By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તોશાખાના 2 કેસમાં પૂર્વ પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની સજા
    22 hours ago
    જાપાનમાં વ્યાજદરનો 30 વર્ષનો રેકોર્ડ તૂટતાં તમામ શેરબજારોમાં થશે અસર
    2 days ago
    નોર્થ કેરોલિના એરપોર્ટ નજીક ખાનગી જેટ ક્રેશ થતાં NASCAR લિજેન્ડ ગ્રેગ બિફલ અને તેના પરિવારનું મોત
    2 days ago
    ઓસ્માન હાદીના મૃત્યુ પછી બાંગ્લાદેશમાં વિરોધ ફાટી નીકળ્યો
    2 days ago
    10 મહિનામાં 8 યુદ્ધો સમાપ્ત: ટ્રમ્પ ફરીથી તેના પર, મનપસંદ શબ્દ ‘ટેરિફ’નો શ્રેય
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં રાજધાની એક્સપ્રેસની અડફેટે આવતાં 7 હાથી કપાયા: એક બચ્ચું ઘાયલ
    21 hours ago
    આણંદ જિલ્લાના તારાપુરના રીંઝા ખાતે સાબરમતી નદી પર રૂ. 110 કરોડનો પુલ બનશે
    22 hours ago
    પવન કલ્યાણ, પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ કાર્યકરની લિંચિંગની નિંદા કરી
    22 hours ago
    GSRTCની નવી પહેલ : હવે ટ્રેનની જેમ જઝ બસમાં પણ જમવાનું ઑનલાઇન મગાવી શકાશે
    2 days ago
    દિલ્હીમાં છઠ્ઠા દિવસે પણ હવા ઝેરી, AQI 387
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાતમાં સુર્યકુમાર કેપ્ટન, અક્ષર પટેલ વાઇસ કેપ્ટન
    22 hours ago
    સુર્યકુમાર યાદવનું મોટું નિવેદન: ‘ખોવાઈ ગયો છે પણ કમબેક મજબૂત હશે..’
    22 hours ago
    એશિઝ: જોફ્રા આર્ચર સાથે બેન સ્ટોક્સનું ગરમાગરમ વિનિમય વાયરલ થયું: સ્ટમ્પ પર ફક્ત બોલ કરો
    2 days ago
    ઝારખંડ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતીને જંગી સિદ્ધિ હાંસલ કરનાર ઈશાન કિશન પહેલો ભારતીય ક્રિકેટર બન્યો
    2 days ago
    લખનૌ T20I ધુમ્મસને કારણે ત્યજી દેવાયું, ચાહકોએ લાગણીઓ વધારે હોવાથી BCCI શેડ્યૂલ પર પ્રશ્ન કર્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    3 days ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 week ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 week ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હું કયારેય એકલો નથી હોતો, ભગવાન હંમેશા મારી સાથે છે, છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાંતિ..: મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > હું કયારેય એકલો નથી હોતો, ભગવાન હંમેશા મારી સાથે છે, છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાંતિ..: મોદી
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

હું કયારેય એકલો નથી હોતો, ભગવાન હંમેશા મારી સાથે છે, છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાંતિ..: મોદી

Khaskhabar Editor
Last updated: 2025/03/17 at 1:07 PM
Khaskhabar Editor 9 months ago
Share
6 Min Read
SHARE

અમેરિકાનાં પોડકાસ્ટર લેકસ ફ્રીડમેનને આપેલી લાંબી મુલાકાતમાં પીએમએે અનેક મુદાઓ પર છણાવટ કરી

 મારા માટે જનસેવા એ જ પ્રભુસેવા, મને ઈશ્વર અને 140 કરોડ ભારતીયોનું સમર્થન છે :મોદી

- Advertisement -

બાળપણથી જ કંઈક ને કંઈક કરતા રહેવું એ મારો સ્વભાવ હતો:મોદી

દેશના વડાપ્રધાન મોદીએ અમેરિકાનાં જાણીતા પોડકાસ્ટર લેકસ ફીડમેન સાથે લાંબી વાતચીત કરી હતી.આ પોડકાસ્ટમાં તેમણે જીવન, શિક્ષણ, રાજકીય સફર, ઉપવાસ, વર્તમાન રાજકીય સ્થિતિ સહિત અનેક મુદ્દે છણાવટ કરી હતી.

આ મુલાકાતમાં મોદીએ ખાસ કરીને ગુજરાતના ગોધરાકાંડને લઈને પૂછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, તેમાં એક ખોટી વાર્તા ઘડી કાઢવાની કોશીશ થઈ કેન્દ્રમાં સતા પર બેઠેલા રાજનીતિ વિરોધીઓ ઈચ્છતા હતા કે મને સજા મળે પણ અદાલતે મને નિર્દોષ ઠેરવ્યો, જો 2002 પહેલાનાં આંકડાની સમીક્ષા કરીએ તો જાણવા મળશે ગુજરાતમાં સતત દંગા થયા હતા. પણ 2002 બાદ દંગા નથી થયા છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાંતિ છે. અમારો મંત્ર રહ્યો છે-સબ કા સાથ સબ કા વિકાસ

- Advertisement -

દૂનિયા કંઈપણ કરી લે ભારત વિના એઆઈ અધુરા:
ભારત એઆઈના ક્ષેત્રમાં નેતૃત્વ કેવી રીતે હાંસલ કરે તેવા પ્રશ્નના જવાબમાં મોદીએ જણાવ્યું હતું કે, ભારતના સહયોગ વિના એઆઈ અધુરો રહેશે. કાયમી રીતે મગજ વિના એઆઈ કાયમી રીતે પ્રગતિ ન કરી શકે. મારૂ માનવુ છે કે એઆઈ વિકાસના એક સહયોગ છે.

ચીનની સાથે સંવાદ અને મિત્રતાને કેવો દ્રષ્ટિકોણથી જુઓ છો:
વડાપ્રધાને ઉપરોકત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હું માનું છું કે ભારત અને ચીન વચ્ચે મતભેદ સ્વાભાવિક છે. પણ મજબુત સહયોગ બન્ને પડોશીઓના હિતમાં છે અને આ વૈશ્વિક સ્થિતિ માટે જરૂરી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિનો રસ્તો:
ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા અને શાંતિનો કયો રસ્તો આપ જુઓ છો તેવા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય સંબંધ સુધારવાનો મારો પહેલો પ્રયાસ સદભાવના સંકેત હતો. જયારે મેં નવાઝ શરીફને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ મોકલ્યુ હતું, આ કુટનીતિક પગલૂ હતુ. જે દાયકાઓમાં નહોતું જોવા મળ્યુ જેમણે વિદેશ નીતિ પ્રત્યે મારા દ્રષ્ટિકોણ પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓ પણ તે સમયે અચંબિત થઈ ગયા હતા. મારૂ માનવુ છે કે પાકિસ્તાનનાં લોકો પણ શાંતિ ઈચ્છે છે કારણ કે તેઓ પણ સંઘર્ષ, અશાંતિમાં રહીને થાકી ગયા હશે.

શું ટ્રમ્પના કહેવા મુજબ આપ તેમની સાથે વધુ બહેતર મોલભાવ કરો છો:
આ પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું કે હું નથી જાણતો કે તેમના મોલભાવનો શું મતલબ હતો પણ તેઓ હંમેશા ભારતની સાથે સંબંધોને લઈને પ્રસંસા કરે છે.

આવડી મોટી લોકશાહીમાં ચૂંટણી જીતવા શું કરવુ પડે છે?
આ પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું કે હુ ભારતના તટસ્થ અને સ્વતંત્ર ચૂંટણી પંચની પ્રસંસા કરૂ છું.

શું તમે કયારેય એકલતા અનુભવી છે?
આ પ્રશ્નના જવાબમાં પીએમે કહ્યું હતુંકે હું વન પ્લસ વનના સિધ્ધાંતમાં માનું છુ. એક મોદી છે અને બીજો ઈશ્વર હું કયારેય એકલો નથી હોતો કારણ કે ભગવાન હંમેશા મારી સાથે રહે છે. મારા માટે જનસેવા જ પ્રભુ સેવા છે મને ઈશ્વર અને 140 કરોડ ભારતીયોનું સમર્થન મળેલુ છે.

મેં જીવનનો પહેલો ઉપવાસ ગૌરક્ષા માટે કર્યો હતો
પોડકાસ્ટમાં મોદીએ પોતાના જીવન, શિક્ષણ, રાજકીય સફર, ઉપવાસ, વર્તમાન રાજકીય સ્થિતિ અને અન્ય મુદ્દાઓ પર છણાવટ કરી હતી. લેક્સ ફ્રિડમેન સાથે પોડકાસ્ટમાં ઉપવાસ અંગે પણ વાત કરી હતી.

લેક્સ ફ્રિડમેન: “હું છેલ્લા 45 કલાકથી ઉપવાસ કરી રહ્યો છું, લગભગ બે દિવસ થઈ ગયા છે. હું ફક્ત પાણી પી રહ્યો છું. મેં આ તમારા અને અમારી વાતચીતના સન્માનમાં કર્યું છે જેથી અમે આધ્યાત્મિક રીતે વાત કરી શકીએ…”

પીએમ નરેન્દ્ર મોદી: “આ અદ્ભુત અને મારા માટે સન્માનની વાત છે. હું તમારા આ વિચારશીલ વર્તન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ભારતની ધાર્મિક માન્યતાઓ જીવન જીવવાની એક રીત છે…

આ આંતરિક તેમજ બાહ્ય સુખાકારી માટે ખૂબ જ ફાયદાકારક છે… ઉપવાસ તમારા વિચારોને તીક્ષ્ણ બનાવે છે અને તમારા વિચારોમાં નવીનતા લાવે છે… મેં મારો પહેલો ઉપવાસ ત્યારે કર્યો જ્યારે સમગ્ર રાષ્ટ્ર મહાત્મા ગાંધીની ઈચ્છા મુજબ ‘ગૌરક્ષા’ માટે એક દિવસ ઉપવાસ કરતો હતો…”

પીએમ નરેન્દ્ર મોદીએ લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં RSS સાથેના તેમના જોડાણ વિશે વાત કરી છે. તેમણે કહ્યું, ’હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મેં RSS જેવા પ્રતિષ્ઠિત સંગઠન પાસેથી જીવનનો સાર અને મૂલ્યો શીખ્યા. મને એક હેતુપૂર્ણ જીવન મળ્યું.’ બાળપણમાં મને હંમેશા RSS ની બેઠકોમાં હાજરી આપવાનું ગમતું. મારા મનમાં હંમેશા એક જ ધ્યેય રહેતો હતો, દેશની સેવા કરવી. સંઘે મને આ શીખવ્યું. આ વર્ષે RSS 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. વિશ્વમાં RSS થી મોટી કોઈ સ્વૈચ્છિક સંસ્થા નથી.’ ’આરએસએસને સમજવું એ સરળ કાર્ય નથી. તેની કામગીરી સમજવી પડશે. તે તેના સભ્યોને જીવનમાં હેતુ આપે છે. તે શીખવે છે કે રાષ્ટ્ર જ બધું છે અને સમાજ સેવા એ ભગવાનની સેવા છે. આપણા વૈદિક સંતો અને સ્વામી વિવેકાનંદે જે શીખવ્યું છે, સંઘ પણ એ જ શીખવે છે. શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટે RSS ના કેટલાક સભ્યોએ વિદ્યા ભારતી નામની સંસ્થા શરૂ કરી. તેઓ દેશભરમાં લગભગ 25 હજાર શાળાઓ ચલાવે છે.

આ શાળાઓમાં એક સમયે 30 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ડાબેરીઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતી મજૂર ચળવળને ’વિશ્વના કામદારો, એક થાઓ! કહેવામાં આવતું હતું.’ જ્યારે RSS નું મજૂર સંગઠન ’કામદારો, દુનિયાને એક કરો! ના નારા લગાવે છે.’

નરેન્દ્ર મોદીએ કહ્યું કે બાળપણથી જ કંઈક ને કંઈક કરતા રહેવું એ મારો સ્વભાવ હતો. તેમણે કહ્યું, ’અમારા ઘરે એક વ્યક્તિ આવતો હતો જે ડફલી જેવી વસ્તુ લઈને આવતો હતો અને દેશભક્તિના ગીતો ગાતો હતો.’ તેનો અવાજ ખૂબ જ સારો હતો. તેમના કાર્યક્રમો અલગ અલગ સ્થળોએ યોજાયા હતા. હું પાગલની જેમ તેમની વાતો સાંભળવા જતો. હું આખી રાત દેશભક્તિના ગીતો સાંભળતો હતો. મને એમાં મજા આવતી હતી.

 

 

You Might Also Like

આસામમાં રાજધાની એક્સપ્રેસની અડફેટે આવતાં 7 હાથી કપાયા: એક બચ્ચું ઘાયલ

આણંદ જિલ્લાના તારાપુરના રીંઝા ખાતે સાબરમતી નદી પર રૂ. 110 કરોડનો પુલ બનશે

તોશાખાના 2 કેસમાં પૂર્વ પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની સજા

પવન કલ્યાણ, પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ કાર્યકરની લિંચિંગની નિંદા કરી

GSRTCની નવી પહેલ : હવે ટ્રેનની જેમ જઝ બસમાં પણ જમવાનું ઑનલાઇન મગાવી શકાશે

TAGGED: God is always with me, PM Modi, Podcaster Lacus Feedman
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિન્દુઓને જ કેદારનાથમાં એન્ટ્રી હોવી જોઈએ, બીજા આ સ્થળને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે: આશા નૌટિયાલ
Next Article  ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના બેનર હેઠળ વક્ફ બિલ સામે વિરોધ: અસદુદ્દીન ઔવેસી સહિતના નેતાઓ જંતર-મંતર પહોંચ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Hemadri Acharya Dave

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ
માનવ મસ્તિષ્ક કવોન્ટમ એનર્જી સેન્ટર
ભક્તિના સરનામાં ભલે અલગ હોય, પરંતુ ગંતવ્ય સ્થાન તો એક જ છે
જીવનની પ્રાથમિકતાઓ નક્કી કરીએ!
ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા (જઈંછ) કાર્યક્રમ અંતર્ગત મુસદ્દા મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ જાહેર કરાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આસામમાં રાજધાની એક્સપ્રેસની અડફેટે આવતાં 7 હાથી કપાયા: એક બચ્ચું ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

આણંદ જિલ્લાના તારાપુરના રીંઝા ખાતે સાબરમતી નદી પર રૂ. 110 કરોડનો પુલ બનશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
આંતરરાષ્ટ્રીય

તોશાખાના 2 કેસમાં પૂર્વ પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની સજા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?