By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    4 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    1 day ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    1 day ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    1 day ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    2 hours ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    3 hours ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    3 hours ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    3 hours ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    5 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    1 day ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    4 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    4 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયસુખ પટેલને નિર્દોષ સાબિત કરવાના હવાતિયાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > જયસુખ પટેલને નિર્દોષ સાબિત કરવાના હવાતિયાં
ખાસ-ખબરગુજરાતમોરબી

જયસુખ પટેલને નિર્દોષ સાબિત કરવાના હવાતિયાં

Khaskhabar Editor
Last updated: 2023/09/16 at 12:47 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

ઝૂલતાં પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલની છબી સુધારવા સોશિયલ મીડિયામાં ટીમ એક્ટિવ કરાઈ

જયસુખ પટેલના સમર્થનમાં ‘I SUPPORT જયસુખભાઈ પટેલ’ કેમ્પેઈન શરૂ કરાયું

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને તેના આરોપીઓની હજી તો માંડ ધરપકડ થઈ છે, હજુ કોર્ટની સુનાવણી પહેલા પીડિત પરિવારોના ઘા હજુ રૂઝાયા નથી એવામાં મોરબીના કેટલાંક લોકો જયસુખ પટેલના સમર્થનમાં અવાજ ઉઠાવાતા જોવા મળી રહ્યા છે. હકીકતમાં, પોલીસ અને કોર્ટ પર સોશિયલ મીડિયા મારફતે પ્રેશર ઉભું કરવા એક ટીમ સક્રિય કરવામાં આવી છે. બુધવારે જ મોરબી સેશન્સ કોર્ટ દ્વારા મુખ્ય આરોપી જયસુખ પટેલના 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ આપ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં જયસુખ પટેલના સમર્થનમાં એક કેમ્પેઈન શરૂ થયું છે જેમાં ‘I SUPPORT જયસુખભાઈ પટેલ અને તેમના પરિવાર અંગેની માહિતીઓ લખવામાં આવી છે. જેને ફરી પાછું સમાજિક વિચારધારા સાથે જોડવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પોસ્ટરમાં લખ્યું છે કે, ‘ઈં જીાાજ્ઞિિં જયસુખભાઈ પટેલ. ઓ.આર.પટેલ કે જેમને મોરબીના ભમાશા તરીકે ઓળખવામાં આવે છે તેમના પરિવારની વિચારધારા હંમેશાના માટે સેવાની રહી છે. જેમના દીકરા જયસુખભાઇ પટેલનો પણ સામાજીક પ્રવૃતિઓમાં સિંહફાળો રહ્યો છે. આવા ઉચ્ચત્તમ વિચારોવાળા 10-15 રૂપિયાની ટિકિટમાં કોઈ દિવસ ખોટુ ના કરે, બાકી તો એક્સિડેન્ટ તો હજારો થાય જ છે, તેનું દુ:ખ સમાજના દરેક લોકો ને છે. આવોઆપણે સૌ સાથે મળીને જયસુખભાઇને સપોર્ટ કરીએ. હું મોરબીના સમાજ સેવક સાથે છું.’

જયસુખ પટેલ અને દિપક પારેખ હજુ સુધરતા નથી, નિર્દોષ સાબિત થવાના ધમપછાડા છોડતા નથી

પોલીસ અને કોર્ટ પર સોશિયલ મીડિયા મારફતે પ્રેશર ઊભું કરવા એક ટીમ ઉતારવામાં આવી!

- Advertisement -

આ અંગેની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ લખાણ સાથેનો ફોટો મોરબીના વિવિધ વોટ્સેપગ્રુપ અને ફેસબૂક પર મૂકવામાં આવી રહ્યો છે. બાદમાં આવા પોસ્ટર લોકો ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરી રહ્યા છે. જયસુખ પટેલના સગાંવહાલાંઓ સહિત કેટલાંક અજાણ્યા લોકો ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર તેમજ વોટ્સએપ પર ફોટો રાખી રહ્યા છે. જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જયસુખ પટેલની છાપને લોકોની સામે સુધારવાનો એક ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એક ચોક્કસ સમૂહ હે સમાજિક આગેવાન તરીકે અને સમાજના ઉદ્ધાર કરનાર તરીકે જયસુખ પટેલની છાપ ઉભી કરવાની કોશિશ કરી છે ત્યારે હવે જોવાનું રહેશે આગામી દિવસમાં કોર્ટ દ્વારા જ્યારે મોરબી ઝૂલતાં પુલની સુનાવણી હાથ ધરવામાં આવે છે એ સમયે જયસુખ પટેલ સામે 135 લોકોના મોત કે પછી કેટલાંક લોકો નનામી લોકો દ્વારા શરૂ કરવામાં આવેલું I SUPPORT જયસુખભાઈ પટેલ કેટલું અસરકારક બનશે.

‘ખાસ-ખબર’એ જયસુખ પટેલ ઝૂલતા પુલ દુર્ઘટનાનો મુખ્ય આરોપી હોવાનું સૌપ્રથમ જાહેર કરેલું
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની ગણતરીની કલાકોમાં સમગ્ર મામલાની તપાસ કર્યા બાદ ખાસ-ખબરે સૌપ્રથમ જાહેર કરેલું હતું કે, ઓરેવાનો માલિક જયસુખ પટેલ જ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો મુખ્ય આરોપી છે, તેની પર સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થવો જોઈએ. ઝૂલતા પુલ દુર્ઘટનાના કલાકોમાં ભાગી ગયેલા જયસુખ પટેલના ઠેકાણા પણ ખાસ-ખબરે સૌપ્રથમ જણાવ્યા હતા પણ પોલીસે જયસુખ પટેલને પકડવા નિરસતા દાખવી હતી. અંતે કોર્ટના આદેશ બાદ ભાગેડુ જયસુખ પટેલ હાજર થયો હતો અને હવે જેલના સળિયા પાછળથી ન્યાયતંત્ર પર દબાણ કરવાના પ્રયાસ કરી રહ્યો છે.

‘I SUPPORT જયસુખ પટેલ’ કેમ્પેઈન દિપક પારેખના શૈતાની દિમાગની ઉપજ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને ‘ભગવાનની ઈચ્છા’ (એક્ટ ઓફ ગોડ) ગણાવનાર ઓરેવા કંપનીનો મેનેજર અને જયસુખ પટેલનો ચમચો દીપક પારેખ જેલમાં પણ સીધો રહેતો નથી. હાલ જેલમાં રહેલા દિપક પારેખે જ આઈ સપોર્ટ જયસુખ પટેલ કેમ્પેઈન શરૂ કરાવ્યું છે. સોશિયલ મીડિયામાં શરૂ થયેલું જયસુખ પટેલ માટે સમર્થન ઉભું કરી છબી સુધારવાનું કેમ્પેઈન દિપક પારેખના જ શૈતાની દિમાગની ઉપજ છે.

ઝૂલતાં પુલ દુર્ઘટનાનાં આરોપી જયસુખ પટેલને દૂધે ધોયેલો માનનારાઓ પાસે અમુક સવાલોથી ભાગતા કેમ ફરે છે?
જયસુખ પટેલના સમર્થનમાં સોશિયલ મીડિયા પર સક્રિય ટીમના સભ્યો દાવો કરી રહ્યા છે કે, જેમને ઓરેવા જેવી કંપની શરૂ કરી અને હજારો લોકોને રોજગારી અને લાખો પરિવારની મદદ કરી તેવા પરિવારના લોકોએ શહેરના ભલા માટે આ પ્રકારની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત એક પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે ધર્મ કરતાં ધાડ પડી, માણસ 100 કામ સારા કરે 1 કામમાં થોડી ચૂક થઈ તો પણ લોકો આગળના કામ ભૂલી જાય છે. જોકે આ તમામ બાબતો સત્ય હોય તો પણ 135 લોકોની મૃત્યુ માટે જવાબદાર ઓરેવામાં જયસુખ પટેલ માફીને લાયક નથી. જો જયસુખ પટેલ દૂધે ધોયેલા હતા તો ભાગ્યા કેમ? અને શા કારણોસર તેમણે મોરબી પુલ સમારકામથી લઈ ઉદ્દઘાટનમાં બેદરકારી દાખવી?

You Might Also Like

મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ

રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ

કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં 45 વર્ષથી ગુંજે છે ‘વંદે માતરમ’

TAGGED: bridgedisaster, DIPAKPAREKH, JAYSUKHPATEL, morbi, orevacompany
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ખાસ-ખબર’નાં અહેવાલનો પડઘો હલકી કક્ષાની ઈંટો રાતોરાત ગાયબ
Next Article ગુજરાતના આ ગામમાં ત્રણ-ત્રણ ભૂકંપના આંચકા: લોકોમાં ફફડાટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?