By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા સાથે વેપાર કરનારા સાવધાન! ટ્રમ્પ 500% ટેરિફનો કાયદો લાવવાની જાહેરાત કરી શકે
    11 hours ago
    જયશંકર પુતિનને મળ્યા, SCO સમિટમાં આતંકવાદ પર ઝીરો ટોલરન્સની હાકલ કરી
    13 hours ago
    પાકિસ્તાની છોકરીઓને ચીનમાં દુલ્હન તરીકેની હરાજી કરવામાં આવે છે
    13 hours ago
    હસીનાને ફાંસીની સજાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધ
    1 day ago
    યુક્રેન-રશિયા યુદ્ધ: 100 જેટલા રાફેલ ફાઈટર જેટ સપ્લાય થતા જ બદલાશે યુદ્ધની દિશા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા તેલંગાણાનાં રામાગૂંડમ નજીક આવેલી કોલસાની ખાણની મુલાકાતે
    10 hours ago
    જૂનાં વાહન ચાલકોને મોટો ફટકો, ફિટનેસ ફીમાં 10 ગણો વધારો
    10 hours ago
    દિલ્હીમાં પ્રદુષણ ખતરનાક સ્તરે, આરોગ્ય કટોકટી : એઈમ્સ
    11 hours ago
    રાજસ્થાનમાં કોલ્ડવેવ, 16 શહેરોમાં પારો 10 ડિગ્રીની નીચે
    11 hours ago
    આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી હિડમા બાદ વધુ 7 નક્સલી ઠાર મરાયા
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    1 day ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    5 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    5 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    1 week ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગિરિજા ઓક, વાયરલ બ્લુ-સાડી વુમન જે ઈન્ટરનેટની નવી ક્રશ બની
    13 hours ago
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    2 days ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    5 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    5 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ મનપાની અણઆવડત : હાઇકોર્ટનો આદેશ છતાં 260(2)ની નોટિસવાળા બાંધકામ કેમ ન તોડ્યાં ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢ મનપાની અણઆવડત : હાઇકોર્ટનો આદેશ છતાં 260(2)ની નોટિસવાળા બાંધકામ કેમ ન તોડ્યાં ?
જુનાગઢ

જૂનાગઢ મનપાની અણઆવડત : હાઇકોર્ટનો આદેશ છતાં 260(2)ની નોટિસવાળા બાંધકામ કેમ ન તોડ્યાં ?

Khaskhabar Editor
Last updated: 2022/03/10 at 4:36 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

ભાજપનાં પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર સંજય કરોડીયાનો અણિયારો સવાલ

જૂનાગઢ મનપાનાં અગાઉનાં અધિકારી, કર્મીઓએ નિયમ નેવે મુકી મંજૂરી આપી

રીનોવેશનનાં નામે નવા બાંધકામ ખડકી દેવાયા, લોકો સાથે છેતરપીંડી

ખાસ-ખબર સંવાદદાતા

- Advertisement -

જૂનાગઢ મહાનગર પાલીકામાં ભ્રષ્ટાચાર અને લાલીયાવાડીને લઇ વધુ એક વખત સવાલ ઉઠ્યાં છે. જૂનાગઢમાં ગેરકાદેસર બાંધકામ એ જગજાહેર વાત છે. તે પછી વોંકળા હોય કે સરકારની માલિકીની જગ્યા હોય તેના પર બાંધકામ કરી દેવામાં આવે છે. હાલ જૂનાગઢમાં બીયુ સર્ટીને લઇ વિવાદ થયો છે. જૂનાગઢ મનપા હાઇકોર્ટનાં આદેશનો અમલ કરી બીયુ સર્ટી વિનાનાં બાંધકામને સીલ કરી રહી છે. મનપાની આ કામગીરી સામે પણ સવાલ ઉઠ્યાં છે. જૂનાગઢ શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર સંજય કોરડીયાએ કમિશ્ર્નરને ધગધગતો પત્ર લખી અણિયારા સવાલ કર્યાં છે. ભાજપનાં નેતા સંજય કોરડીયાએ પત્રમાં કહ્યું છે કે, છેલ્લા એક અઠવાડીયાથી બીયુ સર્ટી અને ફાયર એનઓસી મુદે કોમર્શીયલ બાંધકામ, હોસ્પિટલને સીલ કરવામાં આવી રહી છે. હાઇકોર્ટનાં હુકમથી થઇ રહ્યાંનું જાણવા મળ્યું છે.

અગાઉ અધિકારી અને કર્મચારીઓએ બાંધકામ મંજુરીમાં આંખ આડા કાન કરી અથવા તો ભ્રષ્ટાચાર કરી મંજુરીઓ આપવામાં આવી છે. બીયુ સર્ટી અને ફાયર એનઓસી અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યાં નથી. અગાઉ હાઇકોર્ટે 260(2)ની નોટીસ આપી હતી અને તમામ બાંધકામ તોડી પાડવાનો આદેશ કર્યો હતો. છતા પણ આજદિનસુધી આવા બાંધકામ પર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. રીનોવેશનનાં નામે નવા બાંધકામ કરવામાં આવી રહ્યાં છે. જે ખરેખર સામાન્ય વર્ગનાં લોકો સાથે છેતરપીંડી છે.

મહાનગર પાલીકાનાં અધિકારીઓની ભંયકર બેદરકારીને કારણે આ પરિસ્થિતી ઉભી થઇ છે. મનપાનાં અનઆવડત અને બાંધકામ મંજુરીનાં નિયમોને નેવે મુકીને આપેલી મંજુરીઓનો ભોગ સામાન્ય પ્રજા બની રહી છે. હાલ જૂનાગઢમાં બીયુ સર્ટિ અંગે ઓછુ જ્ઞાન છે. ત્યારે લોકોને તેની સમજ આપવી જોઇએ. બીયુ સર્ટી અને ફાયર એનઓસી કેવી રીતે મેળે તેની માહિતી આપવી જોઇએ. આ કામમાં પ્રમાણીક અને નિષ્ઠાવાન અધિકારીની નિમણૂંક કરવી જોઇએ.

- Advertisement -

સંજય કોરડીયાએ અગાઉ પણ ભ્રષ્ટાચાર ઉજાગર કર્યાં હતા

જૂનાગઢમાં ભાજપનુ શાસન હતું ત્યારે પણ સંજય કોરડીયાએ મનપામાં ચાલતા ભ્રષ્ટાચાર ઉજાગર કર્યાં હતાં. ખાસ કરીને ટાઉન હોલનાં કામમાં થયેલા ભ્રષ્ટાચારને બહાર લાવ્યાં હતાં. અને તેની તપાસ પણ થઇ હતી.

ભાજપનાં હરેશ પરસાણા, કોંગ્રેસનાં અમિત પટેલ અને ‘આપ’નાં અતુલ શેખડાને નોટિસ

જૂનાગઢમાં બીયુ સર્ટિનાં મુદે હવે નવા નવા વળાંક આવી રહ્યાં છે. જૂનાગઢનાં નેતાઓ કહી રહ્યાં છે, આ કામગીરી અટકવી જોઇએ અને લોકોને સમય આપવો જોઇએ. જયારે અન્ય લોકોનું માનવું છે કે મહાનગર પાલીકા યોગ્ય કરી રહી છે. કાયદેસર કાર્યવાહી થવી જોઇએ. વકીલ સંજય બી. કાપડીયાએ ભાજપનાં સ્થાયી સમિતીનાં ચેરમેન હરેશ પરસાણા, કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને આમ આદમી પાર્ટીનાં નેતા અતુલ શેખડાને નોટીસ ફાટકારી છે. સંજય કાપડીયાએ કહ્યું છે કે, હાઇકોર્ટનો કડક આદેશ છે કે બીયુ સર્ટી કે ફાયર એનઓસી ન હોય તેવા બાંધકામને સીલ કરી દેવા. મનપાનાં અધિકારીઓ બાલાજી એવન્યુમાં સીલ મારવા ગયા હતાં.ત્યારે ભાજપ , કોંગ્રેસ અને આપનાં નેતાઓએ મનપાનાં કર્મચારીઓ પણ દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તમામ સામે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શા માટે ન કરવી તેનો દિવસ ત્રણમાં ખુલાસો આપવા જણાવ્યું છે અને દિવસ ત્રણમાં જવાબ નહી આપે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અધિકારીઓ અને પદાધિકારીઓની બેવડી નીતિ

જૂનાગઢ મહાનગર પાલીકાનાં અધિકારીઓ અને પદાધિકારીઓ એકનાં એક જ છે. વારંવાર સોની કજ્યો કરતા જોવા મળે છે. અગાઉનાં સામાન્ય સભામાં પણ આ પ્રકારનાં દૃષ્યો બન્યાં હતાં. પદાધિકારીઓએ અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો. પરંતુ પાછળથી બધા એકનાં એક જ છે. હાલ બીયુ સર્ટી મુદે પણ એક જ છે. નેતાઓની તેવડ હોય તો અધિકારીઓ સામે કાર્યવાહી કરે અથવા તો નેતાઓનાં ગેરકાયદેસર બાંધકામ પર સાથે રહીને સીલ મરાવે. અધિકારીઓ અને પદાધિકારીઓની બેવડી નીતીથી બધા વાકેફ છે.

You Might Also Like

તાલાલા-સાસણ ગીર માર્ગ વાહનચાલકો માટે બંધ: રમળેચી ગીર-હરિપુર ગીર માર્ગ વૈકલ્પિક રૂટ

દાતાર-ભવનાથ વિસ્તારના સાધુ-સંતોએ ગણતરી ફોર્મ ભરી પરત કર્યા

જૂનાગઢ જિલ્લામાં મતદારોને ગણતરી ફોર્મ વિતરણની કામગીરી 99.77 ટકા પૂર્ણ

ગુજસીટોક હેઠળ જામીન પર છૂટેલા ’હોલે હોલે’ના જામીન રદ: ખંડણી કેસના અન્ય 2 સાગરીતો સાથે સુરેન્દ્રનગરથી ધરપકડ

ગુજરાતમાં સૌથી વધુ ઠંડોગાર ગિરનાર પર્વત: 6.8 ડિગ્રી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પેટ્રોલ પંપ પર ઈંધણની સાથે જેનેરિક દવા પણ મળશે
Next Article 55 હજારને પાર પહોંચ્યું સોનું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

બાળકોને ઠંડીથી બચાવવા બ્રાન્ડી આપતા હો તો ચેતી જ્જો…

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા તેલંગાણાનાં રામાગૂંડમ નજીક આવેલી કોલસાની ખાણની મુલાકાતે
રાજકોટમાં ધો.10-12માં 78,390 વિદ્યાર્થી પરીક્ષા આપશે, 2753 બ્લોકમાં બેઠક વ્યવસ્થા
જૂનાં વાહન ચાલકોને મોટો ફટકો, ફિટનેસ ફીમાં 10 ગણો વધારો
હવે 7 ડિસેમ્બરે રાજકોટવાસીઓ સૂર્યકિરણ ટીમનો એર શૉ માણશે
જઝ ડેપોમાં ઈઈઝટ કેમેરાની માંગ: ‘અઅઙ’ કાર્યકરોએ સુવિધાઓ વધારવા વીડિયો વાયરલ કરી માંગ કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

તાલાલા-સાસણ ગીર માર્ગ વાહનચાલકો માટે બંધ: રમળેચી ગીર-હરિપુર ગીર માર્ગ વૈકલ્પિક રૂટ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
જુનાગઢ

દાતાર-ભવનાથ વિસ્તારના સાધુ-સંતોએ ગણતરી ફોર્મ ભરી પરત કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
જુનાગઢ

જૂનાગઢ જિલ્લામાં મતદારોને ગણતરી ફોર્મ વિતરણની કામગીરી 99.77 ટકા પૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?