By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા – UAE વચ્ચે 1.6 લાખ કરોડ રૂપિયાનો સોદો: એનર્જી, AI સહિત અનેક ક્ષેત્રોમાં ભાગીદારી
    19 minutes ago
    ટ્રમ્પની મધ્ય પૂર્વ મુલાકાત પૂર્ણ થાય તે પહેલાં ઇઝરાયલી હુમલામાં ગાઝામાં 100થી વધુ લોકોના મોત થયા
    4 hours ago
    EU સમિટમાં અલ્બેનિયન પ્રધાનમંત્રીએ જ્યોર્જિયા મેલોનીનું સ્વાગત ઘૂંટણિયે બેસીને કર્યું 
    5 hours ago
    “ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની એરબેઝ નષ્ટ થયા”: શાહબાઝ શરીફની કબૂલાત
    5 hours ago
    પાકિસ્તાન ઠંડુગાર ભારત સાથે વાટાઘાટની શરીફની તૈયારી
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વોડાફોન આઈડિયા કંપની બંધ થવાની કગારે? Viએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
    3 hours ago
    બિહાર સરકારે ગયા નગરનું નામ બદલીને ગયાજી રાખ્યું
    3 hours ago
    સુપ્રીમ કોર્ટે મમતા સરકારની કરી ઝાટકણી: સરકારી કર્મચારીઓને 25% મોંઘવારી ભથ્‍થું આપવા આદેશ
    5 hours ago
    મોદી સરકારે કોંગ્રેસ નેતા શશિ થરૂરને મોટી જવાબદારી સોંપી: અમેરિકામાં ભારતનો પક્ષ રજૂ કરશે અને પાકિસ્તાનનો પર્દાફાશ કરશે
    5 hours ago
    એક ઐતિહાસિક ઘટના: એસ. જયશંકરની તાલિબાન વિદેશ મંત્રી સાથે વાતચીત
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં ‘રોહિત શર્મા સ્ટેન્ડ’નું અનાવરણ
    59 minutes ago
    નીરજે 90.23 મીટર ભાલો ફેંકી પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    1 hour ago
    શું IPLના પુર્નરાગમનને વરસાદ પણ વધાવશે? જાણો આજના મેચના સંભવિત સંકટ…
    3 hours ago
    ભારતના સફળ એથલીટ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને લેફટનન્ટ કર્નલનું પદ એનાયત
    2 days ago
    રવિન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ : સૌથી લાંબો વખત નંબર વન ઓલ રાઉન્ડર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    3 days ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    4 days ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    4 days ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    1 week ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    1 day ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    5 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    5 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    5 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 week ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    4 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    4 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દશેરાનું મહત્વ અને દશેરા સાથે જોડાયેલી પૌરાણિક ખાસ વાતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > દશેરાનું મહત્વ અને દશેરા સાથે જોડાયેલી પૌરાણિક ખાસ વાતો
Author

દશેરાનું મહત્વ અને દશેરા સાથે જોડાયેલી પૌરાણિક ખાસ વાતો

Khaskhabar Editor
Last updated: 2024/10/12 at 5:35 PM
Khaskhabar Editor 7 months ago
Share
5 Min Read
SHARE

કૌશિક ગોંડલીયા

દશેરાએ મૂળ સંસ્કૃત શબ્દ છે જે દશા અને હાર પરથી બનેલો છે જેનો અર્થ થાય છે સુર્યની હાર, જો ભગવાન શ્રી રામે રાવણનું વધ ના કર્યું હોત તો સુર્ય હમેંશા માટે અસ્ત થઈ જાત અને અંધારપટ છવાઇ ગયો હોત

- Advertisement -

ભગવાન શ્રીરામે રાવણનું વધ કર્યું તેના કારણેથી દશેરાનો આ તહેવાર ઉજવવામાં આવે છે પરંતુ દશેરાની સાથે ઘણી એવી રસપ્રદ અને અજાણી વાતો જોડાયેલી છે જેના વિશે ની માહિતી અહીં દર્શાવવામાં આવી છે.

-દશેરા એ મૂળ સંસ્કૃત શબ્દ છે જે દશા અને હાર પરથી બનેલો છે જેનો અર્થ થાય છે સુર્યની હાર. જેથી કહેવાય છે કે જો ભગવાન શ્રી રામે રાવણનું વધના કર્યું હોત તો સુર્ય હમેંશા માટે અસ્ત થઈ જાત અને અંધારપટ છવાઇ ગયો હોત.
-દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય છે દસમાં દિવસનો વિજય. માં દુર્ગાએ દસમાં દિવસે મહિષાસુર રાક્ષશ નો વધ કર્યો હતો. મહિષાસુર એ અસુરોનો રાજા હતો જે નિર્બળ લોકો પર અત્યાચાર કરતો હતો અને પ્રજા ને કષ્ટ આપતો હતો.
મહિષાસુર અને દુર્ગા વચ્ચે દસ દિવસ સુધી યુદ્ધ થયું હતું અને દસમા દિવસેમાં દુર્ગા એ મહિષાસુર નો વધ કરીને વિજય હાંસલ કર્યો હતો.
-એવી માન્યતા છે કે માં દુર્ગા નવરાત્રી ના સમય દરમ્યાન પોતાના પિયર માં આવે છે અને દસમાં દિવસે તેમની વિદાય હોય છે જેથી તેમને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.
-શ્રીરામે રાવણના દસ માથાનું વધ કર્યું હતું જેના પ્રતીકરૂપે પોતાના અંદર રહેલી દસ બુરાઈ ને ખતમ કરવા સાથે જોડવામાં આવે છે. પાપ, કામ, ક્રોધ, લોભ, મોહ, ઘમંડ, ઈર્ષ્યા, સ્વાર્થ, અંહકાર, અમાનવતા આ દસ બુરાઈઓ છે.
-સૌ પ્રથમ વાર દશેરાની ઉજવણી 17મી સદીમાં મૈસુરના રાજાના રાજમાં કરવામાં આવી હતી.
-આ તહેવાર માત્ર ભારતમાં જ નહિ પરંતુ બાંગ્લાદેશ અને નેપાળમાં પણ ઉજવવામાં આવે છે.
-મલેશિયામાં દશેરાના દિવસે રાષ્ટ્રીય રજા હોય છે.
-રાવણને મારવા માટે શ્રીરામેમાં દુર્ગાની પૂજા કરી હતી અને જેના આશીર્વાદના સ્વરૂપમાંમાં એ રાવણને મારવા માટેનું રહસ્ય જણાવ્યું હતું.
-અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી

દશેરાની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ?
દશેરાના તહેવાર સાથે અસંખ્ય યુગોના અસંખ્ય પ્રકારના આર્યપુરૂષાર્થના વિજયો સંકળાયેલા છે. દેવી શક્તિ જગદંબા અને મહિષાસુરની સેના વચ્ચે આસો સુદ એકમથી દશમી સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું અને દશમીએ મહિષાસુર અને રાક્ષસસેનાનો સંહાર થયો, જગદંબાનો વિજય થયો. વિજયની આવી અનેક કથાઓ છે. રામે પણ દશમીએ રાવણ ઉપર વિજય મેળવ્યો. વિજયનો આ ઉત્સવ નવરાત્રિ-વિજયાદશમી (દશેરા) રૂપે ઉજવવા લાગ્યા.
દશેરા ઉપર રાવણના પૂતળાનું દહન કેમ કરવામાં આવે છે?
રામની સેનાએ વિજયદશમી (દશેરા)એ રાવણનો સંહાર કરેલો. આ સંદર્ભમાં દશેરા ઉપર રાવણના પૂતળાનું દહન કરવાની લોકપરંપરા પ્રચલિત થઈ.
દશેરા પર ફાફડા-જલેબી ખાવાની શરૂઆત કેવી રીતે થઈ?
રાવણનો રામ સેના દ્વારા સંહાર થતાં, રાવણના સદગુણી ભાઈ વિભીષણે દશેરાના દિવસે ફાફડા-જલેબી ખવડાવેલાં, એવી લોકમાન્યતા છે. વિભીષણ તો રામનો પરમ ભક્ત હતો. તેથી જ રામના વિજયને વધાવવા એણે ફાફડા-જલેબી મિષ્ટાન વગેરે રામસેનાને ખવડાવ્યાં, આનંદ-પ્રમોદ કર્યો.
દશેરાના દિવસે વાહનોની ખરીદી શા માટે કરવામાં આવે છે?
દશેરા એટલે વિજયાદશમી. વિજયાદશમી તો વણજોયું ઉત્તમ મુહૂર્ત (શુભસમય-દિવસ) ગણાય છે. એટલે આવા શુભ મુહૂર્તે અત્યારે મોંઘા વાહનો (ગાડી, કાર, ટ્રેક્ટર, રીક્ષા વગેરે) ખરીદાય છે. વળી દશેરાના વિજયાદશમીના દિવસે રથ-ઘોડા વગેરે વાહનો દ્વારા મેળવાતા વિજયની કથાઓ ગૂંથાયેલી છે. એટલે જ આ દિવસે રથ, ઘોડા વગેરે દોડાવવાની સ્પર્ધાઓ યોજાય છે.

- Advertisement -

દશેરાના દિવસે વાહનો અને શાસ્ત્રોની પૂજા શા માટે કરાય છે?
દશેરા એટલે શત્રુના સીમાડે ત્રાટકીને વિજય મેળવવાનો દિવસ, આ દિવસે ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરવા પ્રસ્થાન કર્યું હતું. તેથી આજે પણ કેટલેક સ્થળે લોકો ગામનો સીમાડો ઓળંગે છે. રાજાઓના કાળમાં આ દિવસે કોઈ રાજા સીમા ઓળંગીને શત્રુ તરફ પ્રસ્થાન કરે, એવી પરંપરા હતી. આ સંદર્ભમાં આજે પણ વિજય મેળવવાની ભાવનાથી શસ્ત્રો, ઘોડા, વાહનો વગેરેની પૂજા થાય છે. મરાઠાઓ અને રાજપૂતો વાહનો-શસ્ત્રો વગેરેની પૂજા કરીને શત્રુના પ્રદેશ ઉપર ચઢાઈ કરતા શસ્ત્રાસ્ત્ર સજ્જ કરી, હાથી-ધોડાની સવારી નીકળતી, ધોડાદોડની સ્પર્ધાઓ પણ થતી. આ સંદર્ભમાં બહુચરાજી વગેરે સ્થાનકોએ દશેરાના દિવસે માતાજીને નવલખો હાર પહેરાવીને એમની ભવ્ય સવારી સીમા ઓળંગી, ગામ બહાર શમીવૃક્ષનું પૂજન કરવા જાય છે. માતાજીના હાથોમાં પણ શસ્ત્રો છે. એ શસ્ત્રોથી એમણે રાક્ષસોનો સંહાર કરેલો. આ સંદર્ભમાં પણ વિજ્યાદશમીએ શસ્ત્રોની પૂજા થાય છે.

You Might Also Like

ભારતીય રાજનીતિની આ યુવા ત્રિપુટીએ મલક આખાને ઘેલું લગાડયું હતું

ભારત વિરુદ્ધ તકલાદી સાબિત થયાં શસ્ત્રો તો હવે ચીને શરૂ કર્યો પ્રોપગેન્ડા

ઇન્ફોર્મેશન વૉરફેર : બિના ખડગ બિના ઢાલની લડાઈ

ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈમિગ્રેશન

વાત ફિદાયીનોની, પ્રતિશોધની અને જાસૂસોની

TAGGED: DUSSEHRA, mythological stories
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 25 વર્ષથી ચાલતી મહિલા સંચાલિત ગરબીમાં બાળાઓએ અવનવા રાસ-ગરબા રજૂ કર્યા
Next Article શહેરીજનોને વિજયાદશમીની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

અમેરિકા – UAE વચ્ચે 1.6 લાખ કરોડ રૂપિયાનો સોદો: એનર્જી, AI સહિત અનેક ક્ષેત્રોમાં ભાગીદારી

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાજકોટમાં NSUIએ કોટેચા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું
રાજકોટ પોલીસ કમિશનર કચેરી સામે તોતિંગ વૃક્ષ ધરાશાયી
લોધિકાના મહિલા સરપંચ પાસે સત્તા ન હોવા છતાં 14 પ્લોટ વેંચવા મામલે સસ્પેન્ડ
થાનગઢના નળખંભા ગામે માલીકીની જમીનમાં ગેરકાયદે ચાલતું કોલસાનું ખનન ઝડપી લીધું
પોરબંદરમાં સુજલામ સુફલામ અંતર્ગત કામગીરી બની વેગવંતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

ભારતીય રાજનીતિની આ યુવા ત્રિપુટીએ મલક આખાને ઘેલું લગાડયું હતું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Author

ભારત વિરુદ્ધ તકલાદી સાબિત થયાં શસ્ત્રો તો હવે ચીને શરૂ કર્યો પ્રોપગેન્ડા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Author

ઇન્ફોર્મેશન વૉરફેર : બિના ખડગ બિના ઢાલની લડાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?