By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં પૂર્વ PM ઇમરાન ખાનની બહેનો પર પોલીસનો લાઠીચાર્જ, એક વર્ષથી મુલાકાત ન મળતા જેલ બહાર ધરણાં
    1 hour ago
    હોંગકોંગની આગમાં મૃત્યુઆંક વધીને 55 પર પહોંચ્યો, 270થી વધુ લોકો ગુમ થયા
    4 hours ago
    બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલ
    1 day ago
    કેનેડામાં ખાલિસ્તાન રેફરન્ડમમાં ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું
    1 day ago
    યુક્રેન શાંતિ યોજનાને આગળ વધારવા માટે તૈયાર છે, ટ્રમ્પ સાથે વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરીશું: ઝેલેન્સ્કી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લગ્નનાં દિવસે દુલ્હનને અકસ્માત અને પછી ઈંઈઞમાં જ લગ્ન…
    1 hour ago
    ભારતીય ‘ઇલોન મસ્ક’નું રૉકેટ તૈયાર, મોદીએ ઉદ્ઘાટન કર્યું
    1 hour ago
    આપત્તિજનક ક્ધટેન્ટ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ
    2 hours ago
    અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા કરીશું: મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
    3 hours ago
    મેડિકલ કોલેજ લાંચ કેસમાં EDએ 10 રાજ્યોમાં દરોડા પાડ્યા
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી પહેલા રોહિત શર્મા ફરી નંબર વન બેટ્સમેન બન્યો
    1 hour ago
    કોમનવેલ્થથી અમદાવાદનો દસેય દિશામાં વિકાસ થશે
    2 hours ago
    T20 વર્લ્ડ કપ-2026 શેડ્યૂલ જાહેર: ઈન્ડિયા-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે
    1 day ago
    ઘરઆંગણે વ્હાઈટવોશમાં ભારતે 2-0થી હારનો સામનો કરવો પડ્યો, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી
    1 day ago
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 hours ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    3 hours ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    1 day ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 days ago
    સ્મૃતિ મંધાનાએ લગ્નની પોસ્ટ ડિલીટ કરી, પલાશની બહેન પલક મુચ્છલે આપી પ્રતિક્રિયા
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 days ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 days ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાળીચૌદશ સાધકો માટેની રાત્રિ: યજ્ઞનું વિશિષ્ટ મહત્ત્વ: પાલીતાણામાં તા. 31ના ‘યજ્ઞ ભારત’નું ભવ્ય આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કાળીચૌદશ સાધકો માટેની રાત્રિ: યજ્ઞનું વિશિષ્ટ મહત્ત્વ: પાલીતાણામાં તા. 31ના ‘યજ્ઞ ભારત’નું ભવ્ય આયોજન
TALK OF THE TOWNરાજકોટ

કાળીચૌદશ સાધકો માટેની રાત્રિ: યજ્ઞનું વિશિષ્ટ મહત્ત્વ: પાલીતાણામાં તા. 31ના ‘યજ્ઞ ભારત’નું ભવ્ય આયોજન

Khaskhabar Editor
Last updated: 2024/10/25 at 5:50 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

આચાર્ય રમેશભાઇ શુકલ ખાસ-ખબર કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા, ખાસ-ખબરના તંત્રી ક્ધિનર આચાર્ય સાથે ગોષ્ઠિ કરી હતી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

તા. 31-10-2024 ગુરુવારે કાળીચૌદશ (કાલરાત્રિ)એ પાલીતાણામાં કાલભૈરવ પીઠ ખાતે યજ્ઞ ભારતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારના 7 કલાકે ધજાઆરોહણ, સવારના 6 કલાકે રૂદ્રાભિષેક, બપોરના 12 કલાકે રાજભોગ, મહાઆરતી 6-30 કલાકે થશે તેમ આચાર્ય રમેશભાઈ શુક્લ કાલ ભૈરવ પીઠ પાલીતાણા દ્વારા યાદીમાં જણાવાયું છે.સનાતન હિંદુ ધર્મમાં ચાર રાત્રિની પૂજાનું મહત્ત્વ છે. (1) શિવરાત્રિ, (2) નવરાત્રિ, (3) મોહરાત્રિ, (4) કાળરાત્રિ. પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય- મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર મળીને 14 થાય છે. 14ને જીત્યા પછી જીવનમાં ઉજાસ આવે છે એટલે કે દિવાળી આવે. જીવનમાં દીવાળી આવે પછી જ ભગવાન શ્રી રામ ગાદી પર બેસે એટલે કે બેસતું વર્ષ. આપણે બધા મળીએ ત્યારે રામ-રામ કહીને મળીએ છીએ. કાળીચૌદશ સાધકો માટેની રાત્રિ છે. ભારતમાં ચાર મંદિર આવેલા છે. કાશી (બનારસ), ઉજ્જૈન- ઈન્દૌર- ગુજરાતમાં પાલિતાણા.તા. 31-10-2024 ને ગુરુવાર યજ્ઞ ભારતનું ભવ્ય આયોજન પરંપરાગત થાય છે. સમય 8થી રાત્રિના 12-00 કલાક સુધી યજ્ઞ ચાલે છે. આ યજ્ઞની વિશિષ્ટતા એ છે, ભારતનો મોટામાં મોટો કુંડ છે (પદ્મકુંડ) રાજકુંડ કહેવાય. જે કુંડમાં અગિયાર કમલની પાંખડી છે. અગ્નિની શિખા (જ્વાળા) 8 ફૂટ નીકળે છે. 150 મણ લાકડા (કાષ્ટ)નો ઉપયોગ થાય છે. 25 ડબ્બા સરસવનું તેલ, 50 મણ કાળા તલ, પાંચ હજાર શ્રીફળ, પાંચ હજાર લીંબુનો ઉપયોગ થાય છે. સવા લક્ષ આહુતિનો મહાયજ્ઞ થાય છે. ભોજન પ્રસાદ પણ રાખવામાં આવે છે. શ્રી કાલ ભૈરવ દાદાને નૈવેદ્ય ધરવામાં આવે છે. મગજના લાડુ અને લીલુ શ્રીફળ ખાસ ધરવામાં આવે છે. યજ્ઞમાં બેસનાર વ્યક્તિને ખાસ કાળા વસ્ત્રો પહેરવાના છે. ખાસ એ કે અહીં જે વિદ્વાન બ્રાહ્મણો મંત્રો બોલે છે તે શાબરી મંત્રો છે. શાબર મંત્રનો કળિયુગમાં ખૂબ જ પ્રભાવ છે. શીઘ્ર ફળ આપનાર છે. ભગવાન શિવજીએ પાર્વતીજીને છેલ્લા મંત્રો સંભળાવેલા તેમાં (1) કાલીતંત્ર, (2) ડમરૂતંત્ર, (3) રૂદ્રતંત્ર, (4) ભૈરવતંત્ર. શ્રી ભૈરવ એ શિવનું પાંચમું સ્વરૂપ છે. પાંચમો અવતાર છે. કળિયુગમાં એમની ભક્તિ તુરંત ફળદાયી છે. દસ મહાવિદ્યા છે તેમ ભૈરવના સ્વરૂપ આઠ છે. (1) કપાલ ભૈરવ, (2) ક્રોધ ભૈરવ, (3) રૂદ્ર ભૈરવ, (4) ચંડ ભૈરવ, (5) ઉન્નમત્ત ભૈરવ, (6) અતિતાંગ ભૈરવ, (7) ભીષણ ભૈરવ, (8) સંહાર ભૈરવ મળીને અષ્ટ ભૈરવ કહેવાય છે.

ભૈરવ મંત્ર : ૐ હૂં હૂં મહાકાલ ભૈરવાય પ્રસીદ્ પ્રસીદ્ ર્રીં ર્રીં સ્વાહા:
સુખાકારી મંત્ર : ૐ નમો ભૈરવાય ભય ભંજનાય સુખં કુરૂ ફટ્ સ્વાહા:
દરેક ભક્તજનો રાષ્ટ્રયજ્ઞમાં આહુતિ આપવા જાહેર નિમંત્રણ છે.

You Might Also Like

રાજકોટમાં એઇડ્સ જનજાગૃતિ માટે 4 માસનું મેગા આયોજન

વોકહાર્ટમાં 75 વર્ષીય મહિલાની હૃદયના વાલ્વની જટિલ સમસ્યાનું નોન-સર્જિકલ TAVI પ્રોસિજરથી સફળ નિદાન

રાજકોટમાં સહકાર ભારતી દ્વારા ઝોનવાઇઝ સંમેલન: સહકારિતા દ્વારા દેશને વૈભવશાળી બનાવવાનું આહ્વાન

RTOમાં CNG કીટ નોંધણી ન હોવાના બહાને ક્લેઇમ નામંજૂર કરનાર રીલાયન્સ ઈન્સ્યોરન્સ કંપનીને ગ્રાહક આયોગનો ફટકો

રાજકોટ: સરગમ ક્લબ દ્વારા 3 દિવસીય વિનામૂલ્યે જયપુર ફૂટ કેમ્પનું આયોજન

TAGGED: Rajkot, Yajna Bharat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ માર્કેટ યાર્ડમાં સંભવિત તા.30મીથી દિવાળી તહેવારની રજા
Next Article દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પરિવારના તમામ કાર્યકર્તાઓની જનરલ મીટિંગ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજુલામાં 26 નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
રાજકોટમાં એઇડ્સ જનજાગૃતિ માટે 4 માસનું મેગા આયોજન
વોકહાર્ટમાં 75 વર્ષીય મહિલાની હૃદયના વાલ્વની જટિલ સમસ્યાનું નોન-સર્જિકલ TAVI પ્રોસિજરથી સફળ નિદાન
રાજકોટમાં સહકાર ભારતી દ્વારા ઝોનવાઇઝ સંમેલન: સહકારિતા દ્વારા દેશને વૈભવશાળી બનાવવાનું આહ્વાન
RTOમાં CNG કીટ નોંધણી ન હોવાના બહાને ક્લેઇમ નામંજૂર કરનાર રીલાયન્સ ઈન્સ્યોરન્સ કંપનીને ગ્રાહક આયોગનો ફટકો
રાજકોટ: સરગમ ક્લબ દ્વારા 3 દિવસીય વિનામૂલ્યે જયપુર ફૂટ કેમ્પનું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં એઇડ્સ જનજાગૃતિ માટે 4 માસનું મેગા આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
રાજકોટ

વોકહાર્ટમાં 75 વર્ષીય મહિલાની હૃદયના વાલ્વની જટિલ સમસ્યાનું નોન-સર્જિકલ TAVI પ્રોસિજરથી સફળ નિદાન

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
રાજકોટ

રાજકોટમાં સહકાર ભારતી દ્વારા ઝોનવાઇઝ સંમેલન: સહકારિતા દ્વારા દેશને વૈભવશાળી બનાવવાનું આહ્વાન

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?