By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    4 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    5 hours ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    5 hours ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    1 day ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી
    43 minutes ago
    કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ
    45 minutes ago
    કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત
    48 minutes ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    5 hours ago
    પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    4 hours ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    1 day ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    4 hours ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    1 day ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 2 ચંદ્રયાન મિશન પૂરાં થઈ શકે તેટલાં રૂપિયા મોદી સરકાર માત્ર પસ્તી વેંચી ને કમાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 2 ચંદ્રયાન મિશન પૂરાં થઈ શકે તેટલાં રૂપિયા મોદી સરકાર માત્ર પસ્તી વેંચી ને કમાઈ
રાષ્ટ્રીય

2 ચંદ્રયાન મિશન પૂરાં થઈ શકે તેટલાં રૂપિયા મોદી સરકાર માત્ર પસ્તી વેંચી ને કમાઈ

Khaskhabar Editor
Last updated: 2023/12/29 at 4:55 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કચેરીઓની પસ્તી, જૂની ફાઈલો, બીજા નકામા કાગળો અને અન્ય ઓફિસની ચીજવસ્તુઓ વેચીને એટલી કમાણી કરી છે કે તેનાથી બે ચંદ્રયાન મિશનને ભંડોળ પૂરું પાડી શકાય તેમ છે. તાજેતરમાં એક રિપોર્ટમાં આ બાબત સામે આવી છે.
ન્યૂઝ18 ઇન્ડિયાએ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું કે ઓક્ટોબર, 2021થી અત્યાર સુધી કેન્દ્ર સરકારે પસ્તી-ભંગાર વેચીને કુલ ₹1,163 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. જેમાંથી ₹557 કરોડ માત્ર ઓક્ટોબર, 2023માં કમાયા હતા, જ્યારે સરકારે એક મહિના સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.
સરકારી રિપોર્ટને ટાંકીને જણાવવામાં આવ્યું કે, ઓક્ટોબર, 2021થી અત્યાર સુધીમાં કુલ 96 લાખ જેટલી ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો અને સરકારી કચેરીઓમાં લગભગ 355 લાખ સ્ક્વેર ફિટ જેટલી જગ્યા ખાલી કરવામાં આવી. જેનો ઉપયોગ હવે અન્ય કામોમાં થઈ શકશે.
આ વર્ષે સરકારે જે ₹556 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, તેમાંથી ₹225 કરોડ રૂપિયા માત રેલવે મંત્રાલયે જ કમાયા. જ્યારે રક્ષા મંત્રાલયે ₹168 કરોડ, પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયે ₹56 કરોડ અને કોલસા મંત્રાલયે ₹34 કરોડની કમાણી કરી હતી. જ્યારે આ વર્ષે જે 164 લાખ સ્ક્વેર ફિટ જગ્યા ખાલી કરવામાં આવી, તેમાંથી મોટાભાગની (66 લાખ સ્ક્વેર ફિટ) જગ્યા કોલ મિનિસ્ટ્રી અને ત્યારબાદ હેવી ઈન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીએ (21 લાખ સ્ક્વેર ફિટ) ખાલી કરી હતી.
રિપોર્ટ અનુસાર, આ વર્ષે 24 લાખ જેટલી ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો અને જેમાંથી મોટાભાગની ફાઈલો વિદેશ મંત્રાલયની (3.9 લાખ) હતી. જ્યારે રક્ષા મંત્રાલયની 3.15 લાખ ફાઇલનો પણ નિકાલ કરવામાં આવ્યો.
અહીં ઉલ્લેખનીય છે કે ભારત સરકારે જે મિશન ચંદ્રયાન-3 સફળતાપૂર્વક પાર પાડ્યું તેનું બજેટ માત્ર ₹600 કરોડ જેટલું હતું. આમ આ રકમ મોટી લાગે, પરંતુ જ્યારે અન્ય દેશોનાં આ પ્રકારનાં મિશન સાથે સરખામણી કરવામાં આવે તો તેના પ્રમાણમાં આ રકમ બહુ નાની ગણાય. કારણ કે રશિયાએ જે મૂનમિશન લોન્ચ કર્યું હતું અને જે પછીથી નિષ્ફળ ગયું તેની પાછળ કુલ ₹16000 કરોડ ખર્ચ થયો હતો. એટલું જ નહીં, આ મૂન મિશનો પર અમુક જે હોલીવુડ ફિલ્મો બની છે તે પાછળ પણ 600 કરોડ કરતાં વધુ ખર્ચ થયો છે.
જેથી મોદી સરકારે જે પસ્તી વેચીને કમાણી કરી છે, તે બે ચંદ્રયાન મિશનોને ભંડોળ પૂરું પાડી શકાય તેટલી છે.

You Might Also Like

ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ

કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત

અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી

TAGGED: Modigovernment, RUPEES
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રૂખડિયાપરામાં ખુલ્લી ગટરના કારણે આંગણવાડીના બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં
Next Article JDUના નવા અધ્યક્ષ બન્યા બિહાર CM નીતીશ કુમાર, લલન સિંહનું રાજીનામું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિમાન દુર્ઘટનામાં ભોગ બનનાર રાજકોટના મુક્તાબેન ડાંગરનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
Ending Plastic Pollution વિષય અંતર્ગત રાજકોટ મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
આકસ્મિક સંજોગોમાં જિલ્લામાંથી ત્વરિત માહિતી માટે 12 હોટલાઇન, 14 સેટેલાઈટ ફોન 24 કલાક કાર્યરત : મંત્રી કુંવરજી બાવળીયા
પ્રથમ વરસાદે જ 11 ડેમ હાઈએલર્ટ પર
જેતપુરમાં ધારેશ્ર્વર ચોકડી પાસેથી પિસ્ટલ સાથે ગોંડલનો શખ્સ ઝડપાયો
રાજુલાના રાજપરડા- ગાજાવદર વરચે જોલાપરી નદીમાં કાર ડૂબી જતાં આહીર સમાજ અગ્રણીનું મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
રાષ્ટ્રીય

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
રાષ્ટ્રીય

કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 48 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?