થાઇ નેવીનુમ જહાજ થાઇલેન્ડની સમુદ્રની વચ્ચેની ખાડીમાં વાવાઝોડા અને સમુદ્રી લહેરો વચ્ચે ફસાતા ડુબી ગયું હતું. જેમાં 100થી વધારે લોકો હાજર હતા. જેમાંથી 31 લોકો હજુ ગુમ છે. ગુમ થયેલા લોકોને શોધખોળ ચાલી રહી છે. રાહત અને બચાવ કાર્ય માટે જહાજ અને હેલીકોપ્ટર બચાવકાર્યમાં જોડાયેલા છે.
กองทัพเรือ ชี้แจงกรณี #เรือหลวงสุโขทัย ขณะลาดตระเวน ระยะ 20 ไมล์ จากท่าเรือ อ.บางสะพาน จ.ประจวบฯ ได้ประสบเหตุเรือมีอาการเอียง เนื่องจากคลื่นลมแรง มีน้ำทะเลไหลเข้าระบบเครื่องไฟฟ้า ทำให้ไฟฟ้าดับ เครื่องจักรใหญ่หยุดทำงาน ควบคุมเรือไม่ได้ และน้ำเข้าภายในตัวเรืออย่างรวดเร็วจนเรือเอียง pic.twitter.com/qqians03cK
- Advertisement -
— กองทัพเรือ ROYAL THAI NAVY (@prroyalthainavy) December 18, 2022
રવિવારે સાંજના જોરદાર પવનના કારણે એચટીએમએસ સુખોથાઈ કોર્વેટ પર દરિયાઈ પાણી ભરાઇ ગયું અને તેની ઇલેકટ્રોનિક સિસ્ટમને ખોરવી નાખી. નેવીએ આ વિશે જાણકારી આપતા કહ્યું કે, થાઇલેન્ડની સેનાએ સોમવારના યુદ્ધજહાજો અને હેલીકોપ્ટરને થાઇલેન્ડની ખાડીના સ્થઇર પાણીમાં ડુબેલા 33 નૌસેનિકોને શોધવાના કાર્યમાં લગાવ્યા છે.
- Advertisement -
ทร. ชี้แจงกรณี #เรือหลวงสุโขทัย เนื่องจากมีการช่วยเหลือจากหลายพื้นที่ ขอสรุปสถานการณ์ ณ เวลา 12.00 น. ดังนี้
1. ช่วยเหลือกำลังพลที่ประสบภัยได้แล้ว 75 นาย คงเหลือกำลังพลที่ยังต้องค้นหาและช่วยเหลืออีก 31 นาย จากทั้งหมด 106 นาย
2. มีกำลังพล 11 นาย รักษาตัว ณ รพ.บางสะพาน จ.ประจวบฯ pic.twitter.com/UsQznd75Xw
— กองทัพเรือ ROYAL THAI NAVY (@prroyalthainavy) December 19, 2022
જહાજ ડુબવાની સુચના મળતા જ રોયલ થાઇ નૈવીએ ત્રણ ફ્રિગેડ અને બે હેલિકોપ્ટરને મોબાઇલ પંપિંગ મશીનની સાથે જહાજના પાણી કાઢવા માટે મોકલ્યા હતા, પરંતુ જોરદાર પવનના કારણે તે નિષ્ફળ રહ્યા હતા. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે યુદ્ધ જહાજ પ્રચુઆપ ખીરી ખાન પ્રાંતમાં બંગસફાન જિલ્લામાં ઘાટથી 32 કિલોમીટર દૂર સમુદ્ધમાં વચ્ચે જ હતું.
નૌસેનાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, ખરાબ વાતાવરણના કારણે આખી રાત બચાવ કાર્ય 106 લોકોમાંથી 73 લોકોને બચાવી લેવાયા, જેમાંથી 33 લોકોને મજબૂરીમાં જહાજ છોડવું પડયું. તેને ટ્વિટ કરતાં જણાવ્યું કે, ફોટો એને વીડિયો જાહેર કર્યો છે, જેમાં નારંગી બનિયાનમાં બચાવ કર્મિઓની એક ટુકડી અંધારામાં એક જહાજથી દૂર જતી એક કાળા રંગની ઇન્ફ્લેટેબલ બોટમાં જોવા મળે છે, કારણકે તેના ફરતે સમુદ્ધની ઉંચી લહેરો જોવા મળે છે. હાલમાં એ જાણકારી નથી કે કેટલા રાફ્ટ બચાવકાર્ય માટે મોકલવામાં આવ્યા છે.