By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં પૂર્વ PM ઇમરાન ખાનની બહેનો પર પોલીસનો લાઠીચાર્જ, એક વર્ષથી મુલાકાત ન મળતા જેલ બહાર ધરણાં
    4 hours ago
    હોંગકોંગની આગમાં મૃત્યુઆંક વધીને 55 પર પહોંચ્યો, 270થી વધુ લોકો ગુમ થયા
    6 hours ago
    બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલ
    1 day ago
    કેનેડામાં ખાલિસ્તાન રેફરન્ડમમાં ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું
    1 day ago
    યુક્રેન શાંતિ યોજનાને આગળ વધારવા માટે તૈયાર છે, ટ્રમ્પ સાથે વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરીશું: ઝેલેન્સ્કી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લગ્નનાં દિવસે દુલ્હનને અકસ્માત અને પછી ઈંઈઞમાં જ લગ્ન…
    4 hours ago
    ભારતીય ‘ઇલોન મસ્ક’નું રૉકેટ તૈયાર, મોદીએ ઉદ્ઘાટન કર્યું
    4 hours ago
    આપત્તિજનક ક્ધટેન્ટ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ
    4 hours ago
    અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા કરીશું: મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
    6 hours ago
    મેડિકલ કોલેજ લાંચ કેસમાં EDએ 10 રાજ્યોમાં દરોડા પાડ્યા
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી પહેલા રોહિત શર્મા ફરી નંબર વન બેટ્સમેન બન્યો
    4 hours ago
    કોમનવેલ્થથી અમદાવાદનો દસેય દિશામાં વિકાસ થશે
    4 hours ago
    T20 વર્લ્ડ કપ-2026 શેડ્યૂલ જાહેર: ઈન્ડિયા-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે
    1 day ago
    ઘરઆંગણે વ્હાઈટવોશમાં ભારતે 2-0થી હારનો સામનો કરવો પડ્યો, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી
    1 day ago
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    5 hours ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    5 hours ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    1 day ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 days ago
    સ્મૃતિ મંધાનાએ લગ્નની પોસ્ટ ડિલીટ કરી, પલાશની બહેન પલક મુચ્છલે આપી પ્રતિક્રિયા
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 days ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 days ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દશેરાનું મહત્વ અને દશેરા સાથે જોડાયેલી પૌરાણિક ખાસ વાતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > દશેરાનું મહત્વ અને દશેરા સાથે જોડાયેલી પૌરાણિક ખાસ વાતો
Author

દશેરાનું મહત્વ અને દશેરા સાથે જોડાયેલી પૌરાણિક ખાસ વાતો

Khaskhabar Editor
Last updated: 2024/10/12 at 5:35 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

કૌશિક ગોંડલીયા

દશેરાએ મૂળ સંસ્કૃત શબ્દ છે જે દશા અને હાર પરથી બનેલો છે જેનો અર્થ થાય છે સુર્યની હાર, જો ભગવાન શ્રી રામે રાવણનું વધ ના કર્યું હોત તો સુર્ય હમેંશા માટે અસ્ત થઈ જાત અને અંધારપટ છવાઇ ગયો હોત

- Advertisement -

ભગવાન શ્રીરામે રાવણનું વધ કર્યું તેના કારણેથી દશેરાનો આ તહેવાર ઉજવવામાં આવે છે પરંતુ દશેરાની સાથે ઘણી એવી રસપ્રદ અને અજાણી વાતો જોડાયેલી છે જેના વિશે ની માહિતી અહીં દર્શાવવામાં આવી છે.

-દશેરા એ મૂળ સંસ્કૃત શબ્દ છે જે દશા અને હાર પરથી બનેલો છે જેનો અર્થ થાય છે સુર્યની હાર. જેથી કહેવાય છે કે જો ભગવાન શ્રી રામે રાવણનું વધના કર્યું હોત તો સુર્ય હમેંશા માટે અસ્ત થઈ જાત અને અંધારપટ છવાઇ ગયો હોત.
-દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય છે દસમાં દિવસનો વિજય. માં દુર્ગાએ દસમાં દિવસે મહિષાસુર રાક્ષશ નો વધ કર્યો હતો. મહિષાસુર એ અસુરોનો રાજા હતો જે નિર્બળ લોકો પર અત્યાચાર કરતો હતો અને પ્રજા ને કષ્ટ આપતો હતો.
મહિષાસુર અને દુર્ગા વચ્ચે દસ દિવસ સુધી યુદ્ધ થયું હતું અને દસમા દિવસેમાં દુર્ગા એ મહિષાસુર નો વધ કરીને વિજય હાંસલ કર્યો હતો.
-એવી માન્યતા છે કે માં દુર્ગા નવરાત્રી ના સમય દરમ્યાન પોતાના પિયર માં આવે છે અને દસમાં દિવસે તેમની વિદાય હોય છે જેથી તેમને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.
-શ્રીરામે રાવણના દસ માથાનું વધ કર્યું હતું જેના પ્રતીકરૂપે પોતાના અંદર રહેલી દસ બુરાઈ ને ખતમ કરવા સાથે જોડવામાં આવે છે. પાપ, કામ, ક્રોધ, લોભ, મોહ, ઘમંડ, ઈર્ષ્યા, સ્વાર્થ, અંહકાર, અમાનવતા આ દસ બુરાઈઓ છે.
-સૌ પ્રથમ વાર દશેરાની ઉજવણી 17મી સદીમાં મૈસુરના રાજાના રાજમાં કરવામાં આવી હતી.
-આ તહેવાર માત્ર ભારતમાં જ નહિ પરંતુ બાંગ્લાદેશ અને નેપાળમાં પણ ઉજવવામાં આવે છે.
-મલેશિયામાં દશેરાના દિવસે રાષ્ટ્રીય રજા હોય છે.
-રાવણને મારવા માટે શ્રીરામેમાં દુર્ગાની પૂજા કરી હતી અને જેના આશીર્વાદના સ્વરૂપમાંમાં એ રાવણને મારવા માટેનું રહસ્ય જણાવ્યું હતું.
-અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી

દશેરાની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ?
દશેરાના તહેવાર સાથે અસંખ્ય યુગોના અસંખ્ય પ્રકારના આર્યપુરૂષાર્થના વિજયો સંકળાયેલા છે. દેવી શક્તિ જગદંબા અને મહિષાસુરની સેના વચ્ચે આસો સુદ એકમથી દશમી સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું અને દશમીએ મહિષાસુર અને રાક્ષસસેનાનો સંહાર થયો, જગદંબાનો વિજય થયો. વિજયની આવી અનેક કથાઓ છે. રામે પણ દશમીએ રાવણ ઉપર વિજય મેળવ્યો. વિજયનો આ ઉત્સવ નવરાત્રિ-વિજયાદશમી (દશેરા) રૂપે ઉજવવા લાગ્યા.
દશેરા ઉપર રાવણના પૂતળાનું દહન કેમ કરવામાં આવે છે?
રામની સેનાએ વિજયદશમી (દશેરા)એ રાવણનો સંહાર કરેલો. આ સંદર્ભમાં દશેરા ઉપર રાવણના પૂતળાનું દહન કરવાની લોકપરંપરા પ્રચલિત થઈ.
દશેરા પર ફાફડા-જલેબી ખાવાની શરૂઆત કેવી રીતે થઈ?
રાવણનો રામ સેના દ્વારા સંહાર થતાં, રાવણના સદગુણી ભાઈ વિભીષણે દશેરાના દિવસે ફાફડા-જલેબી ખવડાવેલાં, એવી લોકમાન્યતા છે. વિભીષણ તો રામનો પરમ ભક્ત હતો. તેથી જ રામના વિજયને વધાવવા એણે ફાફડા-જલેબી મિષ્ટાન વગેરે રામસેનાને ખવડાવ્યાં, આનંદ-પ્રમોદ કર્યો.
દશેરાના દિવસે વાહનોની ખરીદી શા માટે કરવામાં આવે છે?
દશેરા એટલે વિજયાદશમી. વિજયાદશમી તો વણજોયું ઉત્તમ મુહૂર્ત (શુભસમય-દિવસ) ગણાય છે. એટલે આવા શુભ મુહૂર્તે અત્યારે મોંઘા વાહનો (ગાડી, કાર, ટ્રેક્ટર, રીક્ષા વગેરે) ખરીદાય છે. વળી દશેરાના વિજયાદશમીના દિવસે રથ-ઘોડા વગેરે વાહનો દ્વારા મેળવાતા વિજયની કથાઓ ગૂંથાયેલી છે. એટલે જ આ દિવસે રથ, ઘોડા વગેરે દોડાવવાની સ્પર્ધાઓ યોજાય છે.

- Advertisement -

દશેરાના દિવસે વાહનો અને શાસ્ત્રોની પૂજા શા માટે કરાય છે?
દશેરા એટલે શત્રુના સીમાડે ત્રાટકીને વિજય મેળવવાનો દિવસ, આ દિવસે ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરવા પ્રસ્થાન કર્યું હતું. તેથી આજે પણ કેટલેક સ્થળે લોકો ગામનો સીમાડો ઓળંગે છે. રાજાઓના કાળમાં આ દિવસે કોઈ રાજા સીમા ઓળંગીને શત્રુ તરફ પ્રસ્થાન કરે, એવી પરંપરા હતી. આ સંદર્ભમાં આજે પણ વિજય મેળવવાની ભાવનાથી શસ્ત્રો, ઘોડા, વાહનો વગેરેની પૂજા થાય છે. મરાઠાઓ અને રાજપૂતો વાહનો-શસ્ત્રો વગેરેની પૂજા કરીને શત્રુના પ્રદેશ ઉપર ચઢાઈ કરતા શસ્ત્રાસ્ત્ર સજ્જ કરી, હાથી-ધોડાની સવારી નીકળતી, ધોડાદોડની સ્પર્ધાઓ પણ થતી. આ સંદર્ભમાં બહુચરાજી વગેરે સ્થાનકોએ દશેરાના દિવસે માતાજીને નવલખો હાર પહેરાવીને એમની ભવ્ય સવારી સીમા ઓળંગી, ગામ બહાર શમીવૃક્ષનું પૂજન કરવા જાય છે. માતાજીના હાથોમાં પણ શસ્ત્રો છે. એ શસ્ત્રોથી એમણે રાક્ષસોનો સંહાર કરેલો. આ સંદર્ભમાં પણ વિજ્યાદશમીએ શસ્ત્રોની પૂજા થાય છે.

You Might Also Like

હેલી ગુબ્બી જ્વાળામુખી: 12,000 વર્ષ પછીનો વિસ્ફોટ અને રિફ્ટ વેલીમાંથી આવેલી ચેતવણી!

ભારતીય સંસ્કૃતિને અને યુવાઓને માનસિક સ્વાસ્થ્યને નષ્ટ કરતું હુક અપ કલ્ચર!

ફેમિલી પ્રેફરન્સ વિઝા પિટિશનમાં મહત્ત્વનો નિયમ

સ્પષ્ટ વક્તા: પ્રિય કે અપ્રિય

AI અને માનવીય ભાવનાઓ: હમે ઉનસે વફા કી હૈ ઉમ્મીદ, વો જાનતે નહિ વફા ક્યા હૈ!

TAGGED: DUSSEHRA, mythological stories
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 25 વર્ષથી ચાલતી મહિલા સંચાલિત ગરબીમાં બાળાઓએ અવનવા રાસ-ગરબા રજૂ કર્યા
Next Article શહેરીજનોને વિજયાદશમીની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજુલામાં 26 નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટમાં એઇડ્સ જનજાગૃતિ માટે 4 માસનું મેગા આયોજન
વોકહાર્ટમાં 75 વર્ષીય મહિલાની હૃદયના વાલ્વની જટિલ સમસ્યાનું નોન-સર્જિકલ TAVI પ્રોસિજરથી સફળ નિદાન
રાજકોટમાં સહકાર ભારતી દ્વારા ઝોનવાઇઝ સંમેલન: સહકારિતા દ્વારા દેશને વૈભવશાળી બનાવવાનું આહ્વાન
RTOમાં CNG કીટ નોંધણી ન હોવાના બહાને ક્લેઇમ નામંજૂર કરનાર રીલાયન્સ ઈન્સ્યોરન્સ કંપનીને ગ્રાહક આયોગનો ફટકો
રાજકોટ: સરગમ ક્લબ દ્વારા 3 દિવસીય વિનામૂલ્યે જયપુર ફૂટ કેમ્પનું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

હેલી ગુબ્બી જ્વાળામુખી: 12,000 વર્ષ પછીનો વિસ્ફોટ અને રિફ્ટ વેલીમાંથી આવેલી ચેતવણી!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ભારતીય સંસ્કૃતિને અને યુવાઓને માનસિક સ્વાસ્થ્યને નષ્ટ કરતું હુક અપ કલ્ચર!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

ફેમિલી પ્રેફરન્સ વિઝા પિટિશનમાં મહત્ત્વનો નિયમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?