By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    19 hours ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    20 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું
    23 hours ago
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    24 hours ago
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે એકીકૃત વૈશ્વિક વલણ અપનાવવાની વિનંતી કરી, બેવડા ધોરણોની ટીકા કરી
    26 minutes ago
    ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો
    1 hour ago
    આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF
    2 hours ago
    યુપીમાં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, 4 મહિલાના મોત
    2 hours ago
    વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    1 day ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    23 hours ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    7 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે ભારતે કૈલાશ માનસરોવર યાત્રા માટે ચીન પર નિર્ભર રહેવુ પડશે નહીં!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હવે ભારતે કૈલાશ માનસરોવર યાત્રા માટે ચીન પર નિર્ભર રહેવુ પડશે નહીં!
રાષ્ટ્રીય

હવે ભારતે કૈલાશ માનસરોવર યાત્રા માટે ચીન પર નિર્ભર રહેવુ પડશે નહીં!

Khaskhabar Editor
Last updated: 2023/06/28 at 5:35 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

નાભીઢાંગની ઉપર 2 કિલોમીટર ઊંચા પહાડ પરથી તિબ્બતમાં હાજર કૈલાશ પર્વત સરળતાથી જોવા મળે છે

પિથૌરાગઢના જિલ્લા પર્યટન અધિકારીએ જણાવ્યુ કે ઓલ્ડ લિપુલેખ પર રસ્તો બનાવવો પડશે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
કૈલાશ પર્વત અને માનસરોવરના દર્શન માટે અત્યાર સુધી ભારત ચીન પર નિર્ભર હતુ પરંતુ હવે આ નિર્ભરતા સંપૂર્ણ રીતે ખતમ થઈ શકે છે. ચીન સરહદ નજીક 18 હજાર ફૂટની ઊંચાઈથી પવિત્ર કૈલાશ પર્વતના દર્શન સંભવ છે. નાભીઢાંગની ઉપર 2 કિલોમીટર ઊંચા પહાડ પરથી તિબ્બતમાં હાજર કૈલાશ પર્વત સરળતાથી જોવા મળે છે.
જોકે, હજુ સુધી આની જાણકારી કોઈને નથી પરંતુ અમુક સ્થાનિક લોકો જ્યારે ઓલ્ડ લિપુલેખના પર્વત પર પહોંચ્યા તો ત્યાંથી પવિત્ર કૈલાશ પર્વત ખૂબ નજીક જોવા મળ્યો. આ સંભાવનાની વાસ્તવિકતા શોધવા ગયેલી અધિકારીઓની ટીમને પણ કૈલાશ પર્વતના દર્શન ખૂબ સરળતાથી થઈ ગયા. ટીમના સભ્ય અને ધારચૂલાના એસડીએમએ જણાવ્યુ કે ઓલ્ડ લિપુલેખથી કૈલાશ પર્વતના દર્શન સરળતાથી થઈ શકે છે. હવે આ રિપોર્ટ શાસનને મોકલી રહ્યા છે, જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ચીનની પરમિશન ના મળવાના કારણે માનસરોવર યાત્રા સતત ત્રીજા વર્ષે પણ બંધ છે. દરમિયાન જ્યારે ભારતની પોતાની ભૂમિથી કૈલાશ પર્વતના દર્શન સરળતાથી થઈ રહ્યા હોય તો સંભાવનાઓના ઘણા દ્વારા એકસાથે ખુલી રહ્યા છે. ચીન બોર્ડરને જોડતો લિપુલેખ રોડ બન્યા બાદ ત્યાં પહોંચવુ તો ખૂબ સરળ થઈ ગયુ છે. સાથે જ પોતાની ધરતી પર આવા સ્થાનની શોધ થવાથી ચીન પર નિર્ભરતા પણ ખતમ થઈ શકે છે.

પર્યટન વિભાગ અનુસાર 2 કિલોમીટરનું ચઢાણ પાર કરવુ સરળ નથી પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે પણ રસ્તો બનાવવામાં આવી શકે છે. પિથૌરાગઢના જિલ્લા પર્યટન અધિકારીએ જણાવ્યુ કે ઓલ્ડ લિપુલેખ પર રસ્તો બનાવવો પડશે તેમજ પર્યટકો માટે જરૂરી સુવિધાઓ પણ ઊભી કરવાની છે. જે બાદ ત્યાં પર્યટક આવી શકશે.
કેટલાક સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્યોલિંગકાંગથી 25 કિલોમીટર ઉપર લિંપિયાધૂરા શિખરથી પણ કૈલાશ પર્વતના દર્શન થઈ શકે છે. દરમિયાન ઓમ પર્વત, આદિ કૈલાશ અને પાર્વતી સરોવર નજીકથી કૈલાશ પર્વતના દર્શન સાથે તીર્થ પર્યટન વિકસી શકે છે. એટલુ જ નહીં જેની કલ્પના હજુ સુધી કોઈએ નહોતી કરી હવે તે પૂર્ણ થવાની શક્યતા છે.

- Advertisement -

ચીનની મનમાની અને ભારતીય શ્રદ્ધાળુઓની લાચારી વચ્ચે ભારતની ભૂમિથી જ કૈલાશ દર્શનની વાત હવે સત્ય સાબિત થઈ ચૂકી છે. દરમિયાન એ સમજી શકાય કે આ વિસ્તારનું મહત્વ કેટલુ વધી જાય છે. હવે એ જોવાનું રહેશે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ નવી સંભાવના માટે કેવુ પરિણામ સામે લાવે છે.

You Might Also Like

પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે એકીકૃત વૈશ્વિક વલણ અપનાવવાની વિનંતી કરી, બેવડા ધોરણોની ટીકા કરી

ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો

આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF

યુપીમાં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, 4 મહિલાના મોત

વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું

TAGGED: china, india, kailashmansarovaryatra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચીનની નવી ચાલ! ઈન્ડિયન આર્મીના જવાનો સામે તિબેટિયન સૈનિકો તહેનાત
Next Article યુક્રેન પાસેથી લડવાની હિંમત આવી છે, ચીનની દુષ્ટતાનો જવાબ અપાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીમાં બે છાંટા પડતાં જ વીજધાંધિયા શરૂ, PGVCLની કામગીરી સામે ઊઠતા સવાલો

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે એકીકૃત વૈશ્વિક વલણ અપનાવવાની વિનંતી કરી, બેવડા ધોરણોની ટીકા કરી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં મેઘમહેર, અનેક વિસ્તારો જળમગ્ન, બરવાળામાં 7.52 ઈંચ ખાબક્યો વરસાદ
ખોટા હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકીના આરોપમાં પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરી
આજે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, રાજ્યને લગતા અનેક મુદ્દાઓની થશે ચર્ચા
રાજકોટના જનનાયક વિજયભાઈને લોકોની અશ્રુભીની વિદાય, અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે એકીકૃત વૈશ્વિક વલણ અપનાવવાની વિનંતી કરી, બેવડા ધોરણોની ટીકા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
રાષ્ટ્રીય

ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?