By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એક પોડકાસ્ટમાં એલોન મસ્કે કહ્યું, “મારો જીવનસાથી અડધો ભારતીય છે, મારા પુત્રનું મધ્યમ નામ શેખર છે”
    1 day ago
    ચક્રવાત દિતવાહ: શ્રીલંકામાં ફસાયેલા ભારતીય નાગરિકોની છેલ્લી બેચને બહાર કાઢવામાં આવી છે
    1 day ago
    ઈઝરાયેલના નેતન્યાહુએ વર્ષોથી ચાલેલા ભ્રષ્ટાચારના કેસમાં માફી માંગી
    1 day ago
    દક્ષિણ થાઈલેન્ડમાં પૂરના કારણે ઓછામાં ઓછા 145 લોકોના મોત થયા
    3 days ago
    નૌકાદળના MH-60R હેલિકોપ્ટર ફ્લીટ સપોર્ટ માટે ભારતે US સાથે ₹7,995 કરોડનો સોદો કર્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં મોટો હોબાળો… રાવલપિંડીમાં કલમ 144 લાગુ
    7 hours ago
    નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુંગાર
    8 hours ago
    ડિજિટલ જાળ : ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઊંઘ, થાક અને લાલચનો ઉપયોગ કરી મગજને ખરીદી તરફ દોરી જાય છે
    8 hours ago
    ગુજરાતની મતદાર યાદીમાં 90% જઈંછ કામગીરી પૂર્ણ: 40 લાખ મતદારોના નામ કપાશે!
    8 hours ago
    હવે તલાટી મંત્રીઓ રખડતાં શ્ર્વાન ક્યાં રહે છે તે જગ્યાઓ શોધશે !
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો, વિક્રમજનક SMAT સદી ફટકારી
    9 hours ago
    રોમાંચક મેચમાં ભારતનો ડંકો: આફ્રિકાને 17 રને હરાવી સિરિઝમાં 1-0ની લીડ
    1 day ago
    કોમનવેલ્થ-2030: ગુજરાત સરકાર ખાસ કંપની સ્થાપશેઃ હર્ષ સંઘવી ચેરમેન બનશે
    1 day ago
    ‘બસ ને ફોર્મ રમી રહ્યો છું..’: વિરાટ કોહલીએ રાંચીની પરાક્રમી હોવા છતાં ટેસ્ટ વાપસીની અફવાઓને ફગાવી દીધી
    1 day ago
    ‘કોચિંગ છોડ દે, વર્લ્ડ કપ ભૂલ જા’: ગૌતમ ગંભીર પર ચાહકોનો વિરોદ્ધ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 days ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    5 days ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    5 days ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    6 days ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    1 week ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    1 week ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતના લોકો PoKને ભૂલ્યા નથી, પાકિસ્તાન તેને પરત કરે: વિદેશ મંત્રી જયશંકર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ભારતના લોકો PoKને ભૂલ્યા નથી, પાકિસ્તાન તેને પરત કરે: વિદેશ મંત્રી જયશંકર
ખાસ-ખબરરાષ્ટ્રીય

ભારતના લોકો PoKને ભૂલ્યા નથી, પાકિસ્તાન તેને પરત કરે: વિદેશ મંત્રી જયશંકર

Khaskhabar Editor
Last updated: 2024/05/09 at 12:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

વિદેશ મંત્રી જયશંકરે દિલ્હીની ગાર્ગી કોલેજમાં કહ્યું કે, પાકિસ્તાને PoK પરત કરવું જોઈએ. તેણે તેને PM મોદીનું સૌથી મોટું સપનું ગણાવ્યું.

વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર PoK ને લઈ મોટું નિવેદન આપ્યું છે. આ અઠવાડિયે આ બીજી વખત છે જ્યારે જયશંકરે PoKને ભારતનો અભિન્ન અંગ ગણાવ્યો છે. આ પહેલા 5 મેના રોજ ઓડિશાની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભારતના લોકો PoKને ભૂલ્યા નથી, લોકો તેને ફરીથી દેશમાં જોડવા માંગે છે. જયશંકરે દિલ્હીની ગાર્ગી કોલેજમાં કહ્યું કે, પાકિસ્તાને PoK પરત કરવું જોઈએ. તેણે તેને PM મોદીનું સૌથી મોટું સપનું ગણાવ્યું. આ સિવાય તેમણે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા તરફ પણ લોકોનું ધ્યાન દોર્યું હતું. જયશંકરે 370ને મોદી સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવતા કહ્યું કે, હવે દેશની જનતાએ પણ સ્વીકારી લીધું છે કે 370 ફરી કાશ્મીરમાં નહીં આવે. તેમજ હવે અમારો હેતુ PoKની જમીન બદલવાનો છે.

- Advertisement -

વિદેશ મંત્રી એસ જયશંકર બે દિવસના ચૂંટણી પ્રચાર માટે 5 મેના રોજ ઓડિશા ગયા હતા. આ દરમિયાન જયશંકરે કહ્યું હતું કે, આઝાદી પછી તત્કાલીન સરકારે ક્યારેય પાકિસ્તાનને આ જમીન ખાલી કરવા માટે કહ્યું નથી જેના કારણે આજે આપણે આ દિવસો જોયા છે. ગયા અઠવાડિયે જ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ PoK પર જયશંકરના નિવેદનનું પુનરાવર્તન કર્યું હતું.

#WATCH | Delivering an address at Gargi College on Vishwa Bandhu Bharat, EAM Dr S Jaishankar says, "…There is a parliament resolution, and every political party in the country is committed to ensuring that the POK which is part of India returns to India…" pic.twitter.com/5l1mTIDAuj

— ANI (@ANI) May 8, 2024

- Advertisement -

રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારત PoK પર પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે આજે કાશ્મીરની પ્રગતિ જોઈને PoK ના લોકો પોતાને ભારતનો હિસ્સો માને છે. આ બતાવે છે કે, PoK પર અમારી વિચારસરણી ક્યાં છે. ભારતે આ માટે કંઈ કરવાની જરૂર નહીં પડે. કાશ્મીરમાં જે રીતે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને આર્થિક પ્રગતિ થઈ રહી છે, કારણ કે ત્યાં શાંતિ પાછી આવી છે, મને ખાતરી છે કે એક દિવસ PoKને પણ ભારતમાં વિલીનીકરણની માંગ થશે. રાજનાથ સિંહે કહ્યું કે, PoKમાં અમારે કોઈપણ પ્રકારનું બળપ્રયોગ નહીં કરવો પડે. ત્યાંના લોકો પોતે જ ભારતમાં ભળી જશે. તેમણે કહ્યું કે PoK અમારું હતું અમારું છે અને અમારું જ રહેશે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે આજે કાશ્મીરની પ્રગતિ જોઈને PoKના લોકો પોતાને ભારતનો હિસ્સો માને છે. PoK પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું . ભવિષ્યમાં શું થશે? તે કહેવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ, હું તમને કહેવા માંગુ છું કે દેશના લોકો PoK ને ભૂલ્યા નથી. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 પહેલા જ હટવી જોઈતી હતી. 370 પહેલા કાશ્મીરમાં અલગતાવાદ અને આતંકવાદ હતો. વિદેશ મંત્રી આ દિવસોમાં ઓડિશાના પ્રવાસે છે. તેઓ અહીં ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યા અને ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.

 

You Might Also Like

પાકિસ્તાનમાં મોટો હોબાળો… રાવલપિંડીમાં કલમ 144 લાગુ

નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુંગાર

ડિજિટલ જાળ : ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઊંઘ, થાક અને લાલચનો ઉપયોગ કરી મગજને ખરીદી તરફ દોરી જાય છે

ગુજરાતની મતદાર યાદીમાં 90% જઈંછ કામગીરી પૂર્ણ: 40 લાખ મતદારોના નામ કપાશે!

હવે તલાટી મંત્રીઓ રખડતાં શ્ર્વાન ક્યાં રહે છે તે જગ્યાઓ શોધશે !

TAGGED: delhi, JAISHANKAR, pakistan, pok
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકાનો ભારતની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ: મારિયા ઝખારોવા
Next Article GSEB બોર્ડનું ધોરણ 12 સાયન્સનું 82.45 ટકા, સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર, આ રીતે ચેક કરો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2025 સંપન્ન: 5 દિવસમાં 11 લાખ જેટલી જનમેદની ઉમટી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને 30 વર્ષ પૂર્ણ થયા
ગીર સફારી બુકિંગની ફેક વેબસાઇટ બનાવી ફ્રોડ કરનાર રાશિદખાન5 દી’ રિમાન્ડ પર
લોએજના યુવકને જુગાર રમાડી રૂ. 60 લાખ પડાવ્યા, ધમકી આપી રૂ.1 કરોડની ઉઘરાણી અને ચેઇનની લૂંટ
જૂનાગઢ મહાપાલિકાના ઘન કચરા નિકાલમાં કડદો!
પાકિસ્તાનમાં મોટો હોબાળો… રાવલપિંડીમાં કલમ 144 લાગુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં મોટો હોબાળો… રાવલપિંડીમાં કલમ 144 લાગુ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુંગાર

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

ડિજિટલ જાળ : ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઊંઘ, થાક અને લાલચનો ઉપયોગ કરી મગજને ખરીદી તરફ દોરી જાય છે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?