By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    3 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    3 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    3 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    2 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    2 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    22 hours ago
    બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    1 day ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    1 day ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    1 hour ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    1 hour ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    1 day ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 day ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદર મહાપાલિકા હવે જૂના વાહનના વેંચાણ પર ટેક્સ વસૂલશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > પોરબંદર મહાપાલિકા હવે જૂના વાહનના વેંચાણ પર ટેક્સ વસૂલશે
પોરબંદર

પોરબંદર મહાપાલિકા હવે જૂના વાહનના વેંચાણ પર ટેક્સ વસૂલશે

Khaskhabar Editor
Last updated: 2025/02/01 at 5:11 PM
Khaskhabar Editor 4 months ago
Share
3 Min Read
SHARE

નગરપાલિકાએ દેવું ચુકવવા પ્રજા પર તઘલખી ટેક્સ લગાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર

પોરબંદર મનપાએ દેવું ચુકવવા પ્રજા પર વધુ એક નવો ટેક્સ લગાવવાનો ઠરાવ કર્યો છે. સૌરાષ્ટ્રની અન્ય કોઈપણ મહાનગરપાલિકા જૂના વાહનોના વેચાણ પર ટેક્સ વસૂલતી નથી, પરંતુ પોરબંદર મનપા હવે આ ટેક્સ વસૂલી કરશે. નગરપાલિકાના આ નિર્ણયને કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પહેલા પોરબંદર નગરપાલિકા હતી ત્યારે જ નવા વાહનની ખરીદી અને જૂના વાહનના વેચાણ પર ટેક્સ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 2023ની જાન્યુઆરીમાં થયેલી જનરલ બોર્ડની બેઠકમાં આ અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો અને તેને બહુમતી મળ્યા બાદ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, તે સમયે કેટલાક સામાજિક કાર્યકરોએ આ અંગે વાંધા ઉઠાવ્યા હતા. ડિસેમ્બર 2024માં પોરબંદર મનપાના પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં આ અંગેનો ઠરાવ ફરીથી પસાર કરવામાં આવ્યો હતો. બાદમાં, રાજકોટ આર.એમ.સી. કચેરીએ પણ આ ઠરાવને મંજૂરી આપી.

- Advertisement -

મનપાના આ નિર્ણય સામે સામાજિક કાર્યકરો, વકીલો અને મહિલાઓએ કઠોર આક્ષેપ લગાવ્યા છે. મહિલા આગેવાન ડો. નૂતનબેન ગોકાણી કહે છે, “સૌરાષ્ટ્રમાં કોઈ પણ મનપા દ્વારા આવા ટેક્સ વસૂલવામાં આવતા નથી. પોરબંદર જેવા શહેરમાં, જ્યાં લોકોની આર્થિક સ્થિતિ માધ્યમ છે, ત્યાં આ પ્રકારના ટેક્સથી નાગરિકોને વધુ બોજ પડી શકે. આ નિર્ણયને તત્કાલ રદ કરવો જોઈએ.”
એડવોકેટ રાજેશ લાખાણી પણ આ નિર્ણયને ગેર વ્યાજબી ગણાવી રહ્યા છે. તેઓ કહે છે, “જૂના વાહન લે વેચ કરતા લોકોમાં મોટાભાગના મધ્યમ અને ગરીબ વર્ગના હોય છે. સરકાર અને આરટીઓએ પહેલેથી જ અન્ય ટેક્સ વસૂલતા હોય છે, હવે મનપા દ્વારા વધારાનો ટેક્સ વસૂલવો યોગ્ય નથી. આ નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ.”

મનપાનો પક્ષ
પોરબંદર મનપાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીના મતે, “પાલિકાને નાણાકીય વ્યવસ્થાને સુધારવી હોય છે. મનપા પર જૂના નગરપાલિકાના સમયમાં લીધેલા દેવાના બોજને ઓછું કરવા માટે આ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા છે. મનપા દ્વારા સિટી બસ સેવા સહિતના અન્ય વિકાસ કામો પણ કરવામાં આવી રહ્યા છે, જેના માટે આવક વધારવાની જરૂર છે.”
નાગરિકોના હિતમાં નિર્ણય પાછો ખેંચવામાં આવશે?
પોરબંદરના નાગરિકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ નિર્ણય સામે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. જો પ્રજા અને કાર્યકરો દ્વારા આ મુદ્દે દબાણ વધશે, તો મનપા આ નિર્ણય પર પુનર્વિચાર કરે તેવી શક્યતા છે. હવે જોવાનું એ છે કે નાગરિકોના હિતમાં આ ટેક્સ પાછો ખેંચવામાં આવશે કે નહીં.

You Might Also Like

હિરલબા જાડેજા સાઇબર ક્રાઈમ કેસમાં દુબઈ કનેક્શન સાથે આંતરરાષ્ટ્રીય કૌભાંડના સંકેત

પોરબંદરમાં ફાયર NOC વગરની બિલ્ડિંગો પર કડક પગલાં: મનપા-વીજતંત્રની સંયુક્ત કાર્યવાહી

પોરબંદરમાં સુજલામ સુફલામ અંતર્ગત કામગીરી બની વેગવંતી

પોરબંદર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પાણી-સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ

કચારી ખંડણી-અપહરણ કેસમાં આરોપી હિરલબા જાડેજા જૂનાગઢ જેલમાં ધકેલાયા

TAGGED: Porbandar municipality
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વનાણા ટોલનાકું દિગ્વિજયગઢ પછીના વિસ્તારમાં ખસેડાશે: પોરબંદર મનપાનો નિર્ણય
Next Article ફૂડ સેફટી વાનમાં ટેક્નિકલ ખામી: છેલ્લા બે માસથી તપાસની કામગીરીમાં વિક્ષેપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાઇફ સ્ટાઇલ

સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં ભરપૂર મદદ કરશે અને તમને રાખશે ફિટ એન્ડ ફાઈન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

હિરલબા જાડેજા સાઇબર ક્રાઈમ કેસમાં દુબઈ કનેક્શન સાથે આંતરરાષ્ટ્રીય કૌભાંડના સંકેત

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
પોરબંદર

પોરબંદરમાં ફાયર NOC વગરની બિલ્ડિંગો પર કડક પગલાં: મનપા-વીજતંત્રની સંયુક્ત કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
પોરબંદર

પોરબંદરમાં સુજલામ સુફલામ અંતર્ગત કામગીરી બની વેગવંતી

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?