By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    9 hours ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    1 day ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    1 day ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    1 day ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    6 hours ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    6 hours ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    7 hours ago
    ‘જગ લાડકી’ જહાજ ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું
    7 hours ago
    ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, અત્યાર સુધીમાં 9 લોકોના મોત
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    9 hours ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 day ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 day ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    4 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    5 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 weeks ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રીલંકામાં ભારત મોકલે સેના : મહિંદા રાજપક્ષેના પક્ષમાં સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનથી શ્રીલંકામાં અરાજકતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > શ્રીલંકામાં ભારત મોકલે સેના : મહિંદા રાજપક્ષેના પક્ષમાં સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનથી શ્રીલંકામાં અરાજકતા
રાષ્ટ્રીય

શ્રીલંકામાં ભારત મોકલે સેના : મહિંદા રાજપક્ષેના પક્ષમાં સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનથી શ્રીલંકામાં અરાજકતા

Khaskhabar Editor
Last updated: 2022/05/11 at 11:52 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

 

શ્રીલંકામાં ચાલી રહેલા ગૃહઉદ્યોગની વચ્ચે રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય સેનાને મોકલવાની માંગણી પર શ્રીલંકાના સોશ્યલ મીડિયામાં વિવાદ ઉભો થયો છે. શ્રીલંકામાં સત્તારૂઢ થયેલા રાજપક્ષ પરિવારના સૌથી નજીક ગણાતા સુબ્રમણ્યમ સ્વામીની આ માંગણી પર શ્રીલંકામાં પ્રદર્શન કરી રહેલા લોકો રોષે ભરાયા છે. પ્રદર્શનકારીઓએ સ્વામીને વળતો જવાબ આપ્યો છે.

- Advertisement -

સ્વામીએ ટ્વિટમાં કહ્યુ કે, ભારતએ નિશ્ચિત રૂપે ભારતીય સેનાને સંવૈધાનિક સ્થિતિને કાબુમાં લેવા મોકલવી જોઇએ.
વર્તમાન સમયમાં ભારત વિરોધી વિદેશી તાકતો લોકોના ગુસ્સાનો ફાયદો ઉઠાવી રહી છે. આ ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને પણ પ્રભાવિત કરે છે. સ્વામીએ સીધી રીતે તો શ્રીલેકાનું નામ લીધુ નહીં, પરંતુ તેમણે આ નિવેદન શ્રીલંકાની સ્થિતિ માટે જ આપ્યુ છે.

શ્રીલંકામાં સફળ રહી હતી ભારતીય સેના: સ્વામી
સ્વામીએ અન્ય ટ્વિટમાં કહ્યું કે, વર્ષ 1987માં શ્રીલંકાના રાષ્ટ્રપતિ જયવદ્ધને ભારતીય સેનાને લઇને એક કરાર કર્યો હતો,
જેથી ઉત્તરીય શ્રીલંકામાં સામાન્ય સ્થિતિને જાળવી શકાય. અમે સફળ રહ્યા અને સ્થાનિક ચુંટણી પણ થઇ. પરંતુ, જયારે કોલંબોમાં પ્રેમદાસાની સરકાર આવી તો તેમણે ઝડપથી (તમિલ આતંકી સંગઠન)લિટ્ટેને પૈસા અને હથિયાર આપવાનું શરૂ કર્યુ. આ જ કારણથી પછી આપણે ભારતીય સેનાને પાછી બોલાવી લીધી.

બીજેપીના સાંસદની માંગણી પર શ્રીલંકામાં પ્રદર્શનકારી રોષે ભરાયા અને તેમણે પણ સોશ્યલ મીડિયામાં પોતાનો રોષ વ્યક્ત કર્યો. એક યૂઝર્સ ચાથુએ સ્વામીના ટ્વિટને લઇને કહ્યું કે, શું? ભારત પર આ વાતની કોઇ અસર થશે? મારા પ્યારા ભારતીય મિત્રો એક શ્રીલંકન નાગરિક હોવાના નાતે હું તમને આશ્વાસન આપુ છું કે, કોઇ પણ ભારત વિરોધી વિદેશી તાકતનો સમાવેશ નહીં કરીએ. સ્વામીજી હું પૂરા સમ્માનની સાથે કહેવા માંગુ છું કે તમે તમારા કામ પર ધ્યાન આપો.

- Advertisement -

તમારા પારિવારિક મિત્ર રાજપક્ષેનું શાસન પતનની દિશામાં
બીજા એક યુઝર્સ લામ કેસરાએ કહ્યુ કે, સ્વામીજી હું તમારા દર્દને સમજી શકું છું, જ્યારે તમારા પારિવારિક મિત્ર રાજપક્ષેનું શાસન પતનની દિશામાં છે. અમે શ્રીલંકન લોકો આ વાતનું ધ્યાન રાખીએ છીએ, તમે તમારા કામથી કામ રાખો.

સ્વામીના આ ટ્વિટ પર એક હવે સૈંકડો લોકો કોમેન્ટ કરી ચૂક્યા છે. જણાવી દઇએ કે શ્રીલેકામાં વધતી હિંસાને જોતા સશસ્ત્ર દળોને વ્યક્તિગત નુકશાન પહોંચાડનાર અને બીજા તેમની સંપત્તિને નુકશાન પહોંચાડનાર લોકો પર ગોળી ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સોમવારના થયોલી હિંસા પછી સત્તાધારી પક્ષના એક રાજનેતા, એક પોલીસ અધિકારી અને સામાન્ય નાગરિકો સહિત આઠ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 219 ઇજાગ્રસ્ત્રને સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રદર્શનકારીઓના સત્તાધારી પાર્ટીના નેતાઓ અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના અધિકારીક આવાસને પણ આગ ચાંપી
દેવાનો પ્રયાસ કર્યો છે, જયારે પૈતૃક નિવાસને પણ આંગ ચાપી દીધી હતી.

India must send in the Indian Army to restore Constitutional sanity. At present anti Indian foreign forces are taking advantage of people’s anger. This affects India’s national security

— Subramanian Swamy (@Swamy39) May 10, 2022

You Might Also Like

RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે

કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર

રાજ્યસભામાં 59 સાંસદને વિદાય

‘જગ લાડકી’ જહાજ ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું

ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, અત્યાર સુધીમાં 9 લોકોના મોત

TAGGED: #srilanka #emergency #army #mahindarajapaksa #શ્રીલંકા #ઇમરજન્સી #આર્મી
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો
Next Article રાજદ્રોહ કાયદો: રાજદ્રોહ કાયદાના ઉપયોગ પર સુપ્રિમ કોર્ટએ મુક્યો સ્ટે, કાયદા અંગે ફેરવિચારણા કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

કોડિનારમાં ટ્રાફિક પોલસની સઘન ઝુંબેશ: પૂરઝડપે-હેલમેટ વગર વાહન ચલાવનાર સહિત 99 સામે કાર્યવાહી: 25 હજારથી વધુનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
જૂનાગઢમાં આરોગ્યપ્રદ જાડા ધાન્યને પ્રોત્સાહન માટે તા.21 અને 22 માર્ચ મિલેટ એક્સપો યોજાશે
તાલાલાના ગુંદરણના પ્રેમનગર નેસ વિસ્તારમાં SOG અને LCBનું સંયુક્ત ઓપરેશન: 3120 લિટર જથ્થો પકડાયો
જૂનાગઢ મનપા સ્થાયી સમિતિની બેઠકમાં જોષીપરા શોપિંગ સેન્ટરના વર્ષો જૂનાં પ્રશ્ર્નોનો ઉકેલ લવાયો
સિંહ, વાઘ, દીપડા માટે પાંજરાઓમાં વોટર સ્પ્રિંકલર અન્ય માટે ફળોની આઈસ કેન્ડી
દારૂના સેવનમાં 6 અને દાનપેટીમાં નાણાકીય ગેરરીતિમાં 5 સામે ગુનો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

રાજ્યસભામાં 59 સાંસદને વિદાય

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?