By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મારા વગર ટ્રમ્પ માટે ચૂંટણી જીતવી અશક્ય હતી : મસ્ક
    18 hours ago
    અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ
    2 days ago
    ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા
    2 days ago
    અમેરિકામાં આયાત થતા સ્ટીલ પર 50% ટેરિફના અમલથી અમેરિકામાં મોંઘવારી વધવાની શક્યતા
    2 days ago
    ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    18 hours ago
    બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
    18 hours ago
    ગ્લોબલ વોર્મિંગથી આવનારા અઢી દાયકામાં અનાજની અછત સર્જાશે
    18 hours ago
    20 દિવસમાં કોરોનાના કેસ 5 હજારને પાર થયા: 24 કલાકમાં 55નાં મોત, 500 નવા કેસ
    18 hours ago
    હું ભાગેડું નથી: માલ્યા
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    21 hours ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    21 hours ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    21 hours ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    4 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    22 hours ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આ મંદિરમાં રોજ સ્મિત સાથે દર્શન આપે છે શ્રીકૃષ્ણ: 500 વર્ષથી પ્રજ્વલિત છે અગ્નિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > આ મંદિરમાં રોજ સ્મિત સાથે દર્શન આપે છે શ્રીકૃષ્ણ: 500 વર્ષથી પ્રજ્વલિત છે અગ્નિ
ધર્મ

આ મંદિરમાં રોજ સ્મિત સાથે દર્શન આપે છે શ્રીકૃષ્ણ: 500 વર્ષથી પ્રજ્વલિત છે અગ્નિ

Khaskhabar Editor
Last updated: 2023/05/23 at 11:47 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

વ્રજધામનું એવું મંદિર કે જે વૃંદાવનનાં સપ્ત દેવાલયોમાં સમાવિષ્ટ છે એવાં રાધા રમણજીનાં મંદિરમાં આજે પણ 500 વર્ષો પહેલાં સ્વયં પ્રજ્જવલિત અગ્નિમાં જ ભગવાનનો ભોગ પકવવામાં આવે છે.

હરીની અનેરી લીલીઓ અને કથાઓને પોતાનામાં સમાવતું વ્રજધામ, પોતે જ એક રહસ્ય છે. અને એવું જ એક રહસ્યોથી ભરપૂર છે વ્રજનું રાધા રમણજી મંદિર ! એવું કહેવાય છે કે વ્રજમાં નિષ્કામ, નિસ્વાર્થ અને નિશ્છલ ભક્તિ કરનારાઓને 3 લોકનાં સ્વામી એવા સ્વયં નારાયણ તમને કોઈને કોઈ રૂપમાં દર્શન આપે છે. વ્રજધામમાં ભક્તિનું જીવતું જાગતું ઉદાહરણ એટલે કે રાધા રમણજી મંદિર. વૃંદાવનનાં 7 દેવાલયોમાંનું એક એવું રાધા રમણજી મંદિર, ઠાકુરનાં બિહારી મંદિરની નજીક જ આવેલું છે. આ મંદિરમાં 500 વર્ષોથી અગ્નિ પ્રગટાવવા માચિસનો ઉપયોગ નથી થયો.

- Advertisement -

https://

View this post on Instagram

A post shared by Sri Radha Raman (@sri_radha_raman)

- Advertisement -

રહસ્યમય છે ઠાકોરજીનું રાધા રમણજી મંદિર
રાધા રમણજીનાં મંદિરનાં પ્રવેશદ્વારની અંદર જતાં જ ઠાકોરજીની એક નાની પ્રતિમા તમને જોવા મળશે. નવાઈની વાત તો એ છે કે ઠાકોરજીની આ પ્રતિમામાં ક્યારેક તેમના દાંત પ્રગટ થાય છે તો ક્યારેક નથી દેખાતાં. બસ તેમના અધર પર હંમેશા સ્મિત જોવા મળે છે.

એક મૂર્તિમાં દેખાય છે 3 છબિઓ
રાધા રમણજી મંદિરનાં ઠાકોરજીની એક જ મૂર્તિમાં 3 છબિઓ દેખાય છે છે. માન્યતા છે કે રાધા રમણજી મંદિરની આ મૂર્તિનું મુખ ગોવિંદ દેવજી, વક્ષ સ્થળ ગોપીનાથજી અને ચરણ મદનમોહનજીની મૂર્તિ સમાન દેખાય છે.

https://

View this post on Instagram

A post shared by RadhaRaman (@shri_radharaman_lal_ju)

500 વર્ષોથી માચિસનો નથી થયો ઉપયોગ
ઠાકોરજી રાધા રમણજી મંદિરની પરંપરા અનુસાર અહીં કોઈપણ કાર્ય માટે માચિસનો ઉપયોગ કરવામાં નથી આવતો. આશરે 500 વર્ષોથી અહીં અગ્નિ સ્વયં પ્રજ્જવલિત છે. માનવામાં આવે છે કે ચૈતન્ય મહાપ્રભુનાં શિષ્ય તેમજ રાધા રમણજીની મૂર્તિનાં પ્રગટ કર્તા ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ આશરે 500 વર્ષ પહેલાં હવનનાં લાકડાઓને એકબીજા સાથે મંત્રોચ્ચાર કરીને ઘસ્યું હતું જેમાંથી તે સમયે અગ્નિ પ્રગટી હતી. આ હવનકુંડમાં પ્રજ્જવલિત અગ્નિમાં જ રાધા રમણજીની રસોઈનું ભોજન બનવા માંડ્યું અને આજ સુધી આ જ અગ્નિમાં ઠાકોરજીનો ભોગ પકવવામાં આવે છે.

https://

View this post on Instagram

A post shared by premmanjari (@premmanjari_)

શું છે ઈતિહાસ?
કહેવામાં આવે છે ચૈત્ન્ય મહાપ્રભુનાં શિષ્ય ગોપાલ ભટ્ટ સ્વામીની આશરે 500 વર્ષો પહેલાં તેમની અડગ ભક્તિ અને નિ:સ્વાર્થ સાધનાથી રાધા રમણજી મંદિરની મૂર્તિ પ્રગટ થઈ હતી. આચાર્ય ગોપાલ ભટ્ટ શાલિગ્રામજીની સેવા કરતાં હતાં. તેમના મનમાં એક જ ઈચ્છા રહેતી હતી કે શાલિગ્રામજી દર્શન આપે. અને વૈશાખ શુક્લ પૂર્ણિમાનાં દિવસે શાલિગ્રામજીમાં રાધા રમણજી પ્રગટ્યાં હતાં.

You Might Also Like

આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે

27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ

આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે

આજે શનિજયંતી અને સોમવતી અમાસ

આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે

TAGGED: devotees, radharamanmandir, shrikrishna
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે વિનાયક ચોથ પર બની રહ્યો છે વિશેષ સંયોગ, જાણો વ્રતના વિધિ-વિધાન વિશે
Next Article પ્રી-સ્કુલ માટે બાળકની ઉંમર ત્રણ વર્ષની જરૂરી: નર્સરી- સિનિયર કેજી સંસ્થાઓ સંસ્થાઓ હવે કાયદાની મર્યાદામાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરત

સુરતમાં 15 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી, યુવકની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
સિવિલમાં ધોબીના ધાંધિયાથી ઓપરેશન અટકી પડ્યા
પ્રી-મોનસુન કામગીરી ન્યારી-1 ડેમ સાઇટ પર રેડિયલ ગેટ અને મશિનરીની સર્વિસ અને રીપેરિંગ કામ શરૂ કરાયું
વનવિભાગ દ્વારા 500 જેટલા રોપાંઓનું વિતરણ કરાયું
ACP પ્રદિપસિંહ જાડેજાને પોલીસ અધિક્ષક તરીકે બઢતી, SPએ ટાઇટલ શોલ્ડર લગાડી સન્માન કર્યું
રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા નજીક મહિકાના પાટિયાં પાસે અકસ્માત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ધર્મ

27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ધર્મ

આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?