By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    22 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    22 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    22 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    22 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    19 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    21 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    22 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    22 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    21 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    21 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    21 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયસુખ પટેલને નિર્દોષ સાબિત કરવાના હવાતિયાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > જયસુખ પટેલને નિર્દોષ સાબિત કરવાના હવાતિયાં
ખાસ-ખબરગુજરાતમોરબી

જયસુખ પટેલને નિર્દોષ સાબિત કરવાના હવાતિયાં

Khaskhabar Editor
Last updated: 2023/09/16 at 12:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ઝૂલતાં પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલની છબી સુધારવા સોશિયલ મીડિયામાં ટીમ એક્ટિવ કરાઈ

જયસુખ પટેલના સમર્થનમાં ‘I SUPPORT જયસુખભાઈ પટેલ’ કેમ્પેઈન શરૂ કરાયું

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને તેના આરોપીઓની હજી તો માંડ ધરપકડ થઈ છે, હજુ કોર્ટની સુનાવણી પહેલા પીડિત પરિવારોના ઘા હજુ રૂઝાયા નથી એવામાં મોરબીના કેટલાંક લોકો જયસુખ પટેલના સમર્થનમાં અવાજ ઉઠાવાતા જોવા મળી રહ્યા છે. હકીકતમાં, પોલીસ અને કોર્ટ પર સોશિયલ મીડિયા મારફતે પ્રેશર ઉભું કરવા એક ટીમ સક્રિય કરવામાં આવી છે. બુધવારે જ મોરબી સેશન્સ કોર્ટ દ્વારા મુખ્ય આરોપી જયસુખ પટેલના 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ આપ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં જયસુખ પટેલના સમર્થનમાં એક કેમ્પેઈન શરૂ થયું છે જેમાં ‘I SUPPORT જયસુખભાઈ પટેલ અને તેમના પરિવાર અંગેની માહિતીઓ લખવામાં આવી છે. જેને ફરી પાછું સમાજિક વિચારધારા સાથે જોડવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પોસ્ટરમાં લખ્યું છે કે, ‘ઈં જીાાજ્ઞિિં જયસુખભાઈ પટેલ. ઓ.આર.પટેલ કે જેમને મોરબીના ભમાશા તરીકે ઓળખવામાં આવે છે તેમના પરિવારની વિચારધારા હંમેશાના માટે સેવાની રહી છે. જેમના દીકરા જયસુખભાઇ પટેલનો પણ સામાજીક પ્રવૃતિઓમાં સિંહફાળો રહ્યો છે. આવા ઉચ્ચત્તમ વિચારોવાળા 10-15 રૂપિયાની ટિકિટમાં કોઈ દિવસ ખોટુ ના કરે, બાકી તો એક્સિડેન્ટ તો હજારો થાય જ છે, તેનું દુ:ખ સમાજના દરેક લોકો ને છે. આવોઆપણે સૌ સાથે મળીને જયસુખભાઇને સપોર્ટ કરીએ. હું મોરબીના સમાજ સેવક સાથે છું.’

જયસુખ પટેલ અને દિપક પારેખ હજુ સુધરતા નથી, નિર્દોષ સાબિત થવાના ધમપછાડા છોડતા નથી

પોલીસ અને કોર્ટ પર સોશિયલ મીડિયા મારફતે પ્રેશર ઊભું કરવા એક ટીમ ઉતારવામાં આવી!

- Advertisement -

આ અંગેની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ લખાણ સાથેનો ફોટો મોરબીના વિવિધ વોટ્સેપગ્રુપ અને ફેસબૂક પર મૂકવામાં આવી રહ્યો છે. બાદમાં આવા પોસ્ટર લોકો ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરી રહ્યા છે. જયસુખ પટેલના સગાંવહાલાંઓ સહિત કેટલાંક અજાણ્યા લોકો ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર તેમજ વોટ્સએપ પર ફોટો રાખી રહ્યા છે. જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જયસુખ પટેલની છાપને લોકોની સામે સુધારવાનો એક ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એક ચોક્કસ સમૂહ હે સમાજિક આગેવાન તરીકે અને સમાજના ઉદ્ધાર કરનાર તરીકે જયસુખ પટેલની છાપ ઉભી કરવાની કોશિશ કરી છે ત્યારે હવે જોવાનું રહેશે આગામી દિવસમાં કોર્ટ દ્વારા જ્યારે મોરબી ઝૂલતાં પુલની સુનાવણી હાથ ધરવામાં આવે છે એ સમયે જયસુખ પટેલ સામે 135 લોકોના મોત કે પછી કેટલાંક લોકો નનામી લોકો દ્વારા શરૂ કરવામાં આવેલું I SUPPORT જયસુખભાઈ પટેલ કેટલું અસરકારક બનશે.

‘ખાસ-ખબર’એ જયસુખ પટેલ ઝૂલતા પુલ દુર્ઘટનાનો મુખ્ય આરોપી હોવાનું સૌપ્રથમ જાહેર કરેલું
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની ગણતરીની કલાકોમાં સમગ્ર મામલાની તપાસ કર્યા બાદ ખાસ-ખબરે સૌપ્રથમ જાહેર કરેલું હતું કે, ઓરેવાનો માલિક જયસુખ પટેલ જ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો મુખ્ય આરોપી છે, તેની પર સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થવો જોઈએ. ઝૂલતા પુલ દુર્ઘટનાના કલાકોમાં ભાગી ગયેલા જયસુખ પટેલના ઠેકાણા પણ ખાસ-ખબરે સૌપ્રથમ જણાવ્યા હતા પણ પોલીસે જયસુખ પટેલને પકડવા નિરસતા દાખવી હતી. અંતે કોર્ટના આદેશ બાદ ભાગેડુ જયસુખ પટેલ હાજર થયો હતો અને હવે જેલના સળિયા પાછળથી ન્યાયતંત્ર પર દબાણ કરવાના પ્રયાસ કરી રહ્યો છે.

‘I SUPPORT જયસુખ પટેલ’ કેમ્પેઈન દિપક પારેખના શૈતાની દિમાગની ઉપજ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને ‘ભગવાનની ઈચ્છા’ (એક્ટ ઓફ ગોડ) ગણાવનાર ઓરેવા કંપનીનો મેનેજર અને જયસુખ પટેલનો ચમચો દીપક પારેખ જેલમાં પણ સીધો રહેતો નથી. હાલ જેલમાં રહેલા દિપક પારેખે જ આઈ સપોર્ટ જયસુખ પટેલ કેમ્પેઈન શરૂ કરાવ્યું છે. સોશિયલ મીડિયામાં શરૂ થયેલું જયસુખ પટેલ માટે સમર્થન ઉભું કરી છબી સુધારવાનું કેમ્પેઈન દિપક પારેખના જ શૈતાની દિમાગની ઉપજ છે.

ઝૂલતાં પુલ દુર્ઘટનાનાં આરોપી જયસુખ પટેલને દૂધે ધોયેલો માનનારાઓ પાસે અમુક સવાલોથી ભાગતા કેમ ફરે છે?
જયસુખ પટેલના સમર્થનમાં સોશિયલ મીડિયા પર સક્રિય ટીમના સભ્યો દાવો કરી રહ્યા છે કે, જેમને ઓરેવા જેવી કંપની શરૂ કરી અને હજારો લોકોને રોજગારી અને લાખો પરિવારની મદદ કરી તેવા પરિવારના લોકોએ શહેરના ભલા માટે આ પ્રકારની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત એક પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે ધર્મ કરતાં ધાડ પડી, માણસ 100 કામ સારા કરે 1 કામમાં થોડી ચૂક થઈ તો પણ લોકો આગળના કામ ભૂલી જાય છે. જોકે આ તમામ બાબતો સત્ય હોય તો પણ 135 લોકોની મૃત્યુ માટે જવાબદાર ઓરેવામાં જયસુખ પટેલ માફીને લાયક નથી. જો જયસુખ પટેલ દૂધે ધોયેલા હતા તો ભાગ્યા કેમ? અને શા કારણોસર તેમણે મોરબી પુલ સમારકામથી લઈ ઉદ્દઘાટનમાં બેદરકારી દાખવી?

You Might Also Like

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર

TAGGED: bridgedisaster, DIPAKPAREKH, JAYSUKHPATEL, morbi, orevacompany
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ખાસ-ખબર’નાં અહેવાલનો પડઘો હલકી કક્ષાની ઈંટો રાતોરાત ગાયબ
Next Article ગુજરાતના આ ગામમાં ત્રણ-ત્રણ ભૂકંપના આંચકા: લોકોમાં ફફડાટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ગુજરાત

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
મોરબી

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?