By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    13 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    13 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    13 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    14 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    14 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    10 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    12 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    13 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    13 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    13 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    12 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    12 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું પગમાં કળતર અથવા ઘાવ થાય છે તો તેને ભૂલથી પણ નકારશો નહીં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > શું પગમાં કળતર અથવા ઘાવ થાય છે તો તેને ભૂલથી પણ નકારશો નહીં
લાઇફ સ્ટાઇલ

શું પગમાં કળતર અથવા ઘાવ થાય છે તો તેને ભૂલથી પણ નકારશો નહીં

Khaskhabar Editor
Last updated: 2024/06/10 at 3:09 PM
Khaskhabar Editor 12 months ago
Share
4 Min Read
SHARE

હાઈ બ્લડ શુગર લેવલને કારણે ડાયાબિટીસના દર્દીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

હાઈ બ્લડ શુગર લેવલને કારણે ડાયાબિટીસના દર્દીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેમાં ડાયાબિટીક ફુટ અલ્સર પણ સામેલ છે. આ ડાયાબિટીસને કારણે પગની સ્થિતિ છે જે ખૂબ પીડાદાયક હોઈ શકે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે ડાયાબિટીક ફુટ અલ્સરનું જોખમ કેવી રીતે ઘટાડી શકાય છે.

- Advertisement -

ડાયાબિટીસ એ એક ગંભીર રોગ છે, જે એક વખત સંક્રમિત થઈ ગયા પછી જીવનભર તમને છોડતો નથી. આ રોગમાં શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ હોય છે અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી, જેના કારણે લોહીમાં શુગર લેવલ વધવા લાગે છે. તમને જણાવી દઈએ કે ઇન્સ્યુલિન એક હોર્મોન છે, જે આપણા સ્વાદુપિંડમાં ઉત્પન્ન થાય છે. તે લોહીમાં હાજર ગ્લુકોઝને કોષોમાં પ્રવેશવામાં મદદ કરે છે, જે શરીરને એનર્જી મળે છે. પરંતુ જ્યારે શરીર ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી, ત્યારે લોહીમાં ગ્લુકોઝ જમા થવા લાગે છે, જેના કારણે બ્લડ સુગર લેવલ વધવા લાગે છે.

લોહીમાં શુગર લેવલ વધવાથી ચેતાતંતુઓને નુકસાન થવા લાગે છે. જ્ઞાનતંતુઓને નુકસાન થવાથી શરીરના દરેક અંગને અસર થવા લાગે છે અને રક્ત પરિભ્રમણ પણ યોગ્ય રીતે થતું નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓને પગમાં ઘાવ થઈ શકે છે. આને ડાયાબિટીક ફુટ અલ્સર કહેવામાં આવે છે. તેથી આ વિશે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે.

- Advertisement -

ડાયાબિટીક ફુટ અલ્સર કેવી રીતે થઈ શકે?

– તબિબોના જણાવ્યા મુજબ, ડાયાબિટીસમાં નશોને નુકસાનને કારણે ઘણીવાર પગમાં ઝણઝણાટ અથવા વારંવાર સુ્ન્ન થઇ જાય છે. જેના કારણે ઘણી વખત પગમાં છાલા કે ઘા પડે છે તેને ઓળખવું મુશ્કેલ બની જાય છે અને ઘા વધવા લાગે છે.

– નસોને નુકસાન થવાને કારણે, રક્ત પરિભ્રમણમાં સુધારો થતો નથી અને તેના કારણે પગમાં ઘાવ ખૂબ જ ધીરે ધીરે રૂઝાય છે.

– ડાયાબિટીસના દર્દીઓમાં ત્વચાના ચેપનું જોખમ વધારે હોય છે, કારણ કે બળતરાને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે તેઓ ચેપ સામે લડવામાં અસમર્થ હોય છે. ઝડપથી ઇલાજ ન થવાને કારણે આ ચેપ શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે, જેના કારણે તે ભાગની પેશીઓ મરી જાય છે.

આ કારણોથી થાય છે

ડાયાબિટીસના દર્દીઓએ તેમના પગની ખાસ સંભાળ રાખવી જોઈએ. જો પગમાં કોઈ ઘા, ફોડલા, દાઝી જવું, ફાટેલી ત્વચા, ફંગલ ઈન્ફેક્શન વગેરે દેખાય તો તરત જ તેની સારવાર કરાવવી જરૂરી છે. નહિંતર આ સ્થિતિઓ ડાયાબિટીસના ફૂટ અલ્ચરમાં ફેરવાઈ શકે છે.

આને કેવી રીતે અટકાવવું?

ડાયાબિટીસ ફુટમાં સૌથી સામાન્ય હોય છે. ફૂટ અલ્સર. આ કારણે ઇન્ફેક્શન ક્યારેક એટલું વધી જાય છે કે તેને સર્જીકલથી દૂર કરવું પડે છે. આ સ્થિતિને કેવી રીતે અટકાવવી તે જાણવા માટે ડોક્ટરો પાસેથી આ જાણ્યું. તબીબ ક્ષેત્રના નિષ્ણઆતોએ જણાવ્યું કે ડાયાબિટીસને કારણે પગમાં ઘણી તકલીફો થઈ શકે છે.નશોને નુકસાનને કારણ સ્નાયુઓ નબળા પડી શકે છે.

આનાથી બચવા માટે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરીને જ ડાયાબિટીસ જે પગને અસર કરે છે તે સમસ્યાથી બચી શકાય છે. ઉપરાંત, ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરવું અને બ્લડ સુગરનું સ્તર નિયમિતપણે તપાસવું મહત્વપૂર્ણ છે. પ્રારંભિક તપાસ સારવારમાં ઘણી મદદ કરી શકે છે અને તેઓ ગંભીર ચેપમાં ફેરવાય તે પહેલાં તેમની સારવાર કરી શકાય છે.

ડોક્ટરોનું કહેવું છે તમે પગમા જુતા પહેરવા પસંદ કરો તે પણ યોગ્ય ફિટ હોય તેવા પસંદ કરો જ્યારે જૂત્તાના કારણે પગ દબાય કે વાંકો વળી ન જાયતેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાગવાની શક્યતાઓ ઘટાડવી જોઇએ. જોખમને ઘટાડવા માટે ઉઘાડપગું ન ચાલો અને ઘરની અંદર પણ ચપ્પલ અથવા જૂતાનો ઉપયોગ કરો. અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ, જેમ કે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરો. કારણ કે આના કારણે રક્ત પરિભ્રમણ પણ પ્રભાવિત થાય છે, જેના કારણે ડાયાબિટીક ફુટ અલ્સર થવાનું જોખમ વધી જાય છે.

 

 

You Might Also Like

સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં ભરપૂર મદદ કરશે અને તમને રાખશે ફિટ એન્ડ ફાઈન

શું તમને મોડે સુધી જાગવાની આદત છે તો ચેતીજજો નહિતર આ બીમારી થતાં વાર નહીં લાગે

આ સુપરફૂડ લેવાથી તમે લાંબા સમય સુધી રહેશો ફિટ અને યુવાન

તમારી ઉંમર પ્રમાણે આવી રીતે સ્કિનની કાળજી રાખો

વાસ્તુ શાસ્ત્ર/ ઘરની આ દિશામાં વોશિંગ મશીન ભૂલથી પણ ન રાખતા

TAGGED: diabetes, Diabetic Foot Ulcer
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આ તારીખે સોનાક્ષી અને ઝહીર ઇકબાલ લગ્નના બંધનમાં બંધાશે
Next Article પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જેકેટ સિક્રેટ ! બ્રાઉન, ગ્રે અને હવે રોયલ બ્લૂ જેકેટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં ભરપૂર મદદ કરશે અને તમને રાખશે ફિટ એન્ડ ફાઈન

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
લાઇફ સ્ટાઇલ

શું તમને મોડે સુધી જાગવાની આદત છે તો ચેતીજજો નહિતર આ બીમારી થતાં વાર નહીં લાગે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
લાઇફ સ્ટાઇલ

આ સુપરફૂડ લેવાથી તમે લાંબા સમય સુધી રહેશો ફિટ અને યુવાન

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?