By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત રશિયન યુદ્ધમાં ભંડોળ આપે છે, ટેરિફ નહીં ઘટે: ટ્રમ્પ
    3 hours ago
    ઇઝરાયલી દળોએ ગાઝા પટ્ટીમાં સહાય સ્થળોએ ખોરાક શોધી રહેલા ઓછામાં ઓછા 23 પેલેસ્ટિનિયનોની હત્યા કરી
    4 hours ago
    અમેરિકામાં ફરી પ્લેન દુર્ઘટના: ઉત્તર કેરોલિના નજીક નાનું વિમાન સમુદ્રમાં થયું ક્રેશ, પાયલોટનો બચાવ થયો
    4 hours ago
    600 વર્ષમાં પહેલી વાર રશિયામાં જ્વાળામુખી ફાટ્યો
    7 hours ago
    અમેરિકા-રશિયા વચ્ચે યુધ્ધના એંધાણ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવને સંધ્યા પુષ્પ શૃંગાર સહ મહાભોગ અર્પણ કરાયો
    2 hours ago
    ભારત રશિયન યુદ્ધમાં ભંડોળ આપે છે, ટેરિફ નહીં ઘટે: ટ્રમ્પ
    3 hours ago
    દુનિયામાં દર 3માંથી 1 બાળક મોબાઈલ વળગણનો શિકાર
    3 hours ago
    યુપીના 17 જિલ્લામાં પૂર, લખનઉ-અયોધ્યામાં સ્કૂલો બંધ: પ્રયાગરાજમાં રસ્તાઓ પર હોડીઓ દોડી
    3 hours ago
    ઝેરી ધાતુઓ ધરાવતા હિમાલયના વાદળો સ્વાસ્થ્ય માટે જોખમી છે
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ઓલરાઉન્ડર્સ રેન્કિંગ્સમાં જાડેજા સતત 1239 દિવસથી નંબર-1
    4 days ago
    આવતીકાલથી ઓવલ ટેસ્ટ : ભારત માટે ‘કરો યા મરો’નો મુકાબલો
    5 days ago
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    1 week ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    1 week ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    5 hours ago
    મોટા પપ્પા મારા મૃતક પિતાની મિલકત પચાવી પાડવા પ્રયાસ..,રાજકોટની ક્રિષ્ટીનાએ સોશિયલ મીડિયા પર જણાવી પોતાની વ્યથા
    6 hours ago
    એવોર્ડ મળતા SRKએ ખુશી વ્યક્ત કરતાં શેર કરી પોસ્ટ, અનમોલ સિદ્ધિ ગણાવી
    2 days ago
    ‘વશ લેવલ 2’નું ટ્રેલર ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું
    2 days ago
    પ્રભાસની ‘ધ રાજા સાબ’ની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે પંચનાથ મહાદેવને ફૂલોનો શણગાર: ભક્તોની ભીડ ઉમટી
    2 hours ago
    અથ શ્રી ઉપવાસ મહાત્મ્ય..
    2 days ago
    રક્ષાબંધન/ આ વર્ષે રખાડી બાંધવા માટે કયો સમય શુભ રહેશે? ચાલો જાણીએ
    2 days ago
    શ્રાવણ શુક્લ સપ્તમીએ આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાયા
    3 days ago
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સસ્પેન્શ બાદ પોલીસ કાર્યવાહીથી બચવા દિનેશ શંભુ સાદાદિયાના હવાતિયાં
    3 hours ago
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    6 days ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 weeks ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્યામ રંગ સમીપે જ જાવુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શ્યામ રંગ સમીપે જ જાવુ
Author

શ્યામ રંગ સમીપે જ જાવુ

Khaskhabar Editor
Last updated: 2024/08/24 at 4:56 PM
Khaskhabar Editor 12 months ago
Share
6 Min Read
SHARE

નિતાંતરીત: નીતા દવે

આપણને હંમેશા અજવાસ પ્રત્યે પૂર્વગ્રહ રહ્યો છે. દિવસનો ઉજાસ આપણને એ ગમતીલી બાબત છે. પરંતુ રાત્રીના અંધકાર સાથે એક નકારાત્મક વલણ થી જોડાયેલા છીયે.આપણે અજવાસમાં જીવનારા લોકો છીએ. અહીંયા અજવાસનો અર્થ માત્ર અંજવાળું એવું કરી શકાય. અંધકારથી દૂર રહેનારા અથવા ડરતા લોકો છીએ. કારણ એવું કહી શકાય કે દિવસના અંજવાસમાં બધા જ રંગો સ્પષ્ટ જોઈ શકાય છે.જ્યારે રાત્રિના અંધકારમાં માત્ર કાળાશ પ્રસરાયેલી હોય છે.તો શું એવું કહી શકાય કે કાળાશનું કોઈ સૌંદર્ય નથી..? શું અંધકાર તેજોમય નથી..? જો આ જ સત્ય હોત તો આપણે શિવરાત્રી અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી જેવા મહાપર્વની ઉજવણી રાત્રે 12:00 વાગ્યા ના સમયે ન કરતા હોત..!!

- Advertisement -

કૃષ્ણત્વનું અવતરણ એટલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી..આઠમની અંધારી રાતે તેજનું પ્રાગટ્ય એટલે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી..બંધન મુક્તિ એટલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી.. અને અંધકાર પણ ઊર્જાવંત હોય શકે તેનું પ્રમાણ છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી..! શ્રી કૃષ્ણ તો દેવત્વ નો અવતાર છે.ઉજળા દિવસ નાં તમામ સમય ને ત્યાગી અને રાતે બાર વાગ્યાનાં સમયને પ્રાગટ્ય માટે શા માટે પસંદ કર્યો.? શું યોગ હશે આ સમય માં..કે સ્વયં તેજના ઉદ્દગમ બિંદુ એ અંધારી રાતે પ્રગટ થવાનું નિર્ધારિત કર્યુ હશે.?.અંધકાર હંમેશા કાળો હોતો નથી અને કાળાશ હંમેશા નકારાત્મક પણ નથી હોતી. રાત્રિ નાં અંધારામાંથી એક અવિરત તેજ પ્રગટતું હોય છે.પરંતુ તેને ઝીલવા માટે શુદ્ધ આંતર મન ના દ્વાર ખુલ્લા હોવા જોઈએ.

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું..આ કવિ શ્રી દયારામ દ્વારા રચિત કાવ્ય પંક્તિ છે.આ કાવ્ય માં તો ગોપીઓ શ્રીક્રુષ્ણ થી રિસાયા હોવાનો રસાસ્વાદ વર્ણવાયેલો છે.પરંતુ આ પંક્તિ જીવન નાં ઘણા સત્યો કહી જાય છે.બધા રંગોમાં શ્યામ રંગ એક એવો રંગ છે કે તેની ઉપર બીજા કોઈ પણ રંગ લાગી શકતા નથી. કાળા રંગ પર કોઈપણ રંગને લગાડો તો દરેક રંગ પોતાનું અસ્તિત્વ એ કાળાશમાં ઓળ ધોળ થઈ અને ગુમાવી દે છે.એવું જ કંઇક કૃષ્ણત્વનું પણ છેજે શ્રી કૃષ્ણના રંગે રંગાય હોય તેની ઉપર દુન્યનવી કોઈ રંગ ચઢી શકતા નથી. ઉદાહરણ જોઈએ તો પણ કેટલાં? નરસિંહ, તુકારામ, કબીર, અખો, જ્ઞાનદેવ,મીરા, કે વૃંદાવન ની અગણિત ગોપીઓ..અને લગભગ સાડા પાંચ હજાર વર્ષ પછી પણ જેનો જન્મ હજુ આજે જ થયો હોય એવા હર્ષોલ્લાસ સાથે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવતા આપણે સૌ …!! કેટલાક તો એવા પણ હશે કે જેને પોતાના સંતાનોના જન્મદિવસ યાદ ન હોય પરંતુ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આનંદ અને શ્રદ્ધાથી ઉજવતા હશે. શું જાદુગરી હતી એ વ્યક્તિત્વમાં કે, આજે હજારો વર્ષના અંતે પણ સામાન્ય લોકોમાં પણ શ્રી કૃષ્ણ પ્રત્યે નો પ્રેમભાવ જરા સરખો પણ ઓછો થયો નથી.? અને એટલે જ તો કદાચ નરસિંહ મહેતા ગાયું હશે કેહરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે;…અને પ્રેમ ભગ્ન હ્રદયે મીરા બાઈ એ પણ લખ્યું હશે ક્દાચ કે
‘જો મે ઐસા જાણતી પ્રીત કિયે દુ:ખ હોય

નગર નગર ઢિંઢોળા પીટતી પ્રીત ન કીજો કોઈ..’
એમ છતાં પણ મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. પારાવાર પીડા આપેછતાં પણ તે જ વ્હાલો લાગે,આ છે પ્રીત ની સાચી રીત…આ શીખવ્યું મીરાબાઈ એ..જે શ્રી કૃષ્ણ નાં થયાં એમણે અત્ર,તત્ર,અને સર્વત્ર બસ કૃષ્ણ ને જ પામ્યા. શ્રીકૃષ્ણ શ્યામ વર્ણધારી હતાં છતાં કામણગારા હતાંમન મોહક દિસતાં શ્રીકૃષ્ણ એ ગોરા રંગ અને સૌંદર્યની વ્યાખ્યા બદલી દીધી.શ્રી કૃષ્ણ એ સાબિત કર્યું કે આકર્ષણ રંગ માં નહિ વ્યવહાર મે હોવું જોઇએ. કાળો રંગ પણ કામણગારો બની શકે. રૂપ ને જોવા ચર્મ ચક્ષુ જોઈએ પણ સ્વરૂપ ને પામવા આત્મચક્ષુની જરૂર પડે.

- Advertisement -

શ્રી કૃષ્ણએ શિખવ્યું કે જો ઉજાસને પામવો હોય તો અંધકારને અંત સુધી ભોગવવો પડે. રાત્રિ નાં છેલ્લા પ્રહર નાં ધેરા અંધારા ને ચીરી ને જ પ્રભાત નું પહેલું કિરણ જન્મ લઇ શકે. પરંતુ આપણા પૂર્વાગ્રહિત વિચારો કાળાશ ની વ્યાખ્યા કંઈક આવી કરે છે…નિરાશા, નિષ્ફળતા, અને અંધકારપરંતુ અંધકાર ના અંતે જ તેજનો ઉદય થાય છે, નિરાશા ની વચ્ચે એક અમરત્વ પામેલી આશા જન્મે છે,અને નિષ્ફળતા જ અનેક તકના દ્વાર ખુલ્લા કરી દેતી હોય છે.દુ:ખ ને પામ્યા પછી સુખ નો સાચો સ્વાદ માણી શકાય છે .આ સત્ય શ્રી ક્રુષ્ણ એ પોતાના જીવન કાળ માં જીવી બતાવ્યું છે. શ્રી કૃષ્ણ નું જીવન ચરિત્ર જોઈએ તો તેના તમામ પ્રસંગોમાં માત્ર અને માત્ર સંઘર્ષ જ જોવા મળશે. બાળપણમાં કરેલી બાળલીલાઓ પણ રાક્ષસો નો વધ કર્યો.સત્ય નાં માર્ગે ચાલી સગા મામાનો વધ કર્યો.કર્તવ્ય નાં પથ પર પ્રેમ નો ત્યાગ કરી સોળ હજાર રાણી વચ્ચે પણ હસતાં મોઢે રાધા નાં વિરહ માં જુરતા રહ્યા.અને છતાં પણ દ્વારિકા નો નાથ એક રાજા તરીકે પણ પૂર્ણતા નાં પદ ને પામ્યા.મહાભારતના યુદ્ધ સમયે ધર્મને અનુસરતા ફૈબા ગાંધારી નાં શ્રાપ તો ભોગ બની જીવનના અંત સમયે યાદવાસ્થલી માં પોતાના સમગ્ર કુળનો અંત થતા પણ જોયો..! શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર નાં કોઈપણ ભાગમાં શ્રી ક્રુષ્ણને રડતા દર્શાવાયા નથી.અધર્મ નાં માર્ગે ચાલી સફળને ચરિતાર્થ કરેલ વર્ણવ્યા નથી. જીવનના દરેક રંગને સત્ય, ધર્મ અને આનંદ ની લહેર સાથે જીવી બતાવનાર શ્રીકૃષ્ણ ભગવાન કરતાં વધારે તો સખા સ્વરૂપ ભાસે છે.આજે પણ જીવનના કોઈપણ સંઘર્ષ નાં સમય માં શ્રીકૃષ્ણ દ્વારા બોલાયેલી શ્રીમદ્ ભગવત ગીતામાંથી જીવન ની તમામ સમસ્યાઓ નિરાકરણ બહુ સહજતાથી મેળવી શકાય છે. જો સાચા અર્થમાં શ્રી કૃષ્ણને જાણવા છે તો શ્યામ રંગ સમીપે જ જાવુંબ્રહ્માંડ નાં જ્યોર્તિમય તેજને જરાક સરીખું પણ પામવું છે તો શ્યામ રંગ સમીપે જ જાવવું..અને આત્મા રૂપી શ્રી કૃષ્ણનો સાક્ષાતકાર કરવો છે તો પણ શ્યામ રંગ સમીપે જ જવું કેમ કે, શ્રી કૃષ્ણનો કોઈ વિકલ્પ હોય શકે તો એ માત્ર ને માત્ર શ્રીકૃષ્ણ જ હોય શકે..!

You Might Also Like

જ્યાં આવેલા ભૂકંપથી અનેક દેશો પર તોળાયું સુનામીનું સંકટ

આ તો સ્વાભાવિક છે

હાસ્ય: જીવનનું ફૂલ

બોલ ગોરી બોલ તેરા કૌન પિયા

ચાણક્યની સાચી સમજ

TAGGED: Go near the god
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તમે શ્રદ્ધાની ઝળહળતી સોનેરી જ્યોત અમે કોડિયામાં અંધારું ઘોર, તમે શબરીના હોઠ પર મલકાતું નામ અમે શબરીનાં ચાખેલાં બોર
Next Article કેન્દ્રીય વિદ્યાલય પોરબંદરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ: LCBની મોટી કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
પોરબંદર : તહેવારો પૂર્વે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ઉદ્યોગનગર પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન
ગૃહમંત્રીએ પાલિતાણામાં ચાતુર્માસના આરાધકોના દર્શન કર્યા
સિંહોના મૃત્યુ પર ધારીના ધારાસભ્ય કાકડીયાએ ઉઠાવ્યા સવાલો: વનમંત્રીને પત્ર લખી રજૂઆત
અમરેલીમાં 10 ઓગસ્ટ ‘વિશ્ર્વ સિંહ દિવસ’ ગીરની દિવાળી તરીકે ઉજવાશે
દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવને સંધ્યા પુષ્પ શૃંગાર સહ મહાભોગ અર્પણ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

જ્યાં આવેલા ભૂકંપથી અનેક દેશો પર તોળાયું સુનામીનું સંકટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

આ તો સ્વાભાવિક છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

હાસ્ય: જીવનનું ફૂલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?