By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 hours ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    6 hours ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    1 day ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    3 hours ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    5 hours ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    1 day ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    1 day ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    4 hours ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    6 hours ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    1 day ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    4 hours ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    1 day ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    1 day ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    1 day ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અજીત ડોભાલ સાથેની મુલાકાત બાદ દરમ્યાન ઇરાનના વિદેશ મંત્રીએ પયગંબર વિશેનું નિવેદન ડિલીટ કર્યુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અજીત ડોભાલ સાથેની મુલાકાત બાદ દરમ્યાન ઇરાનના વિદેશ મંત્રીએ પયગંબર વિશેનું નિવેદન ડિલીટ કર્યુ
રાષ્ટ્રીય

અજીત ડોભાલ સાથેની મુલાકાત બાદ દરમ્યાન ઇરાનના વિદેશ મંત્રીએ પયગંબર વિશેનું નિવેદન ડિલીટ કર્યુ

Khaskhabar Editor
Last updated: 2022/06/10 at 3:47 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

પયંગબર મહોમ્મદ વિશએના નિવેદનના વિવાદના પગલે ભાજપના દિલ્હી પ્રવક્તા નૂપુર શર્માએ કરેલી ટિપ્પણીને લઇને ખાડી અને મુસ્લિમ દેશોએ ભારતનો વિરોધ કરી રહ્યા છે. કેટલાય દેશોએ આ બાબતે ભઆરતીય રાજદુતને સમન્સ મોકલ્યું હતુ. આ વિવાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર વધતા ભાજપે નૂપુર શર્મા અને દિલ્હીના મીડિયા પ્રવક્તા નવીન જિંદાલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો હતા. આ વિવાદની વચ્ચે ઇરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર અબદુલ્લાહ ભારતના પ્રવાસે આવ્યા હતી. જ્યાં તેમણે ભારતના વિદેશ મંત્રીની સાથે-સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી.

ઇરાનના વિદેશમંત્રીએ ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર અને એનએસઇ અજીત ડોભાલ સાથે મુલાકાત કર્યો પછી અરાનના વિદેશ મંત્રઆલયની તરફથી એક પ્રેસ નોટ બહાર પાડી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, આ મુલાકાત સમયે કેટલુંય થયું. જો કે, પ્રેસ નોટ જાહેર કર્યા પછી તેમણે પ્રેસ નોટમાંથી કેટલીક વાતોને હટાવી દીધી. આ વાતની જાણકારી સામે આવતા લોકો એ જાણવા માગે છે કે એ પ્રેસનોટમાં એવું શું હતુ કે ડિલીટ કરવામાં આવ્યું.

- Advertisement -

મીડિયા રિપોર્ટ અનુસાર, આ વિવાદને લઇને ઇરાનના વિદેશ મંત્રીના પ્રશ્નો પર અજીત ડોભાલને જણાવ્યું કે, દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેમણે ઇરાનના વિદેશ મંત્રીને આશ્વાસન આપ્યું કે, ભારત બધા ધર્મોનો આદર કરતો દેશ છે. આ મુલાકાત સમયે વિદંશ મંત્રાલયની વેબસાઇટ પર વાતચીતને સંબંધી નિવેદનો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. પરંતુ, ત્યાર પછી આ નિવેદન પરની પ્રેસ નોટના કેટલીક વાતોને કાઢી નાખવામાં આવી હતી.

આ પ્રેસ નોટમાં લખવામાં આવ્યું હતુ કે, સબક શિખવાવામાં આવશે. ઇરાનના નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વિદેશ મંત્રી હુસાનએ મીટિંગ દરમ્યાન અજીત ડોભાલની તરફથી જણાવવામાં આવ્યું હતુ કે, લોકો પૈગંબરની સામે વિવાસ્પદ ટિપ્પણી કરે છે. તેમને સબક શિખવવામાં આવશે. જો કે આ લાઇનનો ઇરાનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર કોઇ ઉલ્લેખ નથી.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ગુરૂવારના રોજ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિંદ બાગચીએ પ્રેસ કોન્ફરન્સમાં ક્હ્યું હતુ કે, અમે સંપૂર્ણ રીતે આ વાતને સ્પષ્ટ કરીએ છિએ કે, આવી ટિકા, ટિપ્પણી કે ટ્વિટ સરકાર તરફથી પ્રસારિત કરવામાં આવી નથી. એવામાં આવી ટ્વિટ કે ટિપ્પણી કરનાર સામે સંબંધિત પક્ષ કાર્યવાહી કરશે. તે સિવાય મારી પાસે કોઇ જાણકારી નથી.

બીજી તરફ ઇરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર અબદુલ્લાહએ મિટિંગ પછી કરેલા ટ્વિટમાં જણાવ્યું હતુ કે, અમારી દ્વિપક્ષીય રણનીતિની વાર્તાને આગળ વધારવા માટે પીએમ મોદી, એફ.એમ.જયશંકર અને બીજા ભારતીય અધિકારીઓને મળીને ખુશી મળી. તેહરાન અને નવી દિલ્હી ઇશ્વરીય ઘર્મો અને ઇસ્લામી પવિત્રતાઓનું સમ્માન કરવું અને વિભાજનકારી નિવેદનોથી બચવા માટેની આવશ્યકતા માટે સહમત છીએ.

You Might Also Like

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા

રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ

નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

TAGGED: AJITDOBHAL, FOREIGNMINISTER, iran, TWEET
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતની અર્થવ્યવ્સ્થા માટે સારા સમાચાર, ફિચએ રેટીંગને નેગેટીવથી સ્થિર કર્યો
Next Article સોમનાથ-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ બે દિવસ રદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો
રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે
સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?