By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    “ગ્રેટર બાંગ્લાદેશ” વિવાદાસ્પદ નકશો પાકિસ્તાની જનરલને ભેટમાં: ભારતના પૂર્વોત્તર રાજ્યોને બાંગ્લાદેશનો ભાગ દર્શાવતા વિવાદ
    11 hours ago
    તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, ત્રણ ઇમારતો ધરાશાયી થઈ
    12 hours ago
    183 મિલિયન ઇમેઇલ પાસવર્ડ્સ લીક ​​થયા, શું તમારું Gmail સુરક્ષિત છે? તમારા ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખવો?
    13 hours ago
    વેનેઝુએલા નજીક આવેલા ત્રિનિદાદ અને ટોબેગોમાં યુએસ યુદ્ધ જહાજ પહોંચ્યું
    2 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટો, પાક સરહદ પારના આતંકવાદ સહન કરશે નહીં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત, MP-UP સહિત 12 રાજ્યોમાં આજથી જઈંછ
    11 hours ago
    મોન્થા વાવાઝોડું સાંજે કાકીનાડા કિનારે ટકરાશે
    11 hours ago
    જયપુરમાં વધુ એક સ્લીપર બસ સળગી, અનેક સિલિન્ડર ફાટ્યા: 3ના મોત, 10થી વધુ ઘાયલ
    11 hours ago
    કેબિનેટે 8મા પગાર પંચની શરતોને મંજૂરી આપી
    12 hours ago
    રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    1 day ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    2 days ago
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 week ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    2 weeks ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મારી માતાના માર્ગદર્શનથી મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી
    12 hours ago
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 week ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    2 weeks ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    2 weeks ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    13 hours ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 week ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 week ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 week ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    11 hours ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 day ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 weeks ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોદીને માપવાની મીટરપટ્ટી કોઈ રાજકીય પંડિત પાસે નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > મોદીને માપવાની મીટરપટ્ટી કોઈ રાજકીય પંડિત પાસે નથી
AuthorKinnar Acharyaખાસ-ખબર

મોદીને માપવાની મીટરપટ્ટી કોઈ રાજકીય પંડિત પાસે નથી

Khaskhabar Editor
Last updated: 2022/12/09 at 6:09 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ અનેકને અચંબામાં નાખ્યાં

ગઈકાલે સોશિયલ મીડિયા પર ક્યાંક વાંચ્યું કે, મોદીનો જાદુ આવો જ રહ્યો તો ક્લાસનાં મોનિટર પણ ભાજપનાં જ હશે! સોશિયલ મીડિયા ટુચકાઓથી છલક-છલક છે, ગુજરાતની જનતા મરક-મરક છે. અંતિમ અટ્ટહાસ્ય નરેન્દ્ર મોદીનું જ રહ્યું છે. રાબેતા મુજબ. કોઈએ કહ્યું કે, ફેસબૂક પર કે વ્હોટ્સએપ પર કોઈ આપીયાઓને શોધતા નહીં- બધાં ઈસુદાન ગઢવીનાં શપથવિધિમાં ગયા છે!

- Advertisement -

ચૂંટણીમાં અને પરિણામ પછી આમઆદમી પાર્ટીનાં, ગોપાલ ઈટાલિયાનાં અને ઈસુદાન ગઢવીનાં મીમ્સ જ સૌથી વધુ શા માટે જોવા મળ્યાં, ખ્યાલ છે? કારણ કે પ્રચાર દરમિયાન તેમનો અહમ્ જ સૌથી વધુ છલકાતો હતો. એમની વાણીમાં ટનબંધ ગુમાન હતું. પોતે બધા જાણે અવતારી પુરુષ કે પયગંબર છે. ઈટાલિયાની બોડી લેન્ગ્વેજ અને લેન્ગ્વેજ જોઈ હતી તમે? એ જોયા પછી તો કદાચ એ ભાજપમાં હોય તો પણ કોઈ તેને મત ન આપે. બટકબોલા નેતાઓ લોકોને બહુ ગમતાં નથી. મણીશંકર ઐય્યર, દિગ્વિજય સિંહ કે સંજય રાઉત સુધીનાં અઢી મીટરની જીભડી ધરાવતાં લોકોને એટલે જ જનતા દિલથી ધીક્કારે છે. કૂઆમાં ઝાઝું પાણી ન હોય અને એ કૂઓ ઉલેચ્યા જ કરો તો છેવટે કદડો બહાર આવવા માંડે. જે કૂઆમાં ભરપૂર સરવાણીઓ હોય તેમાંથી જ સતત જળ ઉલેચી શકાય. ભાજપનાં નેતા સુધાંશુ ત્રિવેદી અસ્ખલીત બોલે છે, કલાકો સુધી બોલી શકે છે. પરંતુ એમની વાણીમાં ક્યાંય આછકલાઈ છલકાતી નથી, ઈવન ડોકિયું પણ નથી કરતી. એમનાં વકતવ્યમાંથી નકરું પાંડિત્ય અને અત્યંત ઊંડાણપૂર્વકનો અભ્યાસ સ્પષ્ટ દેખાય છે. માત્ર વિરોધીઓને ગાળો ભાંડવી એ રાજનીતિ નથી.

આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની સૌથી મોટી ભૂલ એ છે કે, તેમણે એક સોશિયલ મીડિયાનાં અનિષ્ટને પ્રદેશ પ્રમુખ બનાવી દીધાં. મુગટ પર મણી શોભે, કાંકરા નહીં. ગોપાલ એક અંતિમવાદી પ્રકારનો, સળીખોર, અરાજકતાવાદી માણસ છે, તેનાં પ્રમુખપદ હેઠળ કોઈ પોલિટિકલ પાર્ટી તો દૂરની વાત છે, કો-ઓપરેટિવ સોસાયટી કે મંડળી પણ ન ચાલી શકે. હા! માઓવાદી સંગઠન જરૂર ચાલે.
ગુજરાતમાં મુખ્ય વિપક્ષ તો કોંગ્રેસ છે.

ઈસુદાન-ઈટાલિયા જેવા લોકોની રાજકીય વિચારશક્તિ જ્યાં ખતમ થાય છે, ત્યાંથી તો મોદીની શરૂ થાય છે!

- Advertisement -

તમે ભાગ્યે જ આ ચૂંટણીમાં તેનાં કોઈ નેતાની ઠઠ્ઠા-મશ્કરી જોઈ હશે. કારણ કે, આમ આદમી પાર્ટી જે અધમ્ કક્ષાની રાજનીતિ કરે છે તેવું કરવાનું કોંગ્રેસનું પણ ગજું નથી. આવી લાઉડનેસ લોકોને ગમતી નથી. ખાસ કરીને ગુજરાતીઓને નહીં. ગુજરાતીઓની નાડ મોદી જ બરાબર પારખી શકે છે. ભારતીયોની પણ. પોલિટિકલ પંડિતો, મહાન નિષ્ણાતો અને બુદ્ધિજીવીઓ પાસે મોદીની ક્ષમતા અને લોકપ્રિયતા અને રાજકીય સમજ માપવાનું મીટર નથી. ભારતે અગાઉ આવો નેતા જ ભાળ્યો નથી તેથી તેને માપવાની ફૂટપટ્ટીની કે મીટરપટ્ટીની શોધ જ નથી થઈ. એમની લોકપ્રિયતાનું કોઈ માપ નથી. એમની રાજકીય કુનેહ પણ અસીમ છે. ઈટાલિયા- ઈસુદાન જેવાં લોકોની વિચારશક્તિ જ્યાં પૂરી થાય ત્યાંથી મોદીની શરૂ થાય છે. ગુજરાત એમનો કિલ્લો છે. આ અભેદ્ય કિલ્લાનાં નિર્માણમાં જંતરમંતર જેવી ભૂલભૂલામણીનો તેમણે ઉપયોગ કર્યો છે. કિલ્લાનાં કતારગામનાં રસ્તે ગોપાલભાઈ ગયા, વરાછાના રસ્તે અલ્પેશભાઈ અને ખંભાળિયાના માર્ગે ઈસુદાન. સામે અચાનક મજબૂત દીવાલ આવી ગઈ. સોંસરવું નીકળવું શક્ય નહોતું અને પરત ફરવાનો માર્ગ તેઓ જાણતા નથી. એટલે જ અમારા જેવા સ્થાનિક અને મામૂલી પંડિતો કહે છે કે, દિલ્હીનાં મહાન પંડિતોથી ભોળવાઈ ન જાઓ, હમારી કોઈ શાખા નથી, હમે જ ગુજરાતને જાણીએ છીએ. અમારુ અધૂરું પણ મધુરું પાંડિત્ય એમ પણ કહે છે કે, ગુજરાતમાં ભાજપ વિરોધી ટોળાં જોઈને કદી ભરમાઈ ન જવું. જાદુગર પી. સી. સરકાર જેમ તમારી નજરની સામે જ આખી ટ્રેન કે તાજમહલ ગૂમ કરી દેતાં તેમ મોદી મતદાનના દિવસે આ આખા ટોળાં ગાયબ કરી દે છે. 2017માં હાર્દિક પટેલ સુરતમાં રેલી કરતો ત્યારે લાખોના ટોળાં ઉમટતાં. એક વખત મારા એક ઘોઘેરા મિત્રએ ત્યારે મને ફોન કર્યો કે, ‘બોસ, ગુજરાતમાંથી ભાજપ જાય છે… આ હાર્દિકની સભામાં મેદની તો જુઓ!’ ત્યારે જ મેં એને કહેલું કે, ‘ભાઈ, મેદનીથી અંજાઈ જવું નહીં!’ આ વખતે પણ ઈટાલિયા અને કથિરીયા ટોળાં ભેગાં કરતાં, બધાં આવતાં, રમતાં-જમતાં અને છેલ્લે મત બધાં ભાજપને આપી આવ્યા. ટોળાંમાં બુદ્ધિ ન હોય- એવું કથન દરેક કિસ્સામાં સત્ય નથી હોતું.

ટોળાંઓમાં બુદ્ધિ ન હોય તો ગુજરાતની 181 બેઠકમાંથી 128 પર આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોની ડીપોઝિટ ડૂલ ન થઈ હોય. અને બનાસકાંઠાના થરાદમાં આપનાં ઉમેદવારને માત્ર પોણા ત્રણસો મત (0.01%) મત જ ન મળ્યા હોય. ટોળાંઓને મતદારમાં કે મતમાં ક્ધવર્ટ કરવાનું સહેલું નથી. એક વખત તમારી સભામાં હજારો- લાખો લોકો ભેગા થાય- એટલું જ જરૂરી નથી. તમે તેને શું કહો છો, તમારી વાતમાં તેમને કેટલું તથ્ય-સત્ય લાગે છે, તમે તેમને કેવી રીતે અપીલ કરી શકો છો એ પણ એટલું જ અગત્યનું છે. પૂણેની ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાં સ્ટુડન્ટ્સને વિશ્ર્વનાં મહાનતમ્ નેતાઓનાં વક્તવ્યો સંભળાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરે છે. અને જાણવા પ્રયત્ન કરે છે કે જે-તે નેતાની વાણીમાં એવો તો કેવો પ્રભાવ હતો કે તેઓ દાયકાઓ સુધી લોકોને મંત્રમુગ્ધ કરતા રહ્યાં. ભવિષ્યમાં તેમની લાયબ્રેરીમાં મોદીની સ્પીચ પણ હશે. આવી જ રીતે વિસ્મયવાદીઓ, રહસ્યવાદીઓમાં પણ એ ચર્ચાનો વિષય છે/ રહેશે કે આ માણસમાં એવી તો કેવી ઑરા છે કે, બસ્સો-પાંચસો મીટર દૂર બેઠેલી વ્યક્તિને પણ એ મેસ્મરાઈઝ કરી શકે છે.

દરેક લોકો પોતપોતાની દૃષ્ટિ અને સમજ મુજબ મોદીરહસ્ય ઉકેલવાના પ્રયત્નો કરતા રહે છે. ખૂદ ભાજપનાં લોકો પણ મોદીકોયડો સમજી શક્યા નથી, ઉકેલી શક્યા નથી. આ વખતનો જ દાખલો લો: પરિણામનાં આગલાં દિવસ સુધી ખૂદ ગુજરાત ભાજપનાં દિગ્ગજો કહેતા હતા કે, ભાજપને 120-130 બેઠકો મળશે. વધારાની 36 સીટ સાહેબે પોતાની ઝોળીમાંથી કેવી રીતે કાઢી- કોઈ જાણતું નથી.

You Might Also Like

ભારતીયો માટે ભારત જ શ્રેષ્ઠ વિકલ્પ: વિદેશ જવા કરતાં સ્ટાર્ટઅપ સારું

જયપુરમાં વધુ એક સ્લીપર બસ સળગી, અનેક સિલિન્ડર ફાટ્યા: 3ના મોત, 10થી વધુ ઘાયલ

હવે ઘરે બેઠા તમે ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ઈ-ચલણ ભરી શકશો

કેનેડા, અમેરિકા અને ઇંગ્લેન્ડ: ઝાંઝવાના જળ માટે દોડ

ભારે માઠું આ માવઠું: કમોસમી વરસાદે ખેડૂતો પર કાળો કેર વરસાવ્યો મહુવામાં 11, રાજુલા-અમરેલીમાં 9 અને સિહોરમાં 6 ઈંચ વરસાદ: નદીઓ ગાંડીતૂર બની, રોડ-રસ્તા બ્લૉક

TAGGED: assemblyelection, BJP, Gujarat, narendramodi, result
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોંગ્રેસ સક્રિય નથી એટલે હાર્યું : વજુભાઈ
Next Article પંજાબમાં આતંકી હુમલાનું ષડયંત્ર: પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજુલા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
વન-પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધિવત પદભાર સંભાળ્યો
ડો. દિલિપસિંહ બારડનું શિક્ષણક્ષેત્રે યોગદાન ભાવનગર યુનિ.માં સન્માન સમારોહ યોજાયો
આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ, લાખો ભક્તો વિરપુરમાં ઉમટી પડ્યા
સૌરાષ્ટ્ર યુનિ.ની ત્રણ વિદ્યાર્થિનીએ નો- મોબાઇલ- ફોન ફોબિયાની કસોટી વિક્સાવી કોપી રાઈટ્સ મેળવ્યા
સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં શનિવારે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

ભારતીયો માટે ભારત જ શ્રેષ્ઠ વિકલ્પ: વિદેશ જવા કરતાં સ્ટાર્ટઅપ સારું

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

જયપુરમાં વધુ એક સ્લીપર બસ સળગી, અનેક સિલિન્ડર ફાટ્યા: 3ના મોત, 10થી વધુ ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ-ખબરગુજરાત

હવે ઘરે બેઠા તમે ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ઈ-ચલણ ભરી શકશો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?