By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મ્યાનમારમાં સેનાએ શાળા પર કરી બૉમ્બ વર્ષા: 2 શિક્ષકો અને 20 વિદ્યાર્થીઓના મોત; અનેક ઘાયલ
    1 hour ago
    યુદ્ધવિરામની હાકલ છતાં રશિયા ડ્રોનથી હુમલો કરી રહ્યું છે; ઝેલેન્સકીએ પુતિનને તુર્કીમાં મળવાનો પડકાર ફેંક્યો
    5 hours ago
    યુક્રેન સાથે બિનશરતી વાટાઘાટો કરવા રશિયા તૈયાર
    24 hours ago
    માલદીવે 50 મિલિયન ડોલરની નાણાકીય સહાય આપવા બદલ ભારતનો આભાર માન્યો
    1 day ago
    અમેરિકા અને ચીને 90 દિવસ માટે લાગુ ટેરિફમાં 115 ટકા સુધીનો ઘટાડો કર્યો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન શા માટે સીઝફાયર માટે મોદીનાં ઘૂંટણિયે પડ્યું
    45 minutes ago
    પંજાબના અમૃતસરના મજીઠા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી કુલ 14 લોકોના મોત અને છ લોકોની હાલત ગંભીર
    2 hours ago
    પહેલગામ આતંકવાદી હુમલાના શંકાસ્પદોના પોસ્ટર લાગ્યા; 20 લાખ રૂપિયાના ઇનામનું એલાન
    3 hours ago
    ઓપરેશન કેલર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેના સાથેની અથડામણમાં લશ્કરના 3 આતંકવાદીઓ ઠાર
    3 hours ago
    “ભારત સદાકાળ આભારી છે”: પ્રધાનમંત્રી મોદી આદમપુર એરબેઝ પર સૈનિકોની મુલાકાત લીધી
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમમાં નવોદિતો માટે ભરપુર તક
    35 minutes ago
    17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર ફાઇનલ 3 જૂને: અમદાવાદની મેચ યથાવત
    40 minutes ago
    ગાવસ્કરનું વિરાટ-રોહિત અંગે આશ્ચર્યજનક નિવેદન: શું તેઓ ODI વર્લ્ડ કપ 2027 રમશે?
    2 hours ago
    WTC ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયા તૈયાર: ટીમની જાહેરાત કરી; કેમેરોન ગ્રીન પરત ફર્યા પણ 4 ખેલાડીઓ બહાર
    3 hours ago
    ટેસ્ટ નિવૃત્તિના બીજા દિવસે વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યો
    4 hours ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    2 hours ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    3 hours ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    5 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    6 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    1 day ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    1 day ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    1 week ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    1 week ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 day ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    5 days ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    4 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારત કીમો વિના કેન્સર સારવાર કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારત કીમો વિના કેન્સર સારવાર કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો
રાષ્ટ્રીય

ભારત કીમો વિના કેન્સર સારવાર કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો

Khaskhabar Editor
Last updated: 2024/02/06 at 4:32 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

PGI ચંડીગઢ કીમો થેરાપી વિના જ કેન્સરની સારવાર કરશે

250 દર્દીઓ પર 15 વર્ષ સુધી ચાલેલાં સંશોધનનું ફળ મળ્યું

- Advertisement -

વિશ્ર્વભરમાં અત્યાર સુધી કેન્સરનો ઉપાય કીમોથી જ થતો હોય છે

ખાસ-ખબર સંવાદદાતા
ચંડીગઢ પીજીઆઇ (અનુસ્નાતક તબીબી શિક્ષણ સંસ્થાન)ના તજજ્ઞોએ કીમો સારવાર વિના કેન્સરનો ઉપચાર કરવાની પદ્ધતિ શોધી કાઢી છે. 15 વર્ષ સુધી સંસ્થાનમાં ચાલેલા સંશોધનને અંતે આ સફળતા મળી છે. હેમટોલોજી વિભાગના તજજ્ઞોએ એક્યૂટ પ્રોમાઇલોસાઇટિક લ્યૂકેમિયાના દર્દીઓને કીમો આપ્યા વિના જ સાજા કરી દીધા છે. દાવો કરવામાં આવ્યો છે કે પીજીઆઇએ આ ઉપલબ્ધિ હાંસલ કરી લીધા પછી કીમો થેરાપી વિના જ કેન્સર સારવાર કરનારો ભારત પ્રથમ દેશ બની રહ્યો છે. બ્રિટિશ જનરલ ઓફ હેમેટોલોજીમાં પીજીઆઇના આ સંશોધનનું પ્રકાશન થયું છે. પીજીઆઇ હેમેટોલોજી વિભાગના વડા અને સંશોધન અહેવાલના મુખ્ય લેખક પ્રો. પંકજ મલહોત્રાએ જણાવ્યું કે કેન્સર જેવી વ્યાધિના કિસ્સામાં દર્દીની સ્થિતિ ઝડપથી વણસતી હોય છે. દર્દી બે સપ્તાહ સુધી પોતાને સંભાળી લે તો સારવારનો હકારાત્મક પ્રભાવ ઝડપથી સામે આવતો હોય છે. પરંતુ શરૂઆતના બે સપ્તાહ સુધી બચવું મુશ્કેલ હોય છે. વિશ્વભરમાં અત્યારસુધી કેન્સરનો ઉપાય કીમોથી જ થતો હોય છે. પરંતુ ચંડીગઢ પીજીઆઇએ પહેલી વાર કીમો વિના જ કેન્સરની સારવાર કરી છે. પીજીઆઇએ પહેલીવાર કીમો સારવારને બદલે દવાઓ આપીને કેન્સરની સારવાર કરી છે અને સફળતા મળી છે. તેમણે વિટામિન એ અને આર્સેનિક ટ્રાઇઓક્સાઇડ જેવી દવાઓનો સમાવેશ થાય છે.
સંશોધનના પ્રથમ લેખક ડો.ચરનપ્રીતસિંહે કહ્યું કે 15 વર્ષો સુધી સંસ્થાનમાં ચાલેલા સંશોધનમાં 250 દર્દીને સારવાર આપવામાં આવી હતી. આ દર્દીઓની સારવાર કીમોને સ્થાને વિટામિન એ અને આર્સેનિક ટ્રાઇઓક્સાઇડ દવાથી થઇ હતી. ગંભીર દર્દીઓને બે વર્ષ સુધી, ઓછા ગંભીર દર્દીઓને ચાર મહિના સુધી દવા આપવામાં આવી અને સતત ફોલોઅપ સાથે ટેસ્ટ થતા રહ્યા. આ 250 દર્દીની સ્થિતિની કીમો સારવાર લીધેલા દર્દી સાથે તુલના કરવામાં આવી તો પરિણામ સારા જોવા મળ્યા હતા. પ્રોજેક્ટમાં સામેલ 250 દર્દીના કિસ્સામાં 90 ટકા સફળતા મળી હતી. જોકે જે દર્દીઓ બે સપ્તાહ સુધી જીવતા બચી ના શક્યા તેમનું પરિણામ નકારાત્મક મળ્યું હતું. 90 ટકા દર્દી સાજા થઇને સામાન્ય જીવન જીવી રહ્યા છે.
કીમો જે કેન્સર કોશિકાને સમાપ્ત કરે છે ત્યાં કીમોનો દુષ્પ્રભાવ અન્ય અંગો પર પડે છે. પરંતુ વિટામિન એ અને મેટલ ડોઝ કેન્સર સેલ બનવાની સ્થિતિ પર જ પૂર્ણવિરામ મૂકી દે છે. દવા કેન્સર ઉત્પન્ન કરનારા ટ્રાસ લોકેશન પર સીધો વાર કરે છે.

તે કિસ્સામાં ખાસ દુષ્પ્રભાવ નથી હોતો અને સંક્રમણ રોકાઇ જાય છે. વિટામિન એ અને આર્સેનિક ટ્રાઇઓક્સાઓઇડ ક્રોમોઝોનના ફેરફારથી બનનારા કેમિકલને જ રોકે છે.
એક્યૂટ પ્રોમાઇલો સાઇટિક લ્યૂકેમિયા( એપીએલ) તે એક્યૂટ માઇલોઇડ સ્લૂકેમિયા (એએમએલ)નું એક રૂપ છે. તે રૂપ દર્દીની અસ્થિમજ્જાને પ્રભાવિત કરે છે. અસ્થિમજ્જાની સ્ટેમ કોશિકા લાલ રક્ત કોશિકા અને શ્વેત રક્ત કોશિકાને વિકસિત કરતી હોય છે. પરંતુ એપીએલ દર્દીના કિસ્સામાં અસ્થિમજ્જા શ્વેત રક્ત કોશિકાઓના અવિકસિત રૂપનું ઉત્પાદન વધુ કરે છે. તેને પ્રોમાઇલોસાઇટ્સ કહે છે. પ્રોમાઇલોસાઇટ્સ અસ્થિમજ્જાની અંદર તૈયાર થાય છે. તેને પરિણામે શ્વેત રક્ત કોશિકાનું ઉત્પાદન ઘટી જતું હોય છે.

- Advertisement -

You Might Also Like

પાકિસ્તાન શા માટે સીઝફાયર માટે મોદીનાં ઘૂંટણિયે પડ્યું

પંજાબના અમૃતસરના મજીઠા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી કુલ 14 લોકોના મોત અને છ લોકોની હાલત ગંભીર

પહેલગામ આતંકવાદી હુમલાના શંકાસ્પદોના પોસ્ટર લાગ્યા; 20 લાખ રૂપિયાના ઇનામનું એલાન

ઓપરેશન કેલર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેના સાથેની અથડામણમાં લશ્કરના 3 આતંકવાદીઓ ઠાર

“ભારત સદાકાળ આભારી છે”: પ્રધાનમંત્રી મોદી આદમપુર એરબેઝ પર સૈનિકોની મુલાકાત લીધી

TAGGED: CANCER, chemo, india
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટની સિવિલ દર્દીઓથી ઉભરાઈ: મિશ્ર ઋતુથી ઝાડા-ઊલ્ટી, તાવ, શરદી-ઉધરસના રોગો વધ્યા
Next Article મસ્તિષ્કમાં ઈજાથી ભારતમાં 60% નવજાત શિશુઓના થાય છે મૃત્યુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

મૂળી તાલુકાના ઉમરડા ગામે ગેરકાયદે ચાલતી કોલસાની ખાણો પર પ્રાંત અધિકારીનો દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
શિવાજી સેના ગુજરાત આયોજિત સમૂહ લગ્નના આયોજકો સામે અરજી
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોના પાકને મોટું નુકસાન
રાજકોટ પોલીસે 2.14 કરોડના દારૂનો નાશ કર્યો
ગીરમાં સતત છઠ્ઠા દિવસે માવઠાંનો માર, ઉનાળુ પાકને ભારે નુકસાન
ભાગવતાચાર્ય, પૂર્વ સીએમ, સાંસદ અને સંતો મહંતોએ શ્રદ્ધાંજલિ આપી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પાકિસ્તાન શા માટે સીઝફાયર માટે મોદીનાં ઘૂંટણિયે પડ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
રાષ્ટ્રીય

પંજાબના અમૃતસરના મજીઠા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી કુલ 14 લોકોના મોત અને છ લોકોની હાલત ગંભીર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલાના શંકાસ્પદોના પોસ્ટર લાગ્યા; 20 લાખ રૂપિયાના ઇનામનું એલાન

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?