By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યમનને ઈઝરાયલની ચેતવણી: હૂથીઓએ શસ્ત્રો ન મૂક્યા તો ખતરનાક પરિણામો ભોગવવા પડશે
    1 hour ago
    ટ્રમ્પે સૂચવ્યું નવું વિઝા મોડેલ: લોટરી નહીં, હવે કૌશલ્ય અને ગુણાંકને પ્રાથમિકતા
    21 hours ago
    બાંગ્લાદેશ વાયુસેનાનું જેટ કોલેજ કેમ્પસમાં ક્રેશ થતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત, અનેક ઘાયલ
    1 day ago
    અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
    2 days ago
    એક કલાકમાં પાંચ શક્તિશાળી ભૂકંપ બાદ રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં લેન્ડિંગના થોડા જ સમયમાં એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી, બધા મુસાફરો સુરક્ષિત
    26 minutes ago
    કેબિનેટે મુક્ત વેપાર સોદાને મંજૂરી આપી, પ્રધાનમંત્રીની યુકે મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થશે
    58 minutes ago
    વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત
    20 hours ago
    દેશમાં પહેલી સ્વદેશી મેલેરિયા રસી તૈયાર એક દાયકા સુધી જોરદાર રક્ષણ પુરું પાડશે !!
    20 hours ago
    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડેનું રાજીનામું સ્વીકાર્યું, પ્રધાનમંત્રી મોદીએ સારા આરોગ્યની કામના કરી
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    2 days ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    6 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    6 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    6 days ago
    IND vs ENG 2025: ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    23 hours ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    2 days ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    2 days ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    4 days ago
    સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દીકરીને જન્મ આપ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    4 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    4 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    5 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નોઇડાનાં ટ્વીન ટાવર્સ ધરાશાયી થતાં આજુ બાજુ કેટલું થયું નુકસાન ? આ નુકશાનની ભરપાઈ કોણ કરશે ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > નોઇડાનાં ટ્વીન ટાવર્સ ધરાશાયી થતાં આજુ બાજુ કેટલું થયું નુકસાન ? આ નુકશાનની ભરપાઈ કોણ કરશે ?
ખાસ-ખબરરાષ્ટ્રીય

નોઇડાનાં ટ્વીન ટાવર્સ ધરાશાયી થતાં આજુ બાજુ કેટલું થયું નુકસાન ? આ નુકશાનની ભરપાઈ કોણ કરશે ?

Khaskhabar Editor
Last updated: 2022/08/29 at 11:48 AM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

નોઈડા ટ્વીન ટાવરના ડિમોલિશનનો ખર્ચ કેટલો થયો અને આ કામગીરી દરમ્યાન શું-શું નુકશાન થયું અને સાથે-સાથે આ નુકશાનની ભરપાઈ કોણ કરશે ?

નોઈડા ટ્વીન ટાવરના ડિમોલિશન બાદ અને પહેલા શું થયું તેવા અનેક સવાલો તમારા મનમાં હશે. તો આજે આપણે જાણીશું કે, નોઈડા ટ્વીન ટાવરના ડિમોલિશનનો ખર્ચ કેટલો થયો અને આ કામગીરી દરમ્યાન શું-શું નુકશાન થયું અને સાથે-સાથે આ નુકશાનની ભરપાઈ કોણ કરશે ? આ તમામ પ્રશ્નોના જવાબ અમે આપીશું તમને.

- Advertisement -

28 ઓગસ્ટના રોજ નોઈડાના સેક્ટર-93Aમાં સ્થિત સુપરટેકના 32 માળના ટ્વીન ટાવરનું ડિમોલેશન ઇતિહાસના પાનામાં નોંધાઈ ચૂક્યું છે. લગભગ 300 કરોડના ખર્ચે બનેલા બંને અધૂરા ટાવર આંખના પલકારામાં ધૂળમાં મળી ગયા હતા. બ્લાસ્ટ પહેલા નોઈડા ઓથોરિટી અને પોલીસે વિવિધ ખાસ વ્યવસ્થા કરી હતી, આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકો સવારે જ ખસેડી દેવાયા હતા. આ સાથે આ સોસાયટીઓની ઇમારતોને મોટા પડદાઓથી ઢાંકી દેવામાં આવી હતી જેથી ધૂળને જતી અટકાવી શકાય.

અધિકારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા

- Advertisement -

નોઈડાના સેક્ટર-93Aમાં સ્થિત સુપરટેકના 32 માળના ટ્વીન ટાવરનું ડિમોલેશનને લઈ અધિકારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. કારણ કે, દેશમાં પહેલીવાર આટલી મોટી ઇમારતો તોડી પાડવામાં આવી રહી છે અને બાજુમાં આવેલી સોસાયટીઓમાં બનેલા સેંકડો ફ્લેટની સલામતી એક મોટો પડકાર હતો. બપોરે 2.30 વાગે સાયરન વાગ્યું અને જોતા જ ઈમારત તૂટી પડી. જે બાદ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. બિલ્ડિંગનું ડિમોલિશન પ્લાન મુજબ થયું હતું.

#WATCH | 3,700kgs of explosives bring down Noida Supertech twin towers after years long legal battle over violation of construction laws pic.twitter.com/pPNKB7WVD4

— ANI (@ANI) August 28, 2022

ડિમોલેશન દરમ્યાન નુકશાન થયું પણ હવે ભરપાઈ કોણ કરશે ?

ટ્વીન ટાવરના ડિમોલેશન દરમ્યાન આસપાસની સોસાયટીઓમાં પણ થોડું નુકસાન થયું છે. નોઈડા ઓથોરિટીના સીઈઓ રિતુ મહેશ્વરીએ જણાવ્યું કે, જે પ્લાન બનાવવામાં આવ્યો હતો તે મુજબ ડિમોલિશનનું કામ પૂર્ણ થયું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં ATS ગામની લગભગ 10 મીટરની બાઉન્ડ્રી વોલને નુકસાન થયું છે. તેમજ ટ્વીન ટાવરની બાજુના કેટલાક ફ્લેટના કાચ પણ તૂટી ગયા છે. આ સમગ્ર ડિમોલિશન પ્રક્રિયામાં એમરાલ્ડ કોર્ટને કોઈ નુકસાન થયું નથી. એટીએસ વિલેજમાં તૂટેલી બાઉન્ડ્રી વોલ અને કાચને બ્લાસ્ટિંગ કંપની એડિફાઇસ એન્જિનિયરિંગ દ્વારા ટૂંક સમયમાં રિપેર કરવામાં આવશે. આ માટે સોસાયટીના રહીશોએ કોઈ ખર્ચ કરવો પડશે નહીં.

ત્રણ મહિના સુધી ફ્લેટમાં નુકશાન થશે તો વળતર કોણ આપશે ?

એક અહેવાલ અનુસાર ટ્વિન ટાવર તોડી પાડનાર મુંબઈ સ્થિત કંપની એડિફિસ એન્જિનિયરિંગે સાવચેતી તરીકે 100 કરોડનો વીમો પહેલેથી જ ઉતાર્યો હતો. તેનો સમયગાળો ત્રણ મહિના માટે માન્ય રહેશે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, આ વીમો ડિમોલિશન પ્રક્રિયા દરમ્યાન જોખમની આશંકાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. આ માટે ટાટા ઈન્સ્યોરન્સ સાથે કરાર કરવામાં આવ્યો છે. જો આગામી ત્રણ મહિના સુધી પણ આ ડિમોલિશનને કારણે ફ્લેટને કોઈ નુકસાન થશે, તો તેને આ વીમા દ્વારા સુધારવામાં આવશે.

ઓથોરિટી અને ફાયર બ્રિગેડે વોટર કેનન વડે ધૂળ હટાવી

ટ્વિન ટાવર તોડી પાડ્યા બાદ આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે ધૂળથી ઢંકાઈ ગયો હતો. જોકે, નોઇડા ઓથોરિટી અને વહીવટીતંત્રે તેની સાથે વ્યવહાર કરવાની તૈયારીઓ કરી લીધી હતી. ઈમારત ધરાશાયી થતાં જ એડિફિસ એન્જિનિયરિંગે સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ કર્યાની 15 મિનિટ પછી નોઈડા ઓથોરિટીની ટીમ અને ફાયર બ્રિગેડ ધૂળ દૂર કરવાના કામમાં જોડાઈ ગયા. આ માટે વોટર કેનન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

નોઈડા ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 100 પાણીના ટેન્કર, 22 એન્ટી સ્મોગ ગન, 6 સ્વીપિંગ મશીન, 20 ટ્રેક્ટર-ટ્રોલી અને આરોગ્ય અને બાગાયત વિભાગના લગભગ 500 કર્મચારીઓ આસપાસના વિસ્તારો અને સોસાયટીઓમાં પહેલાથી જ તૈનાત હતા. સૌએ સાથે મળીને સોસાયટીની દિવાલોથી ઝાડ-છોડ અને રસ્તાઓ સુધીની ધૂળ દૂર કરવાનું કામ કર્યું હતું.

આ સાથે ધૂળના કારણે થતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 6 સ્થળોએ મેન્યુઅલ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનની સ્થાપના કરી હતી. જેના દ્વારા હવાની ગુણવત્તા પર નજર રાખવામાં આવી રહી હતી. ડિમોલિશન બાદ ઓથોરિટીના સીઈઓએ કહ્યું કે, રવિવારે બપોરે 2 અને 3 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ પર PM-10 અને PM 2.5ના સમાન આંકડા મળ્યા હતા. જોકે, સાવચેતીના ભાગરૂપે આસપાસના લોકોને થોડો સમય માસ્ક પહેરવાની અપીલ પણ કરવામાં આવી હતી.

You Might Also Like

દિલ્હીમાં લેન્ડિંગના થોડા જ સમયમાં એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી, બધા મુસાફરો સુરક્ષિત

કેબિનેટે મુક્ત વેપાર સોદાને મંજૂરી આપી, પ્રધાનમંત્રીની યુકે મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થશે

વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત

દેશમાં પહેલી સ્વદેશી મેલેરિયા રસી તૈયાર એક દાયકા સુધી જોરદાર રક્ષણ પુરું પાડશે !!

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડેનું રાજીનામું સ્વીકાર્યું, પ્રધાનમંત્રી મોદીએ સારા આરોગ્યની કામના કરી

TAGGED: delhi, demolish, noida, twintower
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વધારે માત્રામાં કોફી પીવાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થાય છે, જાણી લો
Next Article બૉલીવુડમાં પણ ભારતની જીતનો જશ્ન! આયુષ્માન અને અનન્યા તો નાચવા લાગ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

ઓગસ્ટ 2027 માં 100 વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ, 10 દેશોમાં દેખાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
દિલ્હીમાં લેન્ડિંગના થોડા જ સમયમાં એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી, બધા મુસાફરો સુરક્ષિત
સોનાના ભાવે લગભગ છ વર્ષમાં 200 ટકાથી વધુનું શાનદાર વળતર આપ્યું
કેબિનેટે મુક્ત વેપાર સોદાને મંજૂરી આપી, પ્રધાનમંત્રીની યુકે મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થશે
યમનને ઈઝરાયલની ચેતવણી: હૂથીઓએ શસ્ત્રો ન મૂક્યા તો ખતરનાક પરિણામો ભોગવવા પડશે
શહેરની વિવિધ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ફાયર સેફટી અને પાર્કિગમાં સિક્યુરિટી ગાર્ડની સુવિધા નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિલ્હીમાં લેન્ડિંગના થોડા જ સમયમાં એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી, બધા મુસાફરો સુરક્ષિત

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
બિઝનેસરાષ્ટ્રીય

કેબિનેટે મુક્ત વેપાર સોદાને મંજૂરી આપી, પ્રધાનમંત્રીની યુકે મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થશે

Khaskhabar Editor Khaskhabar Editor 58 minutes ago
રાષ્ટ્રીય

વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?