By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની આવક માટે સારા, નહીંતર યુનિવર્સિટીઓ બંધ: ટ્રમ્પના સૂર બદલાયા!
    11 hours ago
    જ્યોર્જિયામાં ટેકઓફ પછી તુર્કીનું C-130 લશ્કરી વિમાન ક્રેશ થતાં 20નાં મોતની આશંકા
    12 hours ago
    પાકિસ્તાન તાલિબાન દ્વારા ઈસ્લામાબાદ હુમલાનો દાવો કર્યા બાદ કાબુલ માટે ખ્વાજા આસિફની “યુદ્ધ”ની ધમકી
    12 hours ago
    હાફિઝ સઈદ બાંગ્લાદેશ મારફતે ભારત પર હુમલાની યોજના બનાવી રહ્યો છે: રિપોર્ટ
    1 day ago
    મુનીરને મળ્યા વધુ અધિકાર: પરમાણુ હથિયાર અને ત્રણેય સેનાઓ પર કંટ્રોલ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂર 2.0?: PM મોદીની બેઠક, પાકિસ્તાનમાં હડકંપ
    11 hours ago
    દિલ્હી લાલ કિલ્લાના વિસ્ફોટ પર અલ ફલાહ યુનિવર્સિટીની પ્રથમ પ્રતિક્રિયા
    12 hours ago
    તુર્કી ટ્રિપ, ટેલિગ્રામ ચેટ્સ, જૈશ હેન્ડલર: કેવી રીતે ડૉક્ટર્સ મોડ્યુલને કટ્ટરપંથી બનાવવામાં આવ્યું
    13 hours ago
    દિલ્હી સરકારે લાલ કિલ્લા બ્લાસ્ટના પીડિતો માટે વળતરની જાહેરાત કરી
    13 hours ago
    UPSC મેન્સ 2025નું પરિણામ જાહેર – 2736 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યૂ) માટે શોર્ટલિસ્ટ થયા
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    10 hours ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    6 days ago
    RCB વેચાવાની તૈયારીમાં: 2026 IPL પહેલા વેચાણ પ્રક્રિયા પૂર્ણ થશે
    6 days ago
    લીગ ક્રિકેટમાં દરેક દેશના ખેલાડીઓને રમવાની તક મળવી જોઈએ..’ વસીમ અકરમ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    11 hours ago
    મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે
    1 day ago
    2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે
    5 days ago
    ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન
    6 days ago
    વિક્કી- કેટરીનાના ઘરે નાના રાજકુમારની કિલકારી ગુંજી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવરાત્રિમાં અખંડ જ્યોત કરતા હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો, તો જ પ્રસન્ન થશે મા દુર્ગા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > નવરાત્રિમાં અખંડ જ્યોત કરતા હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો, તો જ પ્રસન્ન થશે મા દુર્ગા
ધર્મ

નવરાત્રિમાં અખંડ જ્યોત કરતા હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો, તો જ પ્રસન્ન થશે મા દુર્ગા

Khaskhabar Editor
Last updated: 2022/09/14 at 12:56 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. જેમાં 2 વખત ગુપ્ત નવરાત્રી અને 2 વખત પ્રાગટ્ય નવરાત્રી ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રિ આસો માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે.

26 સપ્ટેમ્બરથી આશો માસના શુક્લ પક્ષની નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ નવ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ 9 દિવસ માતા પૃથ્વી પર ભક્તોની વચ્ચે હોય છે. તેથી જેઓ સાચી ભક્તિ સાથે 9 દિવસ સુધી મા દુર્ગાની પૂજા-અર્ચના કરે છે તેમનાથી માતા પ્રસન્ન થાય છે અને તેમને ઈચ્છા અનુસાર ફળ આપે છે.

- Advertisement -

શારદીય નવરાત્રીનું ખાસ મહત્વ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રીનું ખાસ મહત્વ છે. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને નવરાત્રિ ઉત્સવ 4 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે અને 5 ઓક્ટોબરે વિજયા દશમીના રોજ દુર્ગા વિસર્જન સાથે સમાપ્ત થશે.

અખંડ જ્યોતિના ખાસ નિયમો
આ નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપનની સાથે અખંડ જ્યોતિ પણ પ્રગટાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવવા અંગે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી જ વ્યક્તિને અખંડ જ્યોતિનું ફળ મળે છે. આવો જાણીએ અખંડ જ્યોતિના નિયમ વિશે.

- Advertisement -

નવરાત્રિમાં અખંડ જ્યોતિ માટે જરૂર પાળો આ નિયમો
અખંડ જ્યોતિનો મતબલ છે કે જે ખંડિત ન હોય અથવા તો જે સ્ટોપ થયા વગર ચાલતું રહે. નવરાત્રિમાં ઘણા લોકો 9 દિવસ સુધી ઘરમાં માતા દુર્ગાની સામે અખંડ જ્યોત પ્રગટાવે છે. આવી સ્થિતિમાં લોકોએ સાત્વિકતાનું પાલન કરવું જોઈએ. ઘરમાં એવું કોઈ કામ ન કરો જેનાથી ઘરની પવિત્રતા ભંગ થાય.

અખંડ આસ્થાનું પ્રતિક છે અખંડ જ્યોત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અખંડ જ્યોતિ અખંડ આસ્થાનું પ્રતિક છે. આવી સ્થિતિમાં માતાની સામે શુદ્ધ ઘીનો એક નાનો અને મોટો દીવો પ્રગટાવવો જોઈએ. અખંડ જ્યોતિમાં ઘી નાખતી વખતે અથવા તો બીજુ કંઈક કરતી વખતે જો જ્યોત ઓલવાઈ જાય તો નાના દીવાની જ્યોતથી તેને ફરીથી પ્રગટાવી શકાય છે.

મળે છે હજારો ઘણુ વધુ ફળ
એવું માનવામાં આવે છે કે દીવા અથવા અગ્નિની સામે મંત્રનો જાપ કરવાથી હજારો ગણું વધુ ફળ મળે છે. જણાવી દઈએ કે ઘીનો દીવો દેવીની જમણી બાજુ અને તેલનો દીવો દેવીની ડાબી બાજુએ મૂકવામાં આવે છે.

હવા ના લાગે તેની જગ્યાએ રાખો અખંડ જ્યોત
અખંડ જ્યોત એવી જગ્યાએ રાખો. જ્યાં જ્યોતને હવા ઓછી લાગે. જેનાથી તે ઓલવાવાનો ભય રહેશે નહીં.

ઘરમાં સાત્વિક ધર્મનું પાલન કરવું
જ્યાં સુધી ઘરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત હોય ત્યાં સુધી ઘરના તમામ સભ્યોએ સાત્વિક ધર્મનું પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. આ દરમિયાન માંસ, આલ્કોહોલ વગેરેનું સેવન ન કરો.

અહીં ના રાખો અખંડ જ્યોત
ઘરમાં બાથરૂમ કે શૌચાલયની આસપાસ અખંડ જ્યોતિ ન રાખવી. આ દરમિયાન ઘરને તાળું ન લગાવો અને અખંડ જ્યોતને એકલી ન છોડો. ઘરમાં કોઈક સભ્ય હોવો જોઈએ.

You Might Also Like

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન

આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય

TAGGED: AKHANDJYOT, MADURGA, navratri
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રોનાલ્ડોને સાઉદીની ફૂટબોલ ક્લબે આપી વર્ષે 2 હજાર કરોડની ઓફર, માન્ચેસ્ટર યુનાઈટેડ છોડે તેવી શક્યતા
Next Article અમદાવાદમાં મોટી દુર્ઘટના: બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સાઇખા GIDCમાં વિસ્ફોટ બાદ આગ, 3નાં મોત, 24 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
પરસાણાનગરમાં રેલ્વે ટ્રેક નીચે ગટરના ગંદા પાણીથી ફેલાય છે રોગચાળો : ગાયત્રીબા વાઘેલા
મવડીનો શખ્સ થાર અને અર્ટિગા સેલ્ફમાં ભાડે લઇ ગયા બાદ ગાયબ
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર ડામર રોડ રીપેરિંગ કામગીરી પ્રગતિમાં
નિ:શુલ્ક સર્જરીથી જીવનદાન : ડૉ. પારસ મોટવાણીએ સર્જરીથી દર્દીને કર્યો પગભર
સરધારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંકી પોતાને પણ ઘા ઝીકી દેતા ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ધર્મ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ધર્મ

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?