By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ
    16 minutes ago
    રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ, પાકિસ્તાન પોલીસે મોટા દીકરાનું કર્યું હતું એન્કાઉન્ટર
    2 hours ago
    સાઉદી અરબની ‘ડબલ ગેમ’: ઈરાન સાથે દોસ્તીનો ડોળ અને ટ્રમ્પ સાથે મળીને હુમલાનું પ્લાનિંગ?
    3 days ago
    ઇઝરાયલ દ્વારા ટ્રમ્પ સાથે ચેડા: એપ્સટાઇન ફાઇલોમાં નવો બોમ્બ વિસ્ફોટ
    3 days ago
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અંબાજી મહાધિવેશન: હેમાંગ રાવલની ‘કોચિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા’માં નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક
    13 minutes ago
    ગુજરાતના 4 મહાનગરમાં અચઈં આંકડા ચિંતાજનક: સુરત 225 સાથે સૌથી પ્રદૂષિત
    51 minutes ago
    લોકસભામાં ઙખ મોદી સામે સૂત્રોચ્ચાર, બહાર પણ પ્રદર્શન
    60 minutes ago
    ઞજ ટેરિફ 50%થી ઘટાડીને 18% કરશે
    1 hour ago
    ભારતની વિદેશી સહાયમાં મોટો ઉલટફેર: બાંગ્લાદેશ-માલદીવના ફંડમાં કાપ, ભૂટાન પર હેત વરસ્યું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
    1 day ago
    ICC સાથે પંગો પાકિસ્તાનને ભારે પડશે! 5 મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટને બરબાદ કરી શકે!
    1 day ago
    T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના ઇન્ટરનેશનલ પ્લેયરની પણ એન્ટ્રી
    3 days ago
    T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
    5 days ago
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    3 hours ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    2 months ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માલિયાસણ ટોલનાકું રાજકોટવાસીઓ માટે બનશે આર્થિક બોજ: નાગરિકોનો વિરોધ છતાં ટોલનાકાનું કામ સતત ચાલું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > માલિયાસણ ટોલનાકું રાજકોટવાસીઓ માટે બનશે આર્થિક બોજ: નાગરિકોનો વિરોધ છતાં ટોલનાકાનું કામ સતત ચાલું
રાજકોટ

માલિયાસણ ટોલનાકું રાજકોટવાસીઓ માટે બનશે આર્થિક બોજ: નાગરિકોનો વિરોધ છતાં ટોલનાકાનું કામ સતત ચાલું

Khaskhabar Editor
Last updated: 2026/02/03 at 4:18 PM
Khaskhabar Editor 41 minutes ago
Share
2 Min Read
SHARE

જનતાની અનેક રજૂઆતો બહેરા કાને? સાંસદ, ધારાસભ્ય અને કલેક્ટરને અનેક ફરિયાદ છતાં માલિયાસણ ટોલનાકાનું કામ યથાવત્

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર માલિયાસણ ગામ પાસે બની રહેલું નવું ટોલ પ્લાઝા આગામી સમયમાં વિવાદનું કેન્દ્ર બને તેવા સંજોગો સર્જાયા છે. સાંસદ, કલેક્ટર અને ધારાસભ્યોને અનેક રજૂઆતો કરવા છતાં પણ કામગીરી અવિરત ચાલુ રહેતા હવે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી (ગઇંઅઈં) અને સ્ટેટ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને આ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. આ ટોલ પ્લાઝા શહેરની સાવ નજીક અને બસ સ્ટેન્ડથી માત્ર 11 કિલોમીટરના અંતરે આવેલું છે. હીરાસર એરપોર્ટ પહેલા જ આ ટોલનાકું આવતું હોવાથી દરરોજ અંદાજે 50,000 જેટલા વાહનચાલકો પર આર્થિક બોજ પડશે. આ સાથે જ શહેરની સીમા પાસે જ ટોલ હોવાને કારણે વાહનોની લાંબી કતારો લાગશે અને પારાવાર ટ્રાફિક સમસ્યા સર્જાવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક વેપારીઓ, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન છેલ્લા 4 વર્ષથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. માર્ચ-2026 પહેલા આ ટોલનાકું કાર્યરત કરવાની ગણતરી હોવાથી લોકોમાં ફફડાટ છે. જો આ ટોલનાકું એરપોર્ટ પછી લઈ જવામાં આવે તો સ્થાનિક ટ્રાફિક અને ખેડૂતોને મોટી રાહત મળી શકે તેમ છે. પરંતુ હાલ જે રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે તે જોતા સરકાર લોક લાગણી દુભાવી રહી હોવાનું જણાય છે.
સ્થાનિક વેપારીઓ, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન છેલ્લા 4 વર્ષથી આ ટોલ પ્લાઝાનું સ્થળ બદલવાની માગ કરી રહ્યા છે. રજૂઆત છે કે જો આ ટોલનાકું એરપોર્ટ પછી લઈ જવામાં આવે તો સ્થાનિક ટ્રાફિક અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને મોટી રાહત મળી શકે. તેમ છતાં, માર્ચ-2026 સુધીમાં આ ટોલનાકું કાર્યરત કરવાના લક્ષ્યાંક સાથે જે ગતિએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે, તે જોતા સરકાર લોક લાગણીને અવગણી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે.
નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લોકો માટે આ ટોલ પ્લાઝા એક વધારાનો કરબોજ બની રહેશે. ખાસ કરીને માલવાહક ટ્રકો અને ખેતીવાડીના વાહનો માટે આ ટોલ આર્થિક રીતે નુકસાનકારક સાબિત થશે. જો તંત્ર દ્વારા લોકહિતમાં આ ટોલનાકાનું સ્થળ બદલવા કે સ્થાનિકોને રાહત આપવા અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં રાજકોટના રાજમાર્ગો પર ઉગ્ર જનઆંદોલન છેડવાની તૈયારીઓ પણ દર્શાવવામાં આવી છે.

You Might Also Like

રાજકોટ યાર્ડ પથ્થરમારો કેસ: અતુલ કમાણી સહિત 32 આરોપીઓનો કોર્ટે કર્યો નિર્દોષ છુટકારો

રાજકોટ: ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન હેઠળ વોર્ડ-9માં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

ગાંધીનગર: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ‘બીજું ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ 2026’ સંપન્ન

અંધકારથી પ્રકાશ તરફ: 1600 આંખ સમાજને અર્પણ કરતું જનકલ્યાણ ટ્રસ્ટ

રાજકોટ શિવમય બનશે: મહાશિવરાત્રિના પર્વે સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાનું આયોજન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોન્ટ્રાક્ટર ‘પ્રદીપ ક્ધસ્ટ્રક્શન’ને ડિબાર કરવા શો-કોઝ નોટિસ
Next Article રાજકોટ શિવમય બનશે: મહાશિવરાત્રિના પર્વે સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાનું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

ટેકાના ભાવે ઘઉંની ખરીદી: મોરબી જિલ્લામાં ખેડૂતો માટે ઑનલાઇન નોંધણીનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
મોરબી: મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે 36 નિરાધાર લોકોને ખસેડાયા
અંબાજી મહાધિવેશન: હેમાંગ રાવલની ‘કોચિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા’માં નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક
તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિજયી પ્રારંભ, ચારુસેટ યુનિવર્સિટીને 169 રને હરાવી
રાજકોટ યાર્ડ પથ્થરમારો કેસ: અતુલ કમાણી સહિત 32 આરોપીઓનો કોર્ટે કર્યો નિર્દોષ છુટકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ યાર્ડ પથ્થરમારો કેસ: અતુલ કમાણી સહિત 32 આરોપીઓનો કોર્ટે કર્યો નિર્દોષ છુટકારો

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
રાજકોટ

રાજકોટ: ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન હેઠળ વોર્ડ-9માં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
રાજકોટ

ગાંધીનગર: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ‘બીજું ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ 2026’ સંપન્ન

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?