By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    1 day ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    2 days ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    3 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    4 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    1 day ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    1 day ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    1 day ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    1 day ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    2 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    3 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    4 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    4 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    4 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અજીત ડોભાલ સાથેની મુલાકાત બાદ દરમ્યાન ઇરાનના વિદેશ મંત્રીએ પયગંબર વિશેનું નિવેદન ડિલીટ કર્યુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અજીત ડોભાલ સાથેની મુલાકાત બાદ દરમ્યાન ઇરાનના વિદેશ મંત્રીએ પયગંબર વિશેનું નિવેદન ડિલીટ કર્યુ
રાષ્ટ્રીય

અજીત ડોભાલ સાથેની મુલાકાત બાદ દરમ્યાન ઇરાનના વિદેશ મંત્રીએ પયગંબર વિશેનું નિવેદન ડિલીટ કર્યુ

Khaskhabar Editor
Last updated: 2022/06/10 at 3:47 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

પયંગબર મહોમ્મદ વિશએના નિવેદનના વિવાદના પગલે ભાજપના દિલ્હી પ્રવક્તા નૂપુર શર્માએ કરેલી ટિપ્પણીને લઇને ખાડી અને મુસ્લિમ દેશોએ ભારતનો વિરોધ કરી રહ્યા છે. કેટલાય દેશોએ આ બાબતે ભઆરતીય રાજદુતને સમન્સ મોકલ્યું હતુ. આ વિવાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર વધતા ભાજપે નૂપુર શર્મા અને દિલ્હીના મીડિયા પ્રવક્તા નવીન જિંદાલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો હતા. આ વિવાદની વચ્ચે ઇરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર અબદુલ્લાહ ભારતના પ્રવાસે આવ્યા હતી. જ્યાં તેમણે ભારતના વિદેશ મંત્રીની સાથે-સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી.

ઇરાનના વિદેશમંત્રીએ ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર અને એનએસઇ અજીત ડોભાલ સાથે મુલાકાત કર્યો પછી અરાનના વિદેશ મંત્રઆલયની તરફથી એક પ્રેસ નોટ બહાર પાડી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, આ મુલાકાત સમયે કેટલુંય થયું. જો કે, પ્રેસ નોટ જાહેર કર્યા પછી તેમણે પ્રેસ નોટમાંથી કેટલીક વાતોને હટાવી દીધી. આ વાતની જાણકારી સામે આવતા લોકો એ જાણવા માગે છે કે એ પ્રેસનોટમાં એવું શું હતુ કે ડિલીટ કરવામાં આવ્યું.

- Advertisement -

મીડિયા રિપોર્ટ અનુસાર, આ વિવાદને લઇને ઇરાનના વિદેશ મંત્રીના પ્રશ્નો પર અજીત ડોભાલને જણાવ્યું કે, દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેમણે ઇરાનના વિદેશ મંત્રીને આશ્વાસન આપ્યું કે, ભારત બધા ધર્મોનો આદર કરતો દેશ છે. આ મુલાકાત સમયે વિદંશ મંત્રાલયની વેબસાઇટ પર વાતચીતને સંબંધી નિવેદનો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. પરંતુ, ત્યાર પછી આ નિવેદન પરની પ્રેસ નોટના કેટલીક વાતોને કાઢી નાખવામાં આવી હતી.

આ પ્રેસ નોટમાં લખવામાં આવ્યું હતુ કે, સબક શિખવાવામાં આવશે. ઇરાનના નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વિદેશ મંત્રી હુસાનએ મીટિંગ દરમ્યાન અજીત ડોભાલની તરફથી જણાવવામાં આવ્યું હતુ કે, લોકો પૈગંબરની સામે વિવાસ્પદ ટિપ્પણી કરે છે. તેમને સબક શિખવવામાં આવશે. જો કે આ લાઇનનો ઇરાનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર કોઇ ઉલ્લેખ નથી.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ગુરૂવારના રોજ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિંદ બાગચીએ પ્રેસ કોન્ફરન્સમાં ક્હ્યું હતુ કે, અમે સંપૂર્ણ રીતે આ વાતને સ્પષ્ટ કરીએ છિએ કે, આવી ટિકા, ટિપ્પણી કે ટ્વિટ સરકાર તરફથી પ્રસારિત કરવામાં આવી નથી. એવામાં આવી ટ્વિટ કે ટિપ્પણી કરનાર સામે સંબંધિત પક્ષ કાર્યવાહી કરશે. તે સિવાય મારી પાસે કોઇ જાણકારી નથી.

બીજી તરફ ઇરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર અબદુલ્લાહએ મિટિંગ પછી કરેલા ટ્વિટમાં જણાવ્યું હતુ કે, અમારી દ્વિપક્ષીય રણનીતિની વાર્તાને આગળ વધારવા માટે પીએમ મોદી, એફ.એમ.જયશંકર અને બીજા ભારતીય અધિકારીઓને મળીને ખુશી મળી. તેહરાન અને નવી દિલ્હી ઇશ્વરીય ઘર્મો અને ઇસ્લામી પવિત્રતાઓનું સમ્માન કરવું અને વિભાજનકારી નિવેદનોથી બચવા માટેની આવશ્યકતા માટે સહમત છીએ.

You Might Also Like

પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે

પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ

આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે

મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી

TAGGED: AJITDOBHAL, FOREIGNMINISTER, iran, TWEET
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતની અર્થવ્યવ્સ્થા માટે સારા સમાચાર, ફિચએ રેટીંગને નેગેટીવથી સ્થિર કર્યો
Next Article સોમનાથ-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ બે દિવસ રદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
અમેરિકા હાર્યું! ખરેખર ?
પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા
ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે
પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?