By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હું આતંકવાદીની રાજધાની મોસ્કોમાં પગ નહીં મૂકું : ઝેલેન્સકીએ પુતિનના મોસ્કો આમંત્રણને નકારી કાઢ્યું
    9 hours ago
    ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે.. ટ્રમ્પનું નિવેદન
    11 hours ago
    નેપાળે ફેસબુક અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો: શું છે મુદ્દો અને શા માટે પ્રતિબંધ
    1 day ago
    ભારત અને પાકિસ્તાનમાં વરસાદને કારણે પૂરનો ખતરો વધ્યો
    2 days ago
    યુક્રેન શાંતિ માટે રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપવા ભારત તૈયાર, યુએનમાં રાજદૂતનું નિવેદન
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: મથુરામાં કોલોનીઓ પાણીમાં ગરકાવ
    7 hours ago
    અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર પીગળવાથી તળાવોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, રાજ્ય પર પૂરનો ખતરો
    11 hours ago
    સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ: ડોનાલ્ડ ટ્રમ્પની ‘હંમેશા મિત્રો’ ટિપ્પણી પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી
    11 hours ago
    દિલ્હી લાલ કિલ્લામાં સોના-હીરાથી જડિત 1 કરોડના કળશની ચોરી થઈ
    12 hours ago
    આવતીકાલે ચંદ્રગ્રહણ: આ વર્ષનું ભારતમાં છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો સમય
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમિત મિશ્રાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
    2 days ago
    IPL જોવું હવે પડશે મોંઘું! ટિકિટ પર 40 % GST લાગશે
    2 days ago
    ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં તપાસ એજન્સી દ્વારા શિખર ધવનને સમન્સ પાઠવવામાં આવ્યું
    2 days ago
    ‘4 જૂન જેવું હૃદયદ્રાવક…’: બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર વિરાટ કોહલીનું નિવેદન
    3 days ago
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અક્ષય કુમારે પંજાબ પૂર રાહત માટે ₹5 કરોડનું વચન આપ્યું: તે દાન નહીં પણ સેવા છે
    10 hours ago
    શિલ્પા શેટ્ટીએ લાલબાગ ચા રાજા પંડાલમાં મહિલા પોલીસકર્મીની સેલ્ફીની વિનંતી નકારી
    1 day ago
    દયાભાભી પહોંચ્યા લાલબાગ ચા રાજાના દર્શને
    2 days ago
    સુહાના ખાન પર ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદેસર રીતે ખરીદિ કરવાનો આરોપ
    3 days ago
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    12 hours ago
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    4 days ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    5 days ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    1 week ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    પુજારાની સંપત્તિમાં વિક્રમજનક વધારો!
    1 day ago
    PBAS રિપોર્ટ પહેલાં જ પ્રોબેશન પર રહેલા ડૉ. તરલિકા ઝાલાવડિયાને અધ્યક્ષ બનાવાયા
    1 day ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનમાંથી માત્ર 5માં જ ‘હેડશિપ બાય રૉટેશન’ પદ્ધતિ શા માટે અમલમાં મૂકી?
    3 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    4 days ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આસુરી વૃત્તિ પર વિજય મેળવવાનો અવસર નવરાત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > આસુરી વૃત્તિ પર વિજય મેળવવાનો અવસર નવરાત્રી
ધર્મ

આસુરી વૃત્તિ પર વિજય મેળવવાનો અવસર નવરાત્રી

Khaskhabar Editor
Last updated: 2021/10/07 at 4:23 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

મા અંબા જગદંબાનો આસુરી વૃત્તિ પર વિજય નવરાત્રી કહેવાય છે.

નવરાત્રીની કથા અનુસાર માતાજીએ મહિષાસુરને માર્યો હતો. આ મહિષાસસુર અંગે આપણી થોડીક ખોટી માન્યતા છે કે, અસુર એટલે બિહામણો રાક્ષસ જેને મોટા દાંત, નખ અને લાંબા વાળ છે. તે ભયંકર ક્રુર છે પરંતુ હકીકતમાં એવું નથી. અસુર એટલે ભોગવિલાસમાં રચ્યો-પચ્યો રહેનારો. તેમજ મહિષ એટલે પાડો. અને એ અર્થ મુજબ પાડાની વૃત્તિ રાખનાર અસુર તે મહિષાસુર. અનાદિથી આધુનિકકાળ સુધી દૈવી વિચારો અને ક્રિયાઓ પર આસુરી વૃત્તિ હુમલો કરતી આવી છે. એ સમયે જે આસુરી વૃત્તિ જન્મી હોય તેમાંથી મુક્ત થવાનો વિજયપર્વ એટલે મા શક્તિના નવલા નોરતાની રાતો – નવરાત્રી. વળી, નવરાત્રી પછીનો દિવસ અસત્ય પર સત્યની વિજયનો દિવસ દશેરા આવે છે. જે દિવસે રામ ભગવાનએ રાવણનો વધ કર્યો હતો તે દિવસ આપણે વિજયાદશમી તરીકે ઉજવીએ છીએ. આમ, આ દિવસો આપણી અંદર પણ રહેલી કેટલીક આસુરી વૃત્તિ પર વિજય મેળવવાના દિવસો છે.

નવરાત્રીનું હિંદુ સંસ્કૃતિમાં ખાસ મહત્વ છે. ભારતમાં માતાજીની નવરાત્રી વર્ષમાં મુખ્ય ચાર વાર આવે છે – વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય/માઘ નવરાત્રી. જેમાં શરદ નવરાત્રી એટલે કે મહાનવરાત્રી માટે પૂરી દુનિયામાં ગુજરાતીઓ પ્રખ્યાત છે. ગુજરાતીઓનો એક સમાનર્થી એટલે ગરબા અને એટલે જ નવ રાતોનો ઉલ્લાસ અને ઉત્સાહથી ભરપૂર મહોત્સવ નવરાત્રી આપણા ગુજરાતની અસ્મિતાની અનેરી ઓળખાણ છે. નવરાત્રીની નવ રાતો દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની અલગ-અલગ પ્રદેશ પરંપરા મુજબ પૂજા થાય છે. જેમ કે, દુર્ગા, ભદ્રકાલી, અંબા કે જગદંબા વિશ્વમાતા, અન્નપૂર્ણા, સર્વમંગલા, ભૈરવી, ચંદ્રિકા કે ચંડી, લલિતા, ભવાની અને મોકામ્બિકા. કેરળમાં નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસો અષ્ઠમી, નવમી અને વિજયાદશમીની ઉજવણી સરસ્વતી પૂજા તરીકે કરવામાં આવે છે. ગરબો એ ગર્ભનું પ્રતિક છે. નવરાત્રીના અમુક દિવસો ઉપરાંત કેટલાંક પ્રતિકો પણ આપણને કેટલાંક સંદેશ આપે છે જેમ કે, ગરબો. ગરબો ગર્ભનું પ્રતિક છે સાથે એ આપણા સૌ માટે ઉજાશ ફેલવવાનું પણ ઉદાહરણ છે.

- Advertisement -

આપણે પણ ગરબામાં રહેલા દિવડાની જેમ દિવ્યતાભર્યો પ્રકાશ ફેલાવો જોઈએ. કારતક સુદ એકમથી નોમ સુધી નવ રાત્રીનો તહેવાર અટલે નવરાત્રી. આ દિવસોમાં હિંદુ લોકો નવદુર્ગાનું વ્રત કરીને ઘરમાં ગરબાનું સ્થાપન કરે છે અને માતાજીને નીવેધ ધરે છે. દેવીની નવધા શક્તિ જે સમયે મહાશક્તિનું સ્વરૂપ ધારણ કરે છે તે સમયને નવરાત્રી કહેવામા આવે છે. નવરાત્રી એટલે મા શક્તિની દૈવીય ઉપાસના અને અખૂટ આરાધનાના દિવસો. અસત્ય મૂલ્યો પર વિજયી થયાની ગાથાની રંગીન રાત્રીઓ એટલે નવરાત્રી. માં શક્તિની દૈવીય ઉપાસના અને આરાધના કરીને આ નવ દિવસોમાં આપણે પણ આપણી અંદર રહેલી અસુરી વૃત્તિઓનો ત્યાગ કરી તન, મન, ધનથી પવિત્ર બનવું જોઈએ અને આપણી આત્માને વચન, વ્યવહારથી શુદ્ધ બનાવવી એ જ આ નવરાત્રીનું મહામ્ય છે.

You Might Also Like

આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો

કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર

શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો

અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ

Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સનરાઈઝર્સ હૈદરાબાદે બેંગ્લોરનું સમીકરણ બગાડ્યું: RCB 4 રને હાર્યું
Next Article નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા પખવાડિયા’નું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
પોરબંદર જિલ્લામાં ઘેડ વિસ્તાર માટે 1500 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી : કુંવરજી બાવળિયા
રાજકોટમાં ગુજરાતનું પ્રથમ ડ્યુઅલ-સ્ક્રીન ડિજિટલ એનામોર્ફિક હોર્ડિંગ લૉન્ચ
રાજુલા ખાતે સાંસદ ભરત સુતરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીની શુભેચ્છા મુલાકાત
વીરપુર (જલારામ) ખાતે નેશનલ હાઈવેના નાલાના પ્રશ્ર્ને વિરોધ
‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવમાં 108 દીવડાની મહાઆરતી યોજાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ધર્મ

કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ધર્મ

શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?