By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના 23 હજારથી વધુ નાગરિકો હાલમાં વિશ્ર્વના ઘણા દેશોની જેલોમાં કેદ
    11 hours ago
    કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ભોજનના પણ ફાંફા: ફૂડ બેંકે સુવિધાના દરવાજાઓ બંધ કર્યા
    12 hours ago
    બ્રિટન, કેનેડા, ફ્રાન્સે ઇઝરાયલને ગાઝાની ‘ભયાનક’ યુક્તિઓ અંગે ચેતવણી આપી
    14 hours ago
    ‘જો હાફિઝ સઈદ, લખવીની સોંપણી નહીં થાય તો ઓપરેશન સિંદૂર ચાલું જ રહેશે’ ભારતીય રાજદૂત જેપી સિંહનો પાકિસ્તાનને પડકાર…
    14 hours ago
    અમેરિકામાં ભયંકર વાવાઝોડું, 27ના મોત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારત ધર્મશાળા નથી કે દરેકને આવકારીએ, અમે પોતે 140 કરોડ સાથે સંઘર્ષ કરીએ છીએ: સુપ્રીમ કોર્ટ
    11 hours ago
    અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો
    11 hours ago
    શેરબજારમાં ગાબડું, સેન્સેક્સમાં 800 પોઈન્ટની અફરાતફરી
    11 hours ago
    વીજળી પડવાથી મહારાષ્ટ્ર-ઝારખંડમાં 7નાં મોત
    12 hours ago
    જ્યોતિ મલ્હોત્રા જાસૂસી કેસમાં નવા તથ્યો સામે આવ્યા: અનેક પાકિસ્તાની અધિકારીઓ અને નાગરિકોના સંપર્કમાં હતી
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે લખનઉને Do-or-Die મેચમાં હરાવી પ્લ-ઑફ્ફમાંથી બહાર ફેંકી : પંત ફરી ફ્લોપ
    11 hours ago
    પંજાબે રાજસ્થાનને 10 રનથી હરાવ્યું: પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવ્યું
    1 day ago
    કેએલ રાહુલે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો, 8000 T20 રન બનાવનારા સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યા
    2 days ago
    પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત એશિયા કપ 2025 રમશે નહીં કે તેનું આયોજન કરશે નહીં
    2 days ago
    મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં ‘રોહિત શર્મા સ્ટેન્ડ’નું અનાવરણ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ઋતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ WAR 2ની દમદાર એક્શન સાથે ટીઝર રિલીઝ થયું
    14 hours ago
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    7 days ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    1 week ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    1 week ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    14 hours ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    5 days ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    1 week ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    1 week ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 week ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘નર્મદાની કેનાલ માટે ખેડૂતો કે આગેવાનો ફોન કરે તે રિસિવ ન કરવા હોય તો રાજીનામાં મૂકી દો!’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > ‘નર્મદાની કેનાલ માટે ખેડૂતો કે આગેવાનો ફોન કરે તે રિસિવ ન કરવા હોય તો રાજીનામાં મૂકી દો!’
મોરબી

‘નર્મદાની કેનાલ માટે ખેડૂતો કે આગેવાનો ફોન કરે તે રિસિવ ન કરવા હોય તો રાજીનામાં મૂકી દો!’

Khaskhabar Editor
Last updated: 2025/05/03 at 5:26 PM
Khaskhabar Editor 2 weeks ago
Share
4 Min Read
SHARE

મોરબીના ધારાસભ્યની અધિકારીઓને સ્પષ્ટ વાત!

ખાસ-ખબર ન્યૂઝ મોરબી

- Advertisement -

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણ કેનાલોને રીપેરીંગ કામ માટે બંધ કરવામાં આવેલ છે જો કે, ખરીફ પાક માટે ખેડૂતોને ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરવામાં આવે છે પરંતુ કેનાલના કામ અધૂરા છે જેથી કેનાલમાંથી પાણી મળશે કે કેમ તે સવાલ હતો જેથી આજે ધારાસભ્યની આગેવાનીમાં મોરબીના સર્કિટ હાઉસ ખાતે નર્મદા નિગમના અધિકારીઓને સાથે રાખીને ખેડૂતોની હાજરીમાં મીટીંગ યોજાઇ હતી જેમાં નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના લીધે કામમાં વિલંબ થઈ રહ્યો છે, અધિકારીઓ ફોનનો ઉપાડતા અને ભ્રષ્ટાચાર કરે છે તેવા ગંભીર આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ બ્રાન્ચ કેનાલો આવે છે જેમાં માળિયા, ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચ કેનાલનો સમાવેશ થાય છે આ ત્રણેય કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તેમાંથી હળવદ, મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું હોય છે અને તેના થકી ખેડૂતો પોતાના ખેતરમાંથી પાક લઈ શકતા હોય છે દર વર્ષે ચોમાસા પહેલા ખેડૂતો દ્વારા પાકનું આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે જોકે આ વખતે નર્મદાની ત્રણેય કેનાલની અંદર પાણી ક્યારે છોડવામાં આવશે તે પ્રશ્ન હતો કારણ કે ગત માર્ચ મહિનાથી આ ત્રણેય કેનાલોની અંદર નર્મદાનું પાણી બંધ કરવામાં આવ્યું છે અને કેનાલના રીપેરીંગ કામ માટે થઈને નર્મદાનું પાણી બંધ કરાયું છે જોકે અધિકારીઓની બેદરકારી તેમજ કોન્ટ્રાક્ટરની ડાંડાઈના લીધે મોટા ભાગની કામગીરી આજની તારીખે અધૂરી છે. જેથી નર્મદાની કેનાલમાં આ વર્ષે ચોમાસા પહેલા પાણી છૂટશે કે કેમ તે પ્રશ્ન હતો માટે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાની હેઠળ નર્મદા નિગમ સૌરાષ્ટ્ર શાખા નહેરના કાર્યપાલક ઇજનેર નીતિનભાઈ પટેલ તેમજ અધિકારીઓની હાજરીમાં ત્રણેય તાલુકાના ખેડૂત આગેવાનોને મોરબીના સર્કિટ હાઉસ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં ખેડૂતોના નર્મદાની કેનાલને લગતા જે વિવિધ પ્રશ્નો હતા તેની રજૂઆતો સાંભળવામાં આવી હતી આ ઉપરાંત કેટલાક ખેડૂતોના કેનાલને લગતા વ્યક્તિગત પ્રશ્નો પણ હતા જેનો પણ ઉકેલ લાવવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ બેઠક દરમિયાન ખેડૂતોએ નર્મદાનાં અધિકારીઓએ ઉપર એવા ગંભીર આક્ષેપો કર્યા હતા કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, પાણી વેચવામાં આવે છે એટ્લે જ તો છેવાડા સુધી પાણી પહોંચતું નથી, અધિકારીઓ ખેડૂતો આગેવાનોના ફોન રિસીવ કરતા નથી. ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ કહ્યું હતું કે અધિકારીએ ખેડૂત આગેવાનોના ફોન ન ઉપાડવા હોય તો રાજીનામાં મૂકી દે કેમ કે ખેડૂતોને કેનાલમાં કયારે પાણી આવશે? કયારે કામ પૂરું કરવામાં આવશે? વિગેરે જેવી માહિતી અધિકારી પાસેથી જોઈતી હોય છે અને તેના આધારે તે પોતાની ખેતીમાં પાકનું વાવેતર કરવા માટેનું આયોજન કરવતા હોય છે. હાલમાં કેનાલ રિપેરિંગની જે કામગીરી ચાલે છે તેના ઉપર દેખરેખ રાખવા માટે સ્થાનિક ખેડૂત આગેવાનોની ત્રણેઉ કેનાલ માટે એક-એક કમિટીની રચના કરવામાં આવી છે અને જો કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરવામાં આવતી હશે તો કામ બંધ કરાવવા માટે ધારાસભ્ય એ ખેડૂત આગેવાનોને કહ્યું છે તેમજ આ મિટિંગમાં આગામી 31-5-2025 થી નર્મદાની ત્રણેય કેનાલની અંદર પાણી છોડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -

જ્યારે ભ્રષ્ટાચાર અંગે અધિકારીઓ સામેનાં આક્ષેપો નાં પુરાવા આપશે તો કાર્યવાહી કરાશે તેવું કાર્યપાલક ઇજનેરે મીડિયા નેં જણાવ્યું હતું. મોરબી માં ધારાસભ્યની હાજરીમાં જે મિટિંગ મળી હતી તેમાં ખેડૂતો દ્વારા નર્મદા નિગમનાં અધિકારીઓએ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા આ બાબતે સૌરાષ્ટ્ર શાખા નહેર નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો અને તેમના આગેવાનો નાં ફોન રિસીવ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે અને જો કોઈ અધિકારી વારંવાર ફોન ન ઊપડતાં હોવાની ફરિયાદ આવશે તો તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવે છે પરંતુ કોઈ પુરાવા આપવામાં આવશે તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે!

You Might Also Like

હળવદના ચાડધ્રામાં ખાણ ખનિજ વિભાગે રેતી ચોરી પકડી, કુલ રૂ. 55 લાખનો મુદ્દામાલ જપ્ત

પ્રોહિબિશનના ગુનામાં પાંચ મહિનાથી નાસતો ફરતો રીઢો ગુનેગાર ઝડપાયો

રવિરત્ન પાર્ક નાગરિક મંડળ દ્વારા 1500 વિધાર્થીઓ માટે નિ:શુલ્ક નોટબુક વિતરણ

મોરબીમાં જરૂરીયાતમંદોની જઠરાગ્નિ ઠારતા બચુબાપાને ટાટિયા ભાંગી નાખવાની ધમકી મળી

ટંકારાના ડેમી-2 ડેમમાંથી પાણી છોડાયું: 37 MCFT પાણી છોડવાનું આયોજન, 6 ગામને એલર્ટ કરાયા

TAGGED: morbi, Narmada Canal
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દસાડાના આંબળા ગામે વરસાદી પાણીના નિકાલ કરવાની ગટર બાબતે માથાકુટ
Next Article ધ્રાંગધ્રાના નવલગઢ ગામ નજીકથી દેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ભારત ધર્મશાળા નથી કે દરેકને આવકારીએ, અમે પોતે 140 કરોડ સાથે સંઘર્ષ કરીએ છીએ: સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
પાકિસ્તાનના 23 હજારથી વધુ નાગરિકો હાલમાં વિશ્ર્વના ઘણા દેશોની જેલોમાં કેદ
જેતપુરના ભોજાધારમાં LCBએ દરોડો પાડી 1.24 લાખનો દારૂ-બીયર ઝડપી પાડ્યો
અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો
રાજકોટના ગોંડલ રોડ ઉપર વેલનાથપરા વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થરમારો : પોલીસનું ફાયરિંગ
શેરબજારમાં ગાબડું, સેન્સેક્સમાં 800 પોઈન્ટની અફરાતફરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

હળવદના ચાડધ્રામાં ખાણ ખનિજ વિભાગે રેતી ચોરી પકડી, કુલ રૂ. 55 લાખનો મુદ્દામાલ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
મોરબી

પ્રોહિબિશનના ગુનામાં પાંચ મહિનાથી નાસતો ફરતો રીઢો ગુનેગાર ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મોરબી

રવિરત્ન પાર્ક નાગરિક મંડળ દ્વારા 1500 વિધાર્થીઓ માટે નિ:શુલ્ક નોટબુક વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?