By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ, કલ્ચરલ એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારોના વિઝાની મુદ્દત ઘટશે
    3 hours ago
    અમેરિકાની મિનેસોટા કેથોલિક સ્કૂલમાં થયેલા હુમલામાં 2 બાળકોના મોત, 17 પીડિતો ઘાયલ
    7 hours ago
    હુથી વિદ્રોહીઓના હુમલા બાદ યમનના સનામાં ઇઝરાયલી બોમ્બમારાથી છ લોકોના મોત
    3 days ago
    ભારત દ્વારા પાણી છોડવામાં આવતાં પંજાબની નદીઓમાં પાણી ભરાયા
    3 days ago
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલના બનાલામાં ભૂસ્ખલન, ચંદીગઢ-મનાલી હાઇવે બંધ: 2000 પ્રવાસી ફસાયા
    1 hour ago
    ઇન્ટેલે નેપાળ થઈને બિહારમાં જૈશના 3 આતંકવાદીઓ ઘૂસ્યા, રાજ્ય હાઈ એલર્ટ પર
    4 hours ago
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે, સંરક્ષણ, વ્યાપાર, અર્થવ્યવસ્થા સાહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે
    5 hours ago
    વેપાર હવે હથિયાર બની ગયો છે: રઘુરામ રાજન અમેરિકાના ટેરિફને ભારત માટે ચેતવણીનો ઘંટ ગણાવ્યો
    5 hours ago
    મિઝોરમ વિધાનસભામાં ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ મૂકતો બિલ પસાર
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રવિચંદ્રન અશ્ર્વિને IPLમાંથી નિવૃત્તિ લીધી: ટુર્નામેન્ટમાં 221 મેચ રમી
    1 day ago
    ભારત FIDE વર્લ્ડ કપનું આયોજન કરીને ખુશ છે : પ્રધાનમંત્રી મોદી
    1 day ago
    ચેતેશ્ર્વર પુજારાની ક્રિકેટમાંથી નિવૃત્તિ : ‘યંગ ક્રિકેટરોને તક મળે તે માટે લીધો નિર્ણય’
    3 days ago
    ડ્રીમ11 એ BCCI ને કહ્યું કે તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે નહીં; બોર્ડે સત્તાવાર રીતે કરાર સમાપ્ત કર્યો
    3 days ago
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મલયાલમ અભિનેત્રી લક્ષ્મી મેનન પર અપહરણ અને મારપીટ કર્યાનો આરોપ
    5 hours ago
    પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની ઘરે બંધાશે પારણું
    3 days ago
    સાઉથ ઈન્ડિયાની એ ફિલ્મ જેમાં બોબી દેઓલ થલાપતિ વિજયની સામે એક વિલનનો રોલ પ્લે કરશે
    3 days ago
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    6 days ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    1 day ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    1 day ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    2 days ago
    Ganesh Chaturthi 2025: ક્યારે ગણપતિજીનું સ્થાપન અને વિસર્જનનું કરવું?
    3 days ago
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    H.O.D.ની નિમણૂક માટે જુનિયર પ્રોફેસરોની કમિટિ બનાવવામાં આવી!
    1 hour ago
    30 કમ્પ્યુટર ટીચરની ભરતીમાં વિક્રમ પુજારાએ મલાઈ તારવી લીધાની ચોમેર ચર્ચા
    1 day ago
    વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશીએ 5 ભવનમાં માનીતાં HOD ગોઠવી દીધાં
    1 day ago
    દત્તોપંત ઠેંગડી લાયબ્રેરીની આરદેશણાનાં પાપે અવદશા: સુનિલ દેત્રોજાએ પાળ પીટી નાંખી
    3 days ago
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ત્રણ વર્ષમાં 8534 દર્દીની સારવાર અને 112નાં મોત થયાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > ત્રણ વર્ષમાં 8534 દર્દીની સારવાર અને 112નાં મોત થયાં
અમદાવાદ

ત્રણ વર્ષમાં 8534 દર્દીની સારવાર અને 112નાં મોત થયાં

Khaskhabar Editor
Last updated: 2024/12/06 at 5:23 PM
Khaskhabar Editor 9 months ago
Share
5 Min Read
SHARE

PMJAYયોજનાના દસ્તાવેજો અને ડૉક્ટરની તપાસ કરાશે
PMJAY યોજનામાં ટેન્ડર કંપની બજાજ અલાયન્સ હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ મુખ્ય 3 ફરાર આરોપી પૈકી હોસ્પિટલના સ્થાપક તેમજ 39 ટકાના ભાગીદાર ડો. સંજય પટોળિયાની 24 દિવસ બાદ 4 ડિસેમ્બરે ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. આજે ડો. સંજય પટોળિયાને 10 દિવસના રિમાન્ડની માગ સાથે ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી સંજય પટોળિયાના 12 તારીખ સાંજના 4 વાગ્યા સુધી એટલે કે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડમાં પ્રાથમિક પૂછપરછમાં ત્રણ વર્ષ દરમિયાન 8534 દર્દીની સારવારમાં 112 દર્દીનાં મોત સહિત અનેક ઘટસ્ફોટ સામે આવ્યા છે.

- Advertisement -

ક્રાઇમ બ્રાંચ IAS  ભરત પટેલે જણાવ્યું હતું કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે ક્રાઇમ બ્રાન્ચે કુલ 6 આરોપીની ધરપકડ કરી છે. ખ્યાતિ હોસ્પિટલમાં અત્યારસુધી એટલે કે ત્રણ વર્ષ દરમિયાન 8534 દર્દીએ સારવાર લીધી હતી, જેમાં 3842 દર્દીની સરકારી યોજના હેઠળ સારવાર કરવામાં આવી હતી. કુલ લીધેલી સારવાર પૈકી અત્યારસુધીમાં 112 દર્દીનાં મોત થયાં છે. 4 ડિસેમ્બરે હોસ્પિટલના ડિરેક્ટર સંજય પટોળિયાની ધરપકડ થઈ હતી, સાથે જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોગ્ય વિભાગના ડોક્ટરોની પૂછપરછ કરી દસ્તાવેજો તપાસ્યા હતા. એટલું નહીં, સંજય પટોળિયાની ધરપકડ કર્યા બાદ હોસ્પિટલ નાણાકીય ખોટમાં હોવાનો ઓડિટ રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો, જેમાં નાણાકીય ભંડોળમાં 1.50 કરોડની ખોટ બતાવાઇ હતી.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આર્થિક નાણાંની હેરફેરને લઈને તપાસ કરવામાં આવી હતી. PMJAY યોજનામાં ટેન્ડર કંપની બજાજ અલાયન્સ હતી, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સંજય પટોળિયાની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ રિમાન્ડ માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે કે ચાર ડિરેક્ટર પૈકી સંજય પટોળિયા મેડિકલ નિષ્ણાત હોવાને કારણે તેની સઘન તપાસ જરૂરી છે. રેલ વિભાગ અને ઘગૠઈ સહિત સરકારી અને અર્ધસરકારી સંસ્થાના કર્મચારીઓ પણ સારવાર માટે ખઘઞ થયા હતા.
12 નવેમ્બરના રોજ ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં બે લોકોનાં મોત બાદ ઙખઉંઅઢ યોજનાથી ચાલતું કૌભાંડ સામે આવ્યું હતું. આ કેસમાં કુલ આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની તપાસ કરતી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યારસુધીમાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપી હજુ પણ ભૂગર્ભમાં છે. ઝડપાયેલા આરોપીઓની તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની પણ સંડોવણી હોવાની શક્યતા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઙખઉંઅઢમાં તપાસ કરવામાં આવી રહી છે, જ્યાં એક ડોક્ટર દ્વારા રોજ 100 ફાઇલને મંજૂરી આપવામાં આવે છે. સોમવારના દિવસે સૌથી વધુ ઇમર્જન્સી નોંધાઈ છે તો એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે રવિવારે કેમ્પ યોજાતા હતા, ત્યાર બાદ સોમવારે હોસ્પિટલમાં ઇમર્જન્સી વધુ આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

PMJAYયોજનાની ટીમ પણ શંકાના દાયરામાં
ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ 15 કરોડ રૂપિયા મેળવ્યા છે, જેથી ઙખઉંઅઢની તપાસ કરતાં સામે આવ્યું છે કે PMJAY યોજનામાં 10 જેટલા ડોક્ટરની ટીમ બેસે છે, જેમાંથી એક ડોક્ટરના કોમ્પ્યુટર પર દિવસની 100 ફાઈલ ક્લિયર કરવાની હોય છે. એક ફાઈલ ક્લિયર કરવા માટે વધુમાં વધુ પાંચ મિનિટનો જ સમય આપવામાં આવે છે. આ પાંચ મિનિટ દરમિયાન જે પણ સર્જરી હોય એનો રિપોર્ટ યોગ્ય રીતે તપાસવાનો હોય છે. પાંચ મિનિટ દરમિયાન જ ડોક્ટર દ્વારા ફાઇલને એપ્રૂવલ કે રિજેક્ટ ફરજિયાત આપવાનું હોય છે. પાંચ મિનિટ સુધીમાં ડોક્ટર એપ્રૂવલ ના આપે તો ફાઇલ ઓટોમેટિક રિજેક્ટ થઈ જાય છે.

- Advertisement -

ક્યા ડૉક્ટરે ખ્યાતિ હોસ્પિટલની ફાઇલને એપ્રૂવલ આપી એ દિશામાં તપાસ
પાંચ મિનિટના સમયગાળા દરમિયાન કામ કરતા સમયે કોઈ ડોક્ટર ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલો હોય છે કે કેમ એ બાબતે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે કોઈપણ ડોક્ટરની આ કાંડમાં સંડોવણી હોય તો ડોક્ટરે કઈ રીતે કામ કર્યું હોય અને હોસ્પિટલને કઈ રીતે મદદ કરતો હોય એ બાબતની તપાસ ચાલી રહી છે. કયા કયા ડોક્ટરે ખ્યાતિ હોસ્પિટલની ફાઇલને એપ્રૂવલ આપ્યું હતું એ તપાસ ચાલી રહી છે.

PMJAY યોજનામાં સોમવારની ઇમર્જન્સી સૌથી વધારે આવતી
ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે રવિવારના દિવસે આવતા હતા, ત્યાર બાદ સોમવારના દિવસે સર્જરી કરવામાં આવતી હતી, જેથી ઙખઉંઅઢ યોજનામાં સોમવારની ઇમર્જન્સી સૌથી વધારે આવતી હતી. સોમવારના દિવસે ખ્યાતિ હોસ્પિટલની ફાઈલ સૌથી વધારે ક્લિયર થતી હતી કે કેમ? અને સોમવારના દિવસે કયા કયા ડોક્ટરનાં કોમ્પ્યુટરમાં ખ્યાતિ હોસ્પિટલની ફાઈલ ક્લિયર થવા માટે આવતી હતી એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

You Might Also Like

જજની પ્રસ્તાવિત બદલીને લઈ આજે પણ હાઇકોર્ટના વકીલો હડતાળ પર

અમદાવાદ વિદ્યાર્થી હત્યા મામલે માણાવદરમાં સમસ્ત હિન્દુ સમાજ-બાંટવા દ્વારા રેલી યોજી આવેદન પાઠવાયું

અમદાવાદ: પ્રદીપસિંહ જાડેજાએ એસ.આર.પી. ગ્રુપ-13ના સેનાપતિ તરીકે ચાર્જ સંભાળ્યો

ગુજરાત HCના જજ સંદીપ ભટ્ટની બદલી

અમદાવાદ શાળાની યુવતી પર હુમલાનો વિરોધ: ઉપલેટા સિંધી સમાજે માંગ્યો કડક ન્યાય

TAGGED: ahmedabad, Khyati Hospital
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાંગ્લાદેશની અવળચંડાઇ: સરહદ પર તૈનાત કર્યાં ડ્રોન, ભારતીય સેનાએ કહ્યું- ‘અમે હાઇ એલર્ટ પર’
Next Article રવી કૃષિ મહોત્સવ-2024: બે દિવસમાં રાજ્યના 246 તાલુકામાં 2.50 લાખ ખેડૂત લાભ લેશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજ્યમાં બાળકોની હિંસાના મહિને 5 હજારથી વધુ કેસ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
માછીમારની જાળમાં 20 કિલો પ્લાસ્ટિક ફસાય છે: સંશોધન
રાજ્યનાં 41% વિદ્યાર્થીઓ લે છે ખાનગી ટયુશન
જજની પ્રસ્તાવિત બદલીને લઈ આજે પણ હાઇકોર્ટના વકીલો હડતાળ પર
હિમાચલના બનાલામાં ભૂસ્ખલન, ચંદીગઢ-મનાલી હાઇવે બંધ: 2000 પ્રવાસી ફસાયા
પાલિતાણામાં ચાતુર્માસ આરાધના ભવ્ય રીતે યોજાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

જજની પ્રસ્તાવિત બદલીને લઈ આજે પણ હાઇકોર્ટના વકીલો હડતાળ પર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
અમદાવાદ

અમદાવાદ વિદ્યાર્થી હત્યા મામલે માણાવદરમાં સમસ્ત હિન્દુ સમાજ-બાંટવા દ્વારા રેલી યોજી આવેદન પાઠવાયું

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
અમદાવાદ

અમદાવાદ: પ્રદીપસિંહ જાડેજાએ એસ.આર.પી. ગ્રુપ-13ના સેનાપતિ તરીકે ચાર્જ સંભાળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?