે યોગદાન ભાવનગર યુનિ.માં સન્માન સમારોહ યોજાયો

આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ, લાખો ભક્તો વિરપુરમાં ઉમટી પડ્યા

સૌરાષ્ટ્ર યુનિ.ની ત્રણ વિદ્યાર્થિનીએ નો- મોબાઇલ- ફોન ફોબિયાની કસોટી વિક્સાવી કોપી રાઈટ્સ મેળવ્યા

સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં શનિવારે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થશે

રાજકોટ યાર્ડમાં મગફળી 35000, સોયાબીન 18000 અને કપાસની 12000 મણની આવક

TAGGED: AakarEvents, RaghavatoMadhav
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વૈજ્ઞાનિકોએ આપી ગંભીર ચેતવણી: હિન્દુકુશ હિમાલયમાં સજીવસૃષ્ટિ પર સર્વનાશનો ખતરો
Next Article જૂનાગઢ દામોદર કુંડ અને નરસિંહ મેહતા તળાવ કામ મુદ્દે સવાલો: સમિતિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજુલા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
વન-પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધિવત પદભાર સંભાળ્યો
ડો. દિલિપસિંહ બારડનું શિક્ષણક્ષેત્રે યોગદાન ભાવનગર યુનિ.માં સન્માન સમારોહ યોજાયો
આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ, લાખો ભક્તો વિરપુરમાં ઉમટી પડ્યા
સૌરાષ્ટ્ર યુનિ.ની ત્રણ વિદ્યાર્થિનીએ નો- મોબાઇલ- ફોન ફોબિયાની કસોટી વિક્સાવી કોપી રાઈટ્સ મેળવ્યા
સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં શનિવારે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ડો. દિલિપસિંહ બારડનું શિક્ષણક્ષેત્રે યોગદાન ભાવનગર યુનિ.માં સન્માન સમારોહ યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ, લાખો ભક્તો વિરપુરમાં ઉમટી પડ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ.ની ત્રણ વિદ્યાર્થિનીએ નો- મોબાઇલ- ફોન ફોબિયાની કસોટી વિક્સાવી કોપી રાઈટ્સ મેળવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?