By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    22 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    23 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    23 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    23 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    19 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    22 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    22 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    23 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    22 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    22 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    22 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોદી સૌરાષ્ટ્રના નાગરિકોને રૂ. 3882 કરોડના નેશનલ હાઈવેના વિકાસ-કામોની ભેટ આપશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોદી સૌરાષ્ટ્રના નાગરિકોને રૂ. 3882 કરોડના નેશનલ હાઈવેના વિકાસ-કામોની ભેટ આપશે
ગુજરાત

મોદી સૌરાષ્ટ્રના નાગરિકોને રૂ. 3882 કરોડના નેશનલ હાઈવેના વિકાસ-કામોની ભેટ આપશે

Khaskhabar Editor
Last updated: 2024/02/21 at 3:48 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

રૂ. 1554 કરોડના ખર્ચે સામખીયાળી-સાંતલપુર વચ્ચે બનનારા સિક્સ લેન નેશનલ હાઇવેનું ખાતમુહૂર્ત

ભાવનગર-તળાજા વચ્ચે રૂ. 1185 કરોડના ફોરલેન હાઇવે અને ભાવનગર-પીપળી વચ્ચે રૂ.1143 કરોડના નેશનલ હાઈવેનું લોકાર્પણ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય ધોરીમાર્ગો દેશની આર્થિક કરોડરજ્જુ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ જે-તે વિસ્તારની પ્રગતિને વેગવાન બનાવે છે. ત્યારે તા. 25મી ફેબ્રુઆરીએ રાજકોટમાં યોજાનારા કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સૌરાષ્ટ્ર વિસ્તારના સામખીયાળી-સાંતલપુર નેશનલ હાઈવે, ભાવનગર-તળાજા નેશનલ હાઈવે અને ભાવનગર-પીપળી નેશનલ હાઈવે પરના કુલ આશરે રૂ. 3882 કરોડના વિકાસ કામોના ઓનલાઈન ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

રેસકોર્ષ મેદાન ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કચ્છ અને પાટણને જોડતા સામખીયાળીથી સાંતલપુર નેશનલ હાઈવે-27 પર રૂ. 1,554 કરોડના ખર્ચે બનનારા આશરે 90.90 કિલોમીટર લંબાઈના સિક્સલેન હાઈવેનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આ હાઇવે હરિયાણા, પંજાબ, કાશ્મીર તથા હિમાચલ પ્રદેશ જેવા જમીનથી ઘેરાયેલા રાજ્યોને ગુજરાતના મુખ્ય વ્યાપારી બંદરો એવા કંડલા, મુન્દ્રા અને જામનગર સાથે જોડવા માટે મુખ્ય માર્ગ તરીકે ઉપયોગી બનશે. તેમજ પાટણ, કચ્છ, મોરબી અને રાજકોટના મુસાફરોને વધુ ઝડપી અને સલામત કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર વિસ્તારના વિકાસ માટે લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા અને પ્રવાસનને ટેકો આપવા ભાવનગરથી તળાજા જૂના નેશનલ હાઈવે 8-ઈના આશરે 48.045 કિલોમીટરની લંબાઈના ફોરલેન હાઈવેના રૂ. 1185 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ ભાવનગરથી પીપળી નેશનલ હાઈવેના 32.510 કિલોમીટરની લંબાઈના ફોરલેન હાઈવેના રૂ. 1143 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ થશે.
આ બંને પ્રોજેક્ટથી અલંગ બંદરનો વિકાસ થશે. તથા દીવ અને સોમનાથના મત્સ્યોદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગોના માલસામાનની હેરફેરમાં સરળતા થતા સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ મળશે.

પાણી પુરવઠા વિભાગની રૂ.287 કરોડની યોજનાઓના ખાતમુહૂર્ત
“સૌની” યોજના હેઠળ 25 ફેબ્રુઆરીએ રાજકોટ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પાણી પુરવઠા વિભાગ અંતર્ગતની રૂ. 287 કરોડથી વધુના ખર્ચે બનનાર 3 યોજનાઓનું ખાતમુહુર્ત કરવામાં આવશે. જેમાં રૂ.131.94 કરોડના ખર્ચે સુરેન્દ્રનગર જિલ્લાના વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ તેમજ ધોળીધજા ડેમ આધારિત એસ-2 એસ-3 જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ.89.33 કરોડના ખર્ચે અમરેલી જિલ્લાના લાઠી-લીલીયા- ચાવંડ જુથ સુધારણા યોજના અને રૂ.65.774 કરોડના ખર્ચે તૈયાર થનાર ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં જેસર જુથ યોજનાનો સમાવેશ કરાયો છે. જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત વલ્લભીપુર તથા ડેમ આધારિત જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનામાં 6 એમ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ, હેડ રેગ્યુલેટર અને કલેકટીંગ માટે 3 કુવા, 533 કિ.મી.થી વધુમાં પી.વી.સી. પાઇપલાઇનની કામગીરી, જુદા જુદા પંપીંગ સ્ટેશન પર વિવિધ ક્ષમતાના 9 ભૂગર્ભ સંપ, પાંચ લાખ લીટર અને 20 મીટર ઊંચી પાણીની 2 ટાંકી, 7 પંપ હાઉસ, 800 મીટરની કમ્પાઉન્ડ, 400 મી. આર.સી.સી રોડ, વીજળીકરણ, પંપીંગ મશીનરી અને ગ્રામ્ય સ્તરે વિવિધ ક્ષમતાના 114 ભૂગર્ભ સંપની કામગીરી કરવામાં આવશે. આ યોજનાથી લીંબડી, ચુડા, ધ્રાંગધ્રા, લખતર, વઢવાણ, મુળી અને સાયલા તાલુકાના 170 ગામો સહિત 1 શહેરના આશરે 5.79 લાખથી વધુ લોકોને પીવાના શુદ્ધ પાણીની સુવિધા આપી શકાશે.
અમરેલી જિલ્લાની લાઠી, લીલીયા, ચાવંડ જુથ સુધારણા યોજના હેઠળ અંદાજિત રૂ. 89.33 કરોડના ખર્ચે 6 ભૂગર્ભ સંપ,8 આર.સી.સી. ઉંચી ટાંકી, 4 પંપ રૂમ, 72 કિમી રાઈઝિંગ (ડી.આઇ.) તથા 130 કિ.મી. ગ્રેવિટી (પી.વી.સી.) મેઈન પાઇપલાઇન, સ્ટાફ ક્વાર્ટર, કમ્પાઉન્ડ વોલ તેમજ આનુષંગિક કામો હાથ ધરવામાં આવશે. આ યોજના પૂર્ણ થતાં લાઠી, લીલીયા, બાબરા તાલુકાના 1.5 લાખથી વધુ લોકોને પીવાલાયક પાણી મળશે.

- Advertisement -

25 ફેબ્રુઆરીના રોજ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાની શેત્રુંજી જેસર જૂથ યોજનાનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. આ યોજનામાં શેત્રુંજી જળાશયને મુખ્ય સ્ત્રોત તરીકે લઈ રૂ. 65.774 કરોડના ખર્ચે શેત્રુંજી જળાશય ખાતે 1 ઇન્ટેક વેલ, 8 એમ.એલ.ડી. ફિલ્ટર પ્લાન્ટ, 36 લાખ લિટરનો આર.સી.સી. સંપ, 2 સંપ બુસ્ટર, ગ્રામ્ય સ્તરે 50 હજાર થી 20.50 લાખ લી.ના 10 સંપ, 28 કી.મી રાઈઝીંગ તથા 51 કિ.મી ગ્રેવિટી મેઈન પાઇપલાઇન તથા ઈન્ટેક વેલ પર બુસ્ટીંગ સ્ટેશન અને પંપીંગ મશીનરીની કામગીરી કરવામાં આવશે. આ યોજના પૂર્ણ થતાં જેસર તાલુકાના જેસર,પીપરડી, રાણીગામ, દેપલા, પા, રાણપરડા(ચોક) ,હિપાવડલી, કાત્રોડીયા, ઝડકલા, ઘોબા ગામના અંદાજે 60 હજાર લોકોને નિયમિત શુદ્ધ પાણી મળશે.

You Might Also Like

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર

TAGGED: citizens, DEVELOPMENT, Gujarat, NationalHighways, saurashtra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 151 સંતોએ, 6725 વિદ્યાર્થીઓએ માઘસ્નાન કર્યું
Next Article રાજુલાના જૂની માંડરડી ગામ નજીક ટુ-વ્હીલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ગુજરાત

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મોરબી

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?