By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    24 hours ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    1 day ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    2 days ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદી સરકાર આપી રહી છે ક્રેડિટ કાર્ડ, જે ડાયરેક્ટ UPI સાથે લિન્ક, જાણો કોને મળશે ફાયદો
    11 minutes ago
    મિત્રો કે સગાં લોન લેતા હોય તો સહી કરતાં પહેલા ચેતજો! લોન ગેરંટર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
    28 minutes ago
    દુનિયાના નંબર-1 નેતા બન્યા PM મોદી!
    21 hours ago
    ભારત-ઈઝરાયલ વચ્ચે આજે મોટી ડિફેન્સ ડીલની શક્યતા
    21 hours ago
    ગઈઊછઝના વિવાદિત પુસ્તક પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    36 minutes ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 day ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુશ્કેલ સમયમાં અન્યનો ટેકો બનીએ: જ્ઞાન થકી પુણ્યના ભંડારાને ભરપૂર કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > મુશ્કેલ સમયમાં અન્યનો ટેકો બનીએ: જ્ઞાન થકી પુણ્યના ભંડારાને ભરપૂર કરી
ધર્મ

મુશ્કેલ સમયમાં અન્યનો ટેકો બનીએ: જ્ઞાન થકી પુણ્યના ભંડારાને ભરપૂર કરી

Khaskhabar Editor
Last updated: 2022/02/05 at 4:03 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

જ્ઞાનના સંદેશને માત્ર વસંત પંચમી પૂરતો જ કેમ સીમિત રાખીએ !

સરસ્વતીની વીણાની મધુર ધ્વનિ જેમ લોકોના જીવનમાં સુખનો સુર પૂરીએ

– પ્રિયંકા પરમાર

Contents
જ્ઞાનના સંદેશને માત્ર વસંત પંચમી પૂરતો જ કેમ સીમિત રાખીએ !સરસ્વતીની વીણાની મધુર ધ્વનિ જેમ લોકોના જીવનમાં સુખનો સુર પૂરીએ

ભારતીય સંસ્કૃતિમાં ગુહ્ય અને સુક્ષ્મ જ્ઞાન સાથે વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ કર્મની કઠણાઈ કહો કે મનુષ્ય સ્વભાવની કમજોરી આપણે દિવસના મહાત્મ્યને માત્ર ઉજવણી પૂરતું જ યાદ રાખીએ છીએ. આવો જ એક મહત્વનો દિવસ એટલે વસંત પંચમી. જેને જ્ઞાનનો પર્વ પણ કહી શકાય. સત્ય અને અસત્યને સમજવાની શક્તિ એટલે જ્ઞાન. કલ્યાણકારી કર્મ કરવાની પ્રવૃતિ એટલે જ્ઞાન. જ્ઞાનની પરિભાષા તો સમજી ગયા પરંતુ તેના અમલની ઉણપ આપણા વ્યવહારમાં હજુ જોવા મળે છે. તો ચાલો, આ વખતે વસંત પંચમીને, જ્ઞાનના પર્વને કંઈક અલગ રીતે ઉજવવાની પ્રતિજ્ઞા કરીએ. હિન્દુ પંચાગ પ્રમાણે મહાસુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. જેને પ્રકૃતિનો ઉત્સવ પણ કહેવામાં આવે છે. વસંત પંચમી પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ દિવસે સરસ્વતી, રાધા, કૃષ્ણ અને કામદેવની પુજા કરવામાં આવે છે. આ દિવસે અજ્ઞાનીને પણ જ્ઞાની બનાવી દે એવા સરસ્વતી દેવીની પુજાનું ઘણું મહત્વ હોય છે. તેમની પૂજા કરવાથી વિદ્યામાં વૃધ્ધિ અને એકાગ્રતામાં વધારો થાય છે. આ સર્વે બાબતોથી આપણે પરિચિતિ છીએ તેમ છતાં અજ્ઞાની બનીને પુણ્ય કર્મ કરવાની તક જતી કરીએ છીએ.

- Advertisement -

માનવ જીવન પ્રકૃતિના ઋણ તળે એટલું દબાયેલું છે કે, પ્રકૃતિ વિના મનુષ્ય જીવનની કલ્પના હાસ્યસ્પદ છે. પ્લાસ્ટીક જમીને ગળી રહી છે તેનું જ્ઞાન હોવા છતાં કપડાંની થેલી લીધા વિના વસ્તુની ખરીદી કરવા જતાં રહીએ છીએ. પાણીનો બગાળ કરીને એવા લોકો સાથે અન્યાય કરી રહ્યા છીએ જેઓ પીવાનું પાણી પ્રાપ્ત કરવા માટે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કારણ વિના હોર્ન વગાડીને કર્કશતાં ફેલાવીને કર્ણો માટે હાનિકારક ધ્વનિ પ્રદૂષણ ફેલાવીએ છીએ. શું આ પ્રકૃતિ સાથે અન્યાય નથી ? શું આ પ્રાપ્ત જ્ઞાનની અવહેલના નથી ?

દરેક મનુષ્ય રંગીન ફુલોની મહેકની જેમ અન્યના જીવનને મહેકાવવાની શક્તિ ધરાવે છે. સરસ્વતીની વાણી અને વીણાની જેમ શુભ વચનો અને વિચારોની સુટેવ પાડીને જીવનમાં આવતી અણધારી સમસ્યાઓને સરળતાથી નિવારી શકાય છે. કોઈવાર મુસાફરી વખતે વયોવૃધ્ધની અવસ્થા સમજીને પોતાની સીટ પર બેસાડવા, કોઈની નાની અમથી ભૂલને અવગણીને ક્ષમા આપવી, અબોલ પશુ-પક્ષીઓને મનોરંજનનું સાધન ન ગણીને તેમને હેરાન ન કરવા, સહયોગની ભાવના રાખવી, અણહકનું લેવાની વૃતિનો ત્યાગ કરવો, જાણતાં અજાણતાં કોઈને નુકશાન ન કરવું, લોકોને પ્રેરણા મળે તેવા કાર્યોને વ્યવહારું જીવનમાં અમલ બનાવીએ તો સાચા અર્થમાં મળેલા જ્ઞાનની પૂજા કરી ગણાશે. સરસ્વતી માતા પણ પ્રસન્ન થશે.

સહજ વસ્તુનો સ્વીકાર હંમેશા કપરો હોય છે. ઉપર્યુંકત કહેલી દરેક વાત એટલી નોર્મલ છે કે, આપણે સૌ કોઈ જાણીએ છીએ તેમ છતાં તેનો અસ્વીકાર તો નહીં પરંતુ સંપૂર્ણ સ્વીકાર પણ નથી કરી શકતાં. જ્ઞાની હોવા થતાં અજ્ઞાની બનીને ભૂલો કરીએ છીએ. તો ચાલો લિસ્ટ બનાવીએ અને આવતી વસંત પંચમીએ આપણે કેટલાં સતકર્મો કરીને મળેલા જ્ઞાનને સાર્થક કર્યું છે તેનું સ્વમુલ્યાંકન કરીએ.

- Advertisement -

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પેન્ડિંગ ઈ-મેમાની પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદે ઉઘરાણીથી પ્રજા ત્રાહિમામ
Next Article જન્મજાત કીડની-લીવરની બીમારી અને બે વાર કોરોનામાં સપડાયેલ મહિલાના ગર્ભાશયમાંથી 124 જેટલી ગાંઠ નીકળી!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

ભારત બન્યું જનરેટિવ AI એપ ડાઉનલોડ્સ માટે વિશ્વનું સૌથી મોટું માર્કેટ, જાણો વિગત…

Khaskhabar Editor Khaskhabar Editor 43 seconds ago
મોદી સરકાર આપી રહી છે ક્રેડિટ કાર્ડ, જે ડાયરેક્ટ UPI સાથે લિન્ક, જાણો કોને મળશે ફાયદો
સોનામાં રોકાણ કરનારાઓ માટે મોટો ઝટકો: જો આ રીતે ખરીદ્યુ હશે તો 1 એપ્રિલથી ભરવો પડશે ટેક્સ
મિત્રો કે સગાં લોન લેતા હોય તો સહી કરતાં પહેલા ચેતજો! લોન ગેરંટર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
જૂનાગઢ ભાજપ મહિલા મોરચાના પ્રમુખના પુત્રએ પ્રમુખો સામે લગાવ્યા ગંભીર આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?